________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ આવૃત્તિનું નિવેદન
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ પ્રણીત શ્રી પ્રવચનસાર પરમાગમની આ ચોથી આવૃત્તિ પ્રગટ કરતાં આનંદ થાય છે. આ પ્રવચનસાર સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માના દિવ્યધ્વનિનો સાર પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખેથી તેના ઉપરના અત્યંત ગૂઢ અને ધાર્મિક પ્રવચનો સાંભળવા મળે છે તેથી આપણે સૌ તેમના અત્યંત ઋણી છીએ. અને તેમને હાર્દિક અભિવાદન કરીએ છીએ.
મુમુક્ષુજન આ શાસ્ત્રમાં દર્શાવેલ ભાવોને યથાર્થપણે સમજી અંતરમાં પરિણમન કરી, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદને પ્રાપ્ત કરે એવી આંતરિક ભાવના.
રામજી માણેકચંદ દોશી
-પ્રમુખ શ્રી દિ. જૈન સ્વા. મં. ટ્રસ્ટ, સોનગઢ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com