Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
View full book text
________________
૩પ
૬ ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડા સાધુઓ અને સાધ્વીઓ
ઉપદેશાદિ માટે નિયમિત વ્યવસ્થા પ્રમાણે વિહાર કરી શકે અને એક બીજાના ક્ષેત્રે પર પડ પડી ન કરતાં દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ પ્રમાણે જે જે સાધુઓ જે જે ચામાં ઉપદેશાદિ માટે યેચ હોય તેઓને પરસ્પર સાધુએ તે તે કાને સંપ પ્રેમમાં વિક્ષેપ
ન પડે તેવી રીતે ગોઠવવા. ૭ પરસ્પર નિન્દા, ઈર્ષા, કરે છે .ગેરે ન થાય એવા
આદુભવિક ઉપાયની પર ૫ર સુવ્યવસ્થા કરીને તે પ્રમાણે વર્તવું. પરસ્પર એક બીજાના ગ છ સંધાડાના મધુર કે જે પિતાના ગચ્છ પતિએ વે કે પડી નીકળી ગયા હોય તેને પરપર ગઇ કારો વગેરે થાય તેવી રીતે આશ્રય ન આવે અને એક બીજાની અનુમતિ આદિ નિયમ ઘડીને એક જાના સાધુઓને સંઘરવા. પરસ્પર સંઘાટક-ગછ વગેરે ૬ વતું એક બીજાની સાથે ખલાના અંડા પડે પરસ્પર સંબદ્ધ થઈને મહાસંઘ વત્લની એકતામાં લીન થઈ જાય એવી સુજના પૂર્વક અવસ્થિત નિયમે ધડીને તે પ્રમાણે પરસ્પર પ્રવૃત્તિ છે.
એક મનુષ્યને શ્રી વીર પ્રભુના ઉત્તમ ધર્મ વિચાર ની શ્રદ્ધાકરાવવી અને સમ્યકત્વ 'ડવું એ એક દહેરાસર બ નાવવા બરાબર અથવા એક મહાબંધને જમાડવા બરાબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org