Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ પરિણામ... સંયમના માર્ગે વિચરવાના મનસૂબા સાથે નીકળેલા અષાઢાભૂતિ પુનઃ ગુરૂચરણે શીશ ઝુકાવીને રજોહરણની યાચના કરે, પ્રવજ્યા ગ્રહણ કરવા વેશ માંગે - તેને બદલે ખુદ દેવતાઓ જ તેના નાટકીયા સાધુવેશને વંદન કરી રહ્યા. કેમ કે તેઓ વાસ્તવમાં ચારિત્રની સીમાને સ્પર્શી જઈને કેવળી બની ચુક્યા હતા. પ્રશ્ન એક જ થાય અહી કે— ‘ભટકી ગયેલા મનવાળા મોહાંધ અષાઢાભૂતિ' નાટકના તખ્ત કેવળી બન્યા શી રીતે ? . “કારણ કે તે (પૂર્વે) સાધુ હતા.” - += “કારણ કે તે સાધુ હતા” += [47] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82