Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 245
________________ ૨૩ર રત્નાકરાવતારિકાનાં ટિપ્પણ ૧૮૮. ૧૩ સાક્ષત્તિ ભારતીય દર્શનમાં મીમાંસકોએ પુરુષના " સર્વજ્ઞત્વને નિષેધ કર્યો છે તેને પૂર્વ પક્ષ અને ઉત્તરપક્ષ માટે જુઓ ન્યાયકુમુદ- . ચંદ્ર પૃ. ૮૬ થી. - ૧૯૯, ૨૫ “મૂષifઆ અનુમાનથી ઈશ્વરના જગત્યતૃત્વની સિદ્ધિ કરવામાં આવી છે. આ ચર્ચા માટે જુઓ રચાgo પૃ. ૯૭ થી. આ મત નૈયાયિક વૈશેષિકે છે. - ૨૦૧. ૩૧. રિ–ટિપ્પણકાર જ્ઞાનચંદ્ર ઈશ્વરત્વ ની ચર્ચા પ્રસંગે તે મત શેવને છે તેવો ઉલ્લેખ કરે છે. તે નૈયાયિક અને વૈશેષિકે શિવ હતા તે લક્ષ્યમાં રાખીને છે. ૨૧૧. ૧ વઢિનઃ કાવાદાવર-દિગંબર મતે કેવલી કવલાહાર નથી કરતા. આ મતનું ખંડન અહિ કરવામાં આવ્યું છે. તેના પૂર્વ પક્ષ અને ઉત્તરે પક્ષ માટે જુઓ ન્યાયકુમુદચંદ્ર પૃ૦ ૮પર થી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254