Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ પૂર્વે વેગવતીના ભાવમાં પાળેલા સંયમનો સંસ્પર્શ વિજેતા બન્યો અને રાજપાટ, પુત્ર-પરિવાર, સ્નેહી-સ્વજનોનો સ્પર્શ ચલાયમાન કરી ના શક્યો. કારણ કે તે સાધુ હતા. આ જ સાધુપણાએ તેણીને અશ્રુતલોકનું ઇન્દ્રપણું આપ્યું. આ જ સાધુપણું તેણીને પરંપરાએ મોક્ષ અપાવનાર પણ થશે. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [50] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82