Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ આવૃત્તિનું નિવેદન ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ પ્રણીત શ્રી પ્રવચનસાર પરમાગમની આ ચોથી આવૃત્તિ પ્રગટ કરતાં આનંદ થાય છે. આ પ્રવચનસાર સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માના દિવ્યધ્વનિનો સાર પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખેથી તેના ઉપરના અત્યંત ગૂઢ અને ધાર્મિક પ્રવચનો સાંભળવા મળે છે તેથી આપણે સૌ તેમના અત્યંત ઋણી છીએ. અને તેમને હાર્દિક અભિવાદન કરીએ છીએ. મુમુક્ષુજન આ શાસ્ત્રમાં દર્શાવેલ ભાવોને યથાર્થપણે સમજી અંતરમાં પરિણમન કરી, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદને પ્રાપ્ત કરે એવી આંતરિક ભાવના. રામજી માણેકચંદ દોશી -પ્રમુખ શ્રી દિ. જૈન સ્વા. મં. ટ્રસ્ટ, સોનગઢ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 548