________________
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, 81695%e કહી શકયા નહીં પણ તે શ્રીભગવાન જો; । તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
અપૂર્વ. ૨૦
1
એહ પરમપદ પ્રાપ્તિનું ધર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ. ૨૧
THE HIS
‘એવો અવસર મારો ક્યારે આવશે’
એવો અવસર મારો ક્યારે આવશે, ક્યારે જઈશું જિનવર દેવ હજૂર જો; આણા શ્રી જિનવરની શિરપર ધારીને, વિચરશું પરભાવ દશાથી દૂર જો. એવો.....
૩૧
મોહ મહામદ છાક મને છકવે ઘણું, ઢાંક્યું જેણે જીવ તણું છે ભાન જો; દૂર થશે ક્યારે પડદો એ જીવનો, પ્રાપ્ત થશે ક્યારે પોતાનું સ્થાન જો. એવો....૨
ભવાભિનંદિતા ને પુદ્ગલનંદિતા, દોય દશાનો અનાદિ છે મુજ યોગ જો; આત્માનંદ દશા અમૃતના યોગથી, અળગો થાશે ક્યારે એ મહારોગ જો. એવો..૩
Freysse
1] 7+b7+2017
106 1,
II S
13
વડગામ
Jy5 %*+ !