Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ નિત્યક્રમ ૧૫. મંગળાચરણ અહે શ્રી સતપુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ, મુદ્રા અરુ સતસમાગમ સુતિ ચેતના જાગૃતકરમ ; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સકલ સગુણ કેષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ઘારણમ, પૂરણપણે વીતરાગ નિવિકલ્પતાકે કારણમ; અંતે અગી સ્વભાવ જે તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહજાભ સહજાનંદ આનંદઘન નામ અપાર સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુ ભક્તિસેં લહે તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ–પરહિતકારણમ , જયવંત શ્રી જિનરાજ–વાણી કરું તાસ ઉચ્ચારણમ; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐચતા લહી સહી સો નિજ પદ લહે. ૬. જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ, મેક્ષચારિણું પ્રમાણ છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38