________________
નિત્યક્રમ
શ્રીમદ્ સેવક ભાવ પ્રભાવે,
સેવક સેવ્ય અભેદ સ્વભાવે. દીઠ ૭
મંગલ દીવો (૨) દીવે રે દી પ્રભુ મંગલિક દી; જ્ઞાન દી પ્રભુ તુજ ચિરંજી. દવે ૧ નિશ્ચય દવે પ્રગટે દીવ
પ્રગટ ભવિ દિલમાં દીવે. દી. ૨ પ્રગટ દવે જ્ઞાની પરમાત્મા; તેને અર્પણ છે નિજ આત્મા. દ. ૩
બહિરાતમતા તજી પ્રભુ શરણે;
બને અંતરાત્મા પ્રભુ સ્મરણે. દીઠ ૪ પરમાતમતા નિશદિન ભાવે; આતમ અર્પણતા તે થાવે. દીવે. ૫
આત્મભાવના સતત અભ્યાસે;
નિજ સહજાન્મસ્વરૂપ પ્રકાશે. દી. ૬ આત્મવૃષ્ટિ દી જલહલ; પ્રગટ્યો ઉરમાં જન્મ સફલ તે; દીઠ ૭
શ્રીમદ્ સદ્ગુરુ રાજકૃપાથી સ્વરૂપસિદ્ધિ સાધે મેક્ષાથ. દીઠ ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org