Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 23
________________ સાયંકાળનો તથા રાત્રિના હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યેગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મેહદય ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ !અનુકૂળ થાઓ ! -શ્રીમદ્ રાજચંદ્ર મુખપાઠ પત્ર, મેક્ષમાળાના પાઠ વગેરે. ત્રણ મંત્રની માળા સહજાન્મસ્વરૂપ પરમગુરુ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે પરમગુરુ નિગ્રંથ સર્વદેવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38