Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
View full book text
________________
૧૦
પરસ્પર શ્રાવકોએ અને શ્રાવિકાઓએ એક બીજાને સાહાચ્ય કરવો અને એક માટુ લાખો કરોડ રૂપૈયાનુ કુંઠ સ્થાપન કરવું. લાખા કાડા રૂપૈયાના કુંડમાંથી પારસીએાની પેઠે જેને જેટલા ધન રહાયતાને પ હાય તેટલી તેને અમુક નિય મત નિમે પૃક માપવી. જયનાના અઘડા જઈના કેટલાક શાન્ત કરે એવી મહાસ ઘના અગ્રગણ્યા દ્વારા વ્યવસ્થા કરવી. ૧૧ જમાનાને અનુસરી જઇનેમાં વ્યાવહારિક પ્રતિ થાય તથા ધાર્મિક પ્રગતિ થાય એવા માગે જઈનેની લક્ષ્મી ખર્ચાય એવો વ્યસ્થા કરવી અને લક્ષ્યના જે જે માગે હાલ ય ન કરવા જેવા ઢાય તે તે માર્ગે વ્યય થતા અટકાવવે.
૧૧
૪૬
શ્રાવકાએ અને શ્રાવિકાએએ સાંસારિક કેળવણીની અભિવૃદ્ધિ થાય તેવી સ્કેલરશીપેા દ્વારા વ્યવસ્થા કરવી અને જઇ દયાપારની વૃદ્ધિ થાય એવા ઉદેશથી વ્યાપારિક કાન્ફરન્સ ભરવી.
દેવ દ્રચ, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્યૂ, વગેરે જે જે ખાત આ ભારત વર્ષોમાં ગામેગામ શહેર શહેર અને તીર્થ સ્થળામાં ચાલતાં હૈય તેને પરસ્પર અનુક ૦ચવસ્થિત નિયમાથી જોડી દઇને તેને એક સત્તા તળે રાખવાં અને તે ખાતાંઆની વ્યવસ્થા ચલાવીને સર્વ ખાતાં, સુધારવાં.
Jain Education International
For Private & Personal Use Only
મહ
www.jainelibrary.org