Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
View full book text
________________
જોઈએ. એક એક આચાર્ય વાગીતાર્થ સાધુ કે જેને સર્વ સૂરિએ, ઉપાધ્યાયો અને સાધુઓ મળી ગુરૂકુળમાં અમુક વર્ષ પર્યત રહેવા ઠરાવે તેણે રહેવું જોઈએ અને ફેરબદલીમાં અન્યની નિમણુંક થતાં અન્ય ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધ્વી ગુરૂકુળમાં પતિની સાધવીઓએ વારા ફરતી રહીને પિતાના અધિકાર પ્રમાણે પેલું કાર્ય કરવું જોઇએ. આવી સાધુ ગુરૂકુળની ને સાધવી ગુરૂકુળની યેના પ્રમાણે ચાલવાથી દશ બાર વર્ષમાં તેના લાભ દેખવાનાં ચિ માલૂમ પડશે. સાધુઓ પરસ્પર પ્રેમસંપ ધારણ કરી જઈન શાસનની ઉન્નાતે માટે ગમે તેવા પરસ્પરના કટુક સંબંધો ખુલી જઈને એક થઈ આચાર્યોની આગેવાની નીચે વ્યસ્થા બંધ ગોઠવા, તે આ પ્રમાણે પ્રવશે તે જઈને શાસનને ઉદય કરી શકશે.
સાધુઆ, સાધવીએ શ્રાવકે અને શ્રાવિકાઓ પિત પાતાના ગચ્છ-સંઘાડાના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમા છે વર્તવાને બંધાઈ જાય અને જેટલા ગચ્છ સંઘાડાઓના ઉપરી આચાર્યો હોય તેઓ પરસ્પર સંપ રહે એવા કેલ કરાર કરીને સંપથી જોડાઈ જાય તે તેઓ જઈન શાસનની પ્રગતિ માટે. સાધુ ગુરૂકુળાદિકની યોજનાઓ આચારમાં મૂકી શકે, એક સાધુ એક પેજના ઉભી કરે અને બીજે તેનું ખંડન કરે તે જઈનેના મોટા ભાગને પિતાના સદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org