Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યક્રમ
(૨) સમાધાન-સગુરુ ઉવાચ દેહ માત્ર સંગ છે, વળ જડ રૂપી દૃશ્ય ચેતનનાં ઉત્તિ લય, કોના અનુભવ વશ્ય ? દર જેના અનુભવ વશ્ય એ, ઉસન્ન-લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંગે દેખિયે, તે તે અનુભવ દૃશ્ય ઊપજે નહિ સંગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એ અનુભવ કેઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કેઈ સંગાથી નહીં, જેની ઉત્તિ થાય; નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ કેધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯
ક્યારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. ૭૦
(૩) શંકા–શિષ્ય ઉવાચ કર્તા જીવ ન કર્મ, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવને ધર્મ. ૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38