________________
તેમની અનશનથી આરંભાયેલ વૃત્તિ સંક્ષેપ તપથી પરિપૂર્ણ યાત્રા ધ્યાન-તપ સુધીનો મોક્ષમાર્ગ વટાવી ગઈ અને પ્રાપ્ત થયું કેવળજ્ઞાન.
આ તપયાત્રાની પશ્ચાદુ ભૂમિકામાં છુપાયેલ રહસ્ય | હોય તો એક જ -- “કારણ કે તે સાધુ હતા.”
ભાવસાધુમાંથી દ્રવ્ય સાધુતા ધારણ કરી ચૂકેલા સુવતમુનિ પુનઃ ભાવસાધુ બની મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બની ગયા. પરમાત્મપદને પામ્યા.
===
+
===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[22]
મુનિશ્રી દીપરત્નસાગરજી