Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ : ૧૨૬ : સાચે બ્રાહ્મણ, સામે જે નિર્ભયતાપૂર્વક પ્રશ્નો પૂછે છે, તે અવશ્ય નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે, ચંદ્ર નક્ષત્રોને વેદના તરનું યથાર્થ જ્ઞાનવાળા મહાન ભિક્ષુ હવા સ્વામી છે, ચંદ્ર વિનાની રાત્રી અમાસ કહેવાય છે. જોઈએ, આથી આખી પર્ષદા સહિત વિજયધોષ તે ધર્મોનું મુખ કાશ્યપ–ભગવાન ઋષભદેવ છે, મુનિને વિનયપૂર્વક હાથ જોડીને કહેવા લાગ્યા, કે હે કારણકે આ અવસપીણીના કાલના ત્રીજા આરાના મહાભિક્ષક વેદનું મુખ, યજ્ઞનું મુખ, નક્ષત્રોનું મુખ, પાછલા ભાગમાં ભગવાન ઋષભદેવે ધર્મની પ્રરૂપણ અને ધર્મનું મુખ કહ્યું કહેવાય, તે આપજ કૃપા કરી કરી છે. બ્રહ્માંડ પુરાણમાં કીધું છે, કે દયાકુ અમને જણાવે. કારણકે અમે આપના પ્રશ્નોને વંશમાં ઉત્પન્ન થયેલા નાભિરાજાના પુત્ર, ભરૂદેવી જવાબ આપી શકીએ તેમ નથી.” માતાના મંન મહાદેવ ઋષભે દશ પ્રકારનો ધર્મ ( આ પ્રમાણેનાં વિનયવાળા વચને સાંભળી જય પિતે આચર્યો છે, આથી સર્વ ધર્મોમાં પ્રધાન ઋષભછેષ મુનિ તે પ્રશ્નોના જવાબ સમજાવતા કહેવા લાગ્યા :- ૧ - જે પ્રકારે અગ્નિહોત્ર આદિ કર્મ રવરૂપ તમે માનો છો તે બરાબર નથી, પરંતુ મેં જે યથાર્થ ભાવ કી તે સત્ય છે, વળી હે યજ્ઞવાદી બ્રાહ્મણો ! તમે બ્રાહ્મણની વિધા અને સંપદાથી અજ્ઞાને જણાએ છે, કારણકે ખરા બ્રાહ્મણની વિદ્યા અધ્યાત્મ વિધા છે અને સંપદા અકિંચન ભાવ છે. તમારામાં તે બનેનો અભાવ છે સ્વાધ્યાય અને તપના વિષયમાં પણ મોહવાળા જણાએ છે, કેમકે ભસ્મથી ઢાંકે અગ્નિ અંદર ઉષ્ણ હોય છે, તેમ તમે પણ બહારથી કદાચ શાંત જણાતા હે, પણ અંતરથી તે કષાય રૂપ અગ્નિવાળા છે. * વેદનું મુખ અગ્નિહોત્ર છે, અર્થાત અગ્નિહોત્ર Gર, સાચે બ્રાહ્મણ કોણ કહેવાય તે જાણવાની તમને પ્રધાન વેદ છે, વેદ એટલે જ્ઞાન વિજ્ઞાને' વેદ - ઇચ્છા હોય તે તમે એકચિત્તે સાંભળો ! " શબ્દ 'લક' ધાતુ ઉપરથી બન્યા છે, જ્યારે જ્ઞાનથી સ્વજનાદિ સંબંધિજને મળવા છતાં પણ તેમને નિજોનું સ્વરૂપ જાણ્યા પછી, પોતાના આત્માને કર્મ. સંગ કરતા નથી, દીક્ષિત થયા પછી ગામોગામ જન્મ સંસાસ્થી મુક્ત કરવા માટે, તરૂપ અગ્નિદાર વિચરતા શોક કરતા નથી, સર્વજ્ઞ ભગવાનના વચ ૫ ઇશ્વનને બાળી નાખી, સદભાવના આહતિ નોમાં રમતા કરે છે, અને નિસ્પૃહ રહે છે. તે નાખે છે. આ અગ્નિહોત્ર વેદનું મુખ છે, વળી બ્રાહ્મણ કહેવાય છે. જે રાગ, દ્વેષ અને ભયથી રહિત થઈ, અગ્નિથી વર્ગ ઘ ના , દૂઢા માવનાર: શુદ્ધ થયેલા સુવર્ણની જેમ તેજસ્વી અને નિર્મળ ધર્માનાના નાથ, રીક્ષિતેના નાના થાય છે, તે બ્રાહ્મ નું કહેવાય છે. જે તપસ્વી, ઇન્દ્રિયોને દમનાર, શરીરમાંથી માંસ | ધર્મધ્યાન રૂ૫ અગ્નિ વડે, કર્મવરૂપ ઇન્જનને અને લોહીને સુકવી નાખનાર, વતયુક્ત, પરમશાંતિરૂપ બાળી, સદભાવનારૂપ આતિ કરવી, આ રીતે નિર્વાણને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ખનાર, તે બ્રાહ્મ દીક્ષિતે અગ્નિહોત્ર કરવો જોઈએ, કહેવાય છે. - થોઠારા કર્મો ક્ષય કરે તે યજ્ઞનું મુખ છે, જે ત્રસ જીવો અને સ્થાવર જીવોનું જ્ઞાન કમને ક્ષય કરે તે ભાવયા છે. મેળવી, મન, વચન, અને કાયાથી હિંસા કરતા નથી,

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46