Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
View full book text
________________
છે
ઉપાધ્યાયે, પ્રવર્તી કે, સાધુઓ, સાધ્વીઓ અને શ્રાવકે છે છતાં તેઓ મુખ્ય સુરિની સાથે પરસ્પર ધાર્મિક વ્યવસ્થા એની એજનાઓથી એક બીજાની સાથે સાંકલના અકેડાને પેઠે બંધાઈને વ્યવસ્થા પુર્વક કાર્ય કર્યા વિના પ્રગતિને બદલે અધોગતિ થઇ છે, હજી આંખ ઉઘાડીને પરસ્પર એકબીજાની સાથે જનાઓના કાયદાઓથી બંધાઈ મળીને કાર્ય નહિ કરે તે ભવિષ્યમાં ભયંકર–ખરાબ પરિણામ આવશે અને તેનું પાપ ખરેખર વર્તમાન વિદ્યમાન સંઘના શિરે લાગશે.
જઇનાચાર્યો ઉદાર વિચારચારથી પરસ્પર મળે અને પરસ્પર સંપીને પરસ્પર કાર્ય કરવાની યોજનાઓ ઘડે અને તે યોજનાઓ સાધુ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવકાએ બહુ મતે પસાર થાય અને તે ધાર્મિક પ્રગતિની ચેજનાએના કાયદાઓને પ્રભુની પેઠે માન આપી આચાર્યો આદિ સર્વે સ્વાધિકાર પ્રમાણે વર્તે તે જઇનની પ્રગતિ થાય. અવ એવ જઈનેએ જઈનાચાર્યોના અધિપતિ પણ નીચે તેવી જનાઓ ઘડાવવી જોઈએ.
વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાર્થ સાધુઓ સાધવીએ અને આચાર્યોએ એકઠા મળી ભુતકાળમાંથી મળી આવેલાં ચતુર્વિધ સંઘનાં બંધારણ સંબંધી ઉહાપોહ કરી તેમાં દેશ કાલાનુસારે સુધારો વધારે કરે અને ઉતમ અગ્રગણ માન્ય શ્રાવકે અને શ્રાવિકાઓની સમ્મતિ પુર્વક બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org