Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૫૫
2 |
સંવત દેવદષ્યની .
જ
શ્રીયોનિસ્તવ
ઉષ્ણ વેદનાવાળી નરકોમાં શીત યોનિ હોય છે, શીત વેદનાવાળી નરકોમાં ઉષ્ણ યોનિ હોય છે. શીત યોનિવાળા નારકીઓને ઉષ્ણ વેદના અત્યંત દુઃસહ હોય છે. ઉષ્ણ યોનિવાળા નારકીઓને શીત વેદના અત્યંત દુઃસહ હોય છે. (૩) યોનિ ૩ પ્રકારની છે - સંવૃત (ઢંકાયેલી), વિવૃત (ખુલ્લી), મિશ્ર ક્રમ જીવો | યોનિ ૧ એકેન્દ્રિય સંવૃત સ્પષ્ટ જણાતી ન હોવાથી ૨ દિવ
દેવદૂષ્યની અંદર ઉત્પત્તિ થતી
હોવાથી નારકી સંવૃત ઉત્પત્તિસ્થાનરૂપ નિષ્ફટો ઢંકાયેલ
બારી જેવા હોવાથી વિકલેન્દ્રિય, | વિવૃત | ઉત્પત્તિસ્થાન સ્પષ્ટ જણાતું હોવાથી અસંજ્ઞી તિર્યંચ, અસંજ્ઞી મનુષ્ય સંજ્ઞી તિર્યંચ, |મિશ્ર | ગર્ભનું અંદરનું સ્વરૂપ ન જણાવાથી સંજ્ઞી મનુષ્ય અને બહારથી પેટની વૃદ્ધિ વગેરેથી
ગર્ભ જણાવાથી. (૪) મનુષ્યયોનિના ૩ પ્રકાર છે - (i) શંખાવ યોનિ - જે યોનિમાં શંખની જેમ આવર્ત હોય
તે. તે સ્ત્રીરત્નને હોય છે. તે અવશ્ય ગર્ભનો નાશ કરે છે. (i) કૂર્મોન્નતા યોનિ - જે યોનિ કાચબાની પીઠની જેમ ઊંચી
હોય તે. આ યોનિમાં ઉત્તમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. (i) વંશીપત્રા યોનિ - જે યોનિ વાંસના જોડાયેલા બે પાંદડા
જેવી હોય છે. આ યોનિમાં શેષ મનુષ્યો ઉત્પન્ન થાય છે.