Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ તેમની અનશનથી આરંભાયેલ વૃત્તિ સંક્ષેપ તપથી પરિપૂર્ણ યાત્રા ધ્યાન-તપ સુધીનો મોક્ષમાર્ગ વટાવી ગઈ અને પ્રાપ્ત થયું કેવળજ્ઞાન. આ તપયાત્રાની પશ્ચાદુ ભૂમિકામાં છુપાયેલ રહસ્ય | હોય તો એક જ -- “કારણ કે તે સાધુ હતા.” ભાવસાધુમાંથી દ્રવ્ય સાધુતા ધારણ કરી ચૂકેલા સુવતમુનિ પુનઃ ભાવસાધુ બની મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બની ગયા. પરમાત્મપદને પામ્યા. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [22] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82