Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 241
________________ ૨૨૮ રત્નાકરાવતારિકાનાં ટિપણે ૩૧. ૨૮. “તન સાંખ્યોના જ્ઞાન અચેતન છે–એ મતનું નિરાકરણ સ્વતંત્ર ભાવે અવતારિકામાં નથી. માત્ર તૈયાયિકના ખંડન પ્રસંગે જ્ઞાન જડ ન હોઈ - શકે એવું કથન કરવામાં આવ્યું છે (પૃ. ૧૦૬). આ માટે સખ્યસંમત ઈન્દ્રિય આદિની વૃત્તિના પ્રામાણ્યના સર્મથન માટે સાંખ્યકારિકા ૨૮ અને તેની ટીકાઓ અને તે મતના ખંડન માટે જુઓ, યાર . ૭ર અને વાઘo g૪૦ ૩૨. ૨૪ “ મ ધદેતુ' આ ન્યાયસમંત પ્રમાણ લક્ષણનું મૂળ ન્યાયભાષ્યમાં છે– ૧ ૧ ૩. ૩૨. ૨૬ ત્રિા ઈન્દ્રિય અને તેના સ્વરૂપ અને ભેદે વિષે વિવરણ માટે જુઓ ઘણીમાત્ર પૃ. ૩૮ ૩૨. ૨૯“બિઝક્ષા આચાર્ય વિદ્યાનન્દને લબ્ધિરૂપ ઇન્દ્રિય પ્રમાણ સંમત છે અને લબ્ધિ એટલે તે અર્થગ્રહણકારા શક્તિ એમણે માની છે. "ततोऽर्थग्रहणाकारा शक्तिनिमिहात्मनः । વજન નિર્વેિદા ન વિરુદ્રા યંજન ” તો ૧. ૧.૨૨. એ બાબતમાં વાદી દેવ સૂરિ પિતાની અસંમતિ દર્શાવે છે-g૦ પૃ. ૫૩ - ૩૨. ૩૨. તિવાદ' ઇન્દ્રિયે ભૌતિક જ છે--આ મત ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધને પણ માન્ય છે. ઘણી 9 ૦. - ૩૪. ૧૪. “માસ–મનને આણુ માનનાર વૈશેષિક, નિયાયિક, પૂર્વમીમાંસક, સાંખ્યોગ અને વેદાન્ત છે. મન વિષે વિધારે વિવરણ માટે જુઓ પ્રતિમા પૃ. ૪૨. ૩૫. ૨૦ જનવિકતા ઈત્યાદિ મીમાંસકોને માન્ય પ્રમાણના લક્ષણ વિષે . વિશેષ વિચાર માટે જુઓ “મીમા' પૃ. . ૩૬. ૧૬. “પારાવાહિ–જેમાં વિષય તેને તે જ રહે અને જે જ્ઞાન લંબાયા કરે જેમકે “આ ઘટ છે આ ઘટ છે એવું સતત ભાન રહ્યા કરે, તે ધારાવાહિ જ્ઞાન કહેવાય છે ૩૬. ૩૧. “ક્ષતિ –પક્ષાભાસના ત્રણ પ્રકારો માટે આગળ પરિછેદ ૬ ના સૂત્રો ૩૮–૪૬ જુઓ. ૩૮. ૩ “દેતો હેત્વાભાસના વિવરણ માટે આગળ પરિ. ૬ ના ૪૭–૧૭ સૂત્રે જુઓ. ૩૮. ૧૩. “શ્રસિદ્ધિ-વિજળસિદ્ધિ ને વિવરણ માટે જુઓ, અવતારિકા પરિ. ૬ સૂ. ૫૧. ૫૧. ૧૪ “પુનિશ્ચત સર્વજ્ઞનું બાધક પ્રમાણ કોઈ નથી એવો નિશ્ચય અવતારિકામાં આગળ ઉપર કરવામાં આવ્યાં છે. તેથી અહિં આપેલ આ હેતુ યુક્ત કરે છે. જુઓ, પરિ. ૨ સૂત્ર ૨૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254