Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 213
________________ २०० ईश्वरस्य जगत्कर्तृत्व निरासः । [ ૨. ૨૬ द्वनावगेधदुर्धरम , अम्बरादितोऽन्यन्तव्यावृत्तवनैव । नाऽपि तुरीयन्यायाभताप्रतिबदम्, રૂઢિન. અનુમાનનાન્ન, માતામિયાના વા મા ISત્રાધિનામિતિધર્મનતાતિવાતિના ના યમુનાનાપમાનતાનિધનમ્ પતરવરિપબ્ધિધર્માઘાનप्रत्यलानुमानाभावेन । ननु भवतीदं तावदनुमानं परिपन्थिधर्मापपादनप्रत्यलम्, यथा-भूताऽधिभूः भूभूधरादिविधाता न भवति, वपुर्वन्ध्यवेन, निवृतात्मवत् । तदनवदातम्, यतोऽत्र ત્રિને જ ધમ ધવને પ્રતિપન , સાતિવનનો વે પ્રતિઃ ? ને તારવ્રતિપન, यदेवमाधारद्वाराऽप्रनीत बोपयो वयुर्वन्ध्यताव्याप्योपनिपातीभवन् न निरोढुं तीर्थते । यदि पुनः प्रतिपन्नोऽयं धर्मा. तदा येन मानेन प्रतिपत्तिर्मन्मथप्रत्यर्थिनोऽभिधीयते, तेन तेन्यादिविधानव्युत्पन्न मनग्येयनिति तत्रोपादीयमाना वपुर्वध्यता बाधितवर्भवइति न नाम प्रवर्तितु पर्याप्नोति । तदेवं निमित्ताधीनात्मलाभनाच्या यमत्यन्तप्तरूपं ઘર્વતથતુનાતિતાનાશવરાતમવતિ | S૨ નૈયાયિક-હે જૈન ! ત્રણે લેકરૂપ ભવનમાં રહેલ અન્તરિત-વ્યવહિતા સ્વર્ગ, મેરુ પર્વત વિગેરે, અને અનન્તરિત-અવ્યવહિત ઘટપટાદિ સમસ્ત પદાર્થનું જ્ઞાન તમને સંમત તીર્થકર–અર્ડનમાં ઘટી શકતું નથી. કારણ કે પૃથ્વી-પર્વત આદિ પાર્થોની રચના દ્વારા પ્રમઘપતિ-ઈશ્વર-શિવમાં જ તેવું જ્ઞાન ઘટી શકે છે, કારણ કે આ કથનને સિદ્ધ કરવા માટે ન્યાયના તાત્પર્યને જાણવાની મુખ્ય મનવૃત્તિવાળા વિદ્વાનોએ આ પ્રમાણે અનુમાન પ્રયોગ કર્યો છે–વિવાદાસ્પદ ભૂભૂધરાદિ–પૃથ્વી પર્વત આદિ બુદ્ધિમાન પુરુષે રચેલ છે. અર્થાત્ બુદ્ધિમાન પુરુષના કાર્યરૂપ છે, કારણ કે તેમની ઉત્પત્તિ નિમિત્તને અધીન છે. જેની ઉત્પત્તિ નિમિત્તને આધીન હોય છે, તે બુદ્ધિમાન પુરુષના કાર્યરૂપ હય છે, જેમકે – મંદિર. આ ભૂ-ભૂધરાદિ પદાર્થો પણ તેવા જ છે. માટે બુદ્ધિમાન પુરુષના કાર્યરૂપ છે. નિમિત્તને આધીને ઉત્પત્તિ એ હેતુ વાદી કે પ્રતિવાદી કોઈને પણ અપ્રસિદ્ધ નથી. કારણ કે-મૂ-ભૂધરાદિ પદાર્થો પોત-પોતાના નિમિત્ત(કારણ)ના સમૂહથી ઉત્પન્ન થાય છે આ વાત ત્રણે લોકના પ્રાણીઓને પ્રતીત જ છે. બુદ્ધિમાન પુરુ બનાવેલ પદાર્થોથી ભિન્ન એવા આકાશાદિ પદાર્થરૂપ વિપક્ષમાંથી અત્યન્ત'વ્યાવૃત્ત હોવાથી અર્ધાનું આકાશાદિપ વિપક્ષમાં રહેતું ન હોવાથી હેતુ વ્યભિ ચારી પણ નથી. આકાશદિરૂપ વિપક્ષમાં સર્વથા-કોઈ પણ પ્રકારે રહેતે ન હવાથી હેતુ વિરુદ્ધ પણ નથી. પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ પ્રમાણથી અબાધિત એવા, અભિપ્રેત ધર્મવાળા ધમીનું પ્રતિપાદન કરેલ હોવાથી ચેથા દેવાભાસ-કાલાત્યયાદિને કારણે બાધિત પણ નથી. પ્રસ્તુત સાધ્યથી વિરુદ્ધ ધર્મને સિદ્ધ કરવા સમર્થ એવા અનુમાનો અભાવ હોવાથી પ્રત્યેનુમાનને કારણે ૧ તથા મુ ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254