________________
" ૧૫૬ : બાલ જગત;
જમીને રાતના સૂઈ ગયો, સૂતા સૂતા તે વાત પિતાની જીવી ડોશી શાન્તિ અને લલિતાની વાત સાંભઆને કહી. બીએ તે વાતને અનુમોદન આપ્યું. ળીને કહેતા કે, “હા, ઘરેણું અને રૂપિયા બધું છે,
તે વખતે એવું બન્યું કે, જિનદત્તના ઘેરે ચાર પણ ચાકરી કરે તેને બધું આપી જવાની છું. માટે ચોરે ચેરી કરવા આવેલા હતા. તેઓએ તેની એ
0 . ચાકરી કરશે તે ભાખરી પામશે
ચાક વાત સાંભળી વિચાર કર્યો છે. આ ગરીબને ત્યાં
જ હવે ડલ્લાની આશાએ દીકરો અને દીકરાની વહુ શું મળવાનું હતું ?ચાલોને તે કળશ લઇએ એમ ચિંતવી જીવી ડોશીની ખૂબ ચાકરી કરવા લાગ્યાં, કુદરતને તેઓ જ્યાં કળશ પડયો હતો ત્યાં ગયો, પણ તેમના ભાગ્યમાં કરવું અને થોડાં વર્ષો પછી જીવી ડોશીના દેહમાંથી ન હોય તે ભલે કયાંથી ? જ્યાં તેમાં હાથ નાંખે
જીવ નીકળી ગયો, થોડા દિવસ પછી જીવી ડોશીના કે, વિછીઓના ઢગલાં! આથી એક અટક્યાલા
કહેવા પ્રમાણે પેલી માટલી કાઢવામાં આવી, માટલીનું રે કહ્યું. આ કળશ લઈ તે વાણિયાની ઉપર
મોટું ઉઘાડીને શાન્તિએ એક કોથળા ઉપર ઢગલો નાંખો. આથી બધા ચોરે જિનદત્તના છાપરા૫ર ચઢી
કર્યો, શક્તિનું મોટું પડી ગયું, માટલીમાં ઘરેણા “લે વાણિયા તારૂં ધન” એમ કહી ચોરો ચાલતા
નહતા કે નહોતા રૂપિયા, પણ અંદરથી તે પત્થર
નીકળ્યા પત્થર. પિતાની સારી રીતે ચાકરી કરાવવા થયા. અંદર ઝણ, ઝણ, અવાજ કરતી સેનામહેરો જિનદત્તનાં ઘરમાં પડી. ખરેખર ભાગ્યશાળીને ભૂત
નિર્ધાન ડોશીએ આ ચતુરાઈ કરી હતી, ખરેખર
સ્વાર્થ એ આંધળે છે. રળે છે. તે આનું નામ! જવાનમા ફુલચ દજી કલ્યાણ.
શ્રી કિશોરકાંત બસુખલાલ ગાંધી લીંબડી,
• જીવી ડેશીની ચતુરાઈ.
સવારને નાતે. જીવી ડોશીએ ગામમાં વાત વહેતી કરી હતી કે,
જયંતિભાઈ પગે ચાલતા થઈ ગયા. મગનભાઈ (પિતાના ધણી) સારી મૂડી મકીને મરી જયંતિભાઈને ઘેર મોટર હતી. ધંધે ઠીક ચાલતે; ગયા છે. તેથી ગામનાં લોકો માનતા કે. જવી દેશી • પણ નરમ તબીયત હોવાથી હમણું ધંધાપાણી મંદ પાસે ડલ્લો છે, તેમના દીકરા શાંતિએ તથા તેની વહ હતા, એક દિવસ ડોકટરે જયંતિભાઈને કહ્યું: “આમ લલિતાએ તે ડલ્લો મેળવવા માટે ઘણા પ્રયત્ન કર્યા પથારીમાં પડયા રહે છે, એના કરતાં શક્તિનાં પણ તે બધા નિષ્ફળ નિવડયાં.
ઇજેકશનોનો કેસ છે, તે લઈ લો, તે તમે છેડા
ટ્વિસમાં પગે ચાલતા થઈ જશે. ને ડોકટરના કહેવાથી શાંતિ છવી ડોશીને ઘણીવાર કહેતે-બા, જે
જયંતિલાલે ઈજેકશન લેવા ચાલુ કર્યા, ૬ મહિનામાં કાંઈ હેય તે કહી ને, તમારા ગયા પછી શેધતાં
જયંતિલાલને ફાયદો થયો કે નહિ ? એ જાણવા હું બહુ તકલીફ પડશે.”
જયંતિલાલને મળ્યો, મેં તેમને પૂછયું: “કેમ જયંતિજીવી ડોશી કહેતા-“મારે રેયા, તારે તે બધું ભાઈ ! ઈજેકશનોથી ફાયદો થયો કે નહિ ? હવે તે અત્યારથી જ લઈ લેવું છે ? અત્યારથી દેખાડી દઉં તે પગમાં શક્તિ આવી ગઈ ને ?” જવાબમાં જયંતિભાઈ તમે મારી ચાકરી જ ન કરો, મૂઆ પછી બધું ચીડાઈને બેલ્યા, “ભાઈસાબ ! ડોકટરોથી તેબા ! હું ગોતી લેજો.
ખરેખર હવે તે પગે ચાલતે થઈ ગયો છું, દવા- આ રીતે જીવી ડોશી મગનું નામ પાડે અને દરેકશન વગેરેના બીલ ભરવામાં મારી મોટર વેચી રાત્રે ઉઠી માટલીમાં કંઈક ખખડાવે.
નાંખવી પડી, એટલે વગર કહ્યું હવે હું પગેજ ચાલું છું. રાત્રે લલિતા શાન્તિને જગાડીને કહે, “સાંભળે છે કે ? ડેશી ઘરેણું અને રૂપિયા ખખડાવે છે”