Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 188
________________ શ્રીલોકનાલિદ્રાવિંશિકા ૧૬૯ ત્યાર પછી ઉપરની ર શ્રેણીઓમાં તીચ્છ ૧૬-૧૬ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૧૨-૧૨ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૩ શ્રેણીઓમાં તીચ્છ ૧૦-૧૦ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૩ શ્રેણીઓમાં તીચ્છ ૮-૮ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૬-૬ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૪-૪ ખંડકો. ઊર્ધ્વલોકના કુલ ખંડકો = ૮ + ૧૨ + ૮ + ૧૦ + ૨૪ + ૩૨ + ૮૦ + ૩૨ + ૨૪ + ૩૦ + ૨૪ + ૧૨ + ૮ = ૩૦૪ ત્રસનાડીના મધ્યથી નીચે લોકના ખંડુકોની સ્થાપના આ રીતે કરવી – લોકમધ્યથી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૪-૪ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૧૦-૧૦ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૧૬-૧૬ ખંડકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્થો ૨૦-૨૦ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્થ્ય ૨૪-૨૪ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્જી ૨૬-૨૬ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૨૮-૨૮ ખંડુકો. અધોલોકના કુલ ખંડુકો = ૧૬ + ૪૦ + ૬૪ + ૮૦ + ૯૬ + ૧૦૪ + ૧૧૨ = ૫૧૨ લોકના કુલ ખંડુકો = ૩૦૪ + ૫૧૨ = ૮૧૬

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218