Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 196
________________ ૧૭૭ શ્રીલોકનાલિદ્રાવિંશિકા ઘનીકૃતલોક - બુદ્ધિથી લોકનું સંવર્ધન કરવું. ઊધ્વલોકમાં ત્રસનાડીની જમણી બાજુના બે ટૂકડા ઊંધા કરીને ત્રસનાડીની ડાબી બાજુ સ્થાપવા. એટલે ઊર્ધ્વલોક ૩ રાજ પહોળો અને ૭ રાજ ઊંચો થાય. (જુઓ ચિત્ર-૨) અધોલોકમાં ત્રસનાડીની ડાબી બાજુનો ટૂકડો ઊંધો કરીને ત્રસનાડીની જમણી બાજુ સ્થાપવો. એટલે અધોલોક ૪ રાજ પહોળો અને ૭ રાજ ઊંચો થાય. (જુઓ ચિત્ર-૩) ઊર્ધ્વલોકને અધોલોકની ડાબી બાજુ સ્થાપવો. (જુઓ ચિત્ર-૪) આમ ૭ રાજ લાંબો-પહોળો-ઊંચો ઘનીકૃતલોક થાય છે. નીચેના ૭ રાજમાં જ્યાં વધુ ભાગ હોય તેને ત્યાંથી લઈ તેનાથી જ્યાં ઓછો ભાગ હોય ત્યાં તે ભાગ પૂરવો. (૧) (૨) (૩) (૪) ઘનીકૃતલોકના બંડુકો - ઘનીકૃતલોકની ૧ દિશાની ૧ શ્રેણી = ૭ રાજ ૧ રાજ = ૪ ખંડકો

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218