Book Title: Nityakram Sayankal tatha Ratrino Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ નિત્યક્રમ શ્રીમદ્ સેવક ભાવ પ્રભાવે, સેવક સેવ્ય અભેદ સ્વભાવે. દીઠ ૭ મંગલ દીવો (૨) દીવે રે દી પ્રભુ મંગલિક દી; જ્ઞાન દી પ્રભુ તુજ ચિરંજી. દવે ૧ નિશ્ચય દવે પ્રગટે દીવ પ્રગટ ભવિ દિલમાં દીવે. દી. ૨ પ્રગટ દવે જ્ઞાની પરમાત્મા; તેને અર્પણ છે નિજ આત્મા. દ. ૩ બહિરાતમતા તજી પ્રભુ શરણે; બને અંતરાત્મા પ્રભુ સ્મરણે. દીઠ ૪ પરમાતમતા નિશદિન ભાવે; આતમ અર્પણતા તે થાવે. દીવે. ૫ આત્મભાવના સતત અભ્યાસે; નિજ સહજાન્મસ્વરૂપ પ્રકાશે. દી. ૬ આત્મવૃષ્ટિ દી જલહલ; પ્રગટ્યો ઉરમાં જન્મ સફલ તે; દીઠ ૭ શ્રીમદ્ સદ્ગુરુ રાજકૃપાથી સ્વરૂપસિદ્ધિ સાધે મેક્ષાથ. દીઠ ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38