Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 42
________________ : ૧૫૮: બાલ જગત ન્યાયને પૈસો તે વાંચીને તરત જ મગજમાંથી કાઢી મૂકે છે અને હેળક નામને એક શેઠ હતો. તેને ચાર દીકરા પિતાના કામમાંજ લાગુ પડેલા હોય છે, તે બાબત હતા. ચારે પરણેલા. નાના દીકરાની વહુ ઘણી બુદ્ધિ. સંપૂર્ણ રીતે વિચાર કરતાં આપણને જણાશે કે, ખરી શાલી હતી. તેને જૈનધર્મ ઉપર શ્રદ્ધા હતી. ભૂલ તે મા–બાપની જ છે, કારણ કે, કેટલાક મા-બાપ A શેઠની દુકાને ખોટા વજન, માપ રાખે. વધારે પિતાના બાળકોમાં નાનપણથી જ આવી કુટેવને પ્રવેશ વજનથી લે, અને ઓછા વજનથી આપે. આ કરે છે તેથી આગળ જતાં બાળકો ખરાબ ધંધા ધ છે નાની પુત્રવધૂને પસંદ ન પડશે. શેઠને બોલાવી કરતા શીખે છે, જલસા કરવા માટે ચેરી કરતાં કહ્યું કે તમે આ ખાટો બંધ કરીને નરકનું આયુષ્ય શીખે છે, મા-બાપની ફરજ છે કે, બાળકને સુધાકેમ બાંધે છે ? શેઠે કહ્યું, ટે ધંધે ન કરીએ તે રવા અને સારું જ્ઞાન આપવું. તેથી આગળ જતાં તે ચાલે જ નહીં આ દુનિયાજ એવી છે. પુત્રવધુએ કહ્યું તમે સાસારાં કામ કરી શકે, પણ આ તે તેને બદલે ફક્ત ૬ મહીના તે સત્યનો વેપાર કરી જુઓ. હમણાં તેઓમાં કુટેવ પ્રવેશ કરે છે. કરતાં વધુ ન મળે તે નીતિને વેપાર કરજો. મને લાગે છે કે, જ્ઞાન એ આકાશ છે અને શેઠને પુત્રવધૂની વાત ગમી ગઈ. અને છ મહિના પુસ્તકો એ તેમાં રહેલા ચળકતા તારાઓ છે. જ્ઞાન નીતિપૂર્વકને વેપાર કીધે. છ મહિનામાં પહેલા કરતાં એ સમુદ્ર છે અને પુસ્તકો એ લાભ લઈ શકાય તેવા બમણું ન થયો, સત્યથી કમાવેલા ધનને કોઈ લઈ વહાણે છે. જ્ઞાન એ સૂર્ય છે અને પુસ્તકો એ પણ ન જાય. આની ખાત્રી કરવા શેઠે તેનું સોનું આપણા ઘરમાં આવી શકે તેવો પ્રકાશ છે. જ્ઞાન એ લઈ તેના ઉપર લોખંડ બીડાવી તેના ઉપર પિતાનું. સોનાની ખાણ છે અને પુસ્તક એ તેમાંથી બનાવેલા નામ છાપી આમતેમ દુકાનમાં રખડતે મુકો, સાથે કીંમતી દાગીનાઓ છે. જ્ઞાન એ મોટામાં મોટી કીંમતી ખેટાઈથી કમાવેલું સોનું પણ આમતેમ મુકયું. તે નટો છે અને પુસ્તકો એ આપણે ઘરમાં આવી બોટાથી માને છે તે છેહ S શકે તેવા ચલણી સીકકાઓ છે, જ્ઞાન એ પૃથ્વી છે, સત્યથી કમાયેલું ત્યાંને ત્યાંજ પડયું રહ્યું. પુસ્તક એ રહેવા લાયક મકાને છે. ત્યાર પછી શેઠ સત્યને ધંધે કરી પૈસા ખુબ પુસ્તકો વાંચવાથી જે આનંદ થાય છે તે ખુબ કમાયા અને જૈનધર્મ પૂરી રીતે પાલવા લાગ્યા આનંદ આ જગતમાં બીજા કોઈપણ કામમાં નથી મળતું માટે મારા પ્યારા બાળમિત્રો! તમે પણ સત્યથી બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં છે." શ્રી હરખચંદ ચંદરીઆ-કેન્યા: ઇસ્ટ આફ્રિકા – શ્રી સુરજમલ જૈન નવકારમંત્રને પ્રભાવ સારાં પુસ્તકનાં વાંચનને પ્રભાવ. એક શેઠ હતા. તેને એક શિવકુમાર નામને દીકરી સારાં પુસ્તક એટલે શું? એ આપણે નથી હતો. તેને ખરાબ મિત્રની સબત થઈ હતી તેથી , સમજતા, જે સમજતા હોઈએ તે આપણી હાલત તે બગડયો. તે ધીમે ધીમે જુગાર રમવા મંડળે અને આવી ન હોય. તેને તેની સાથે બીજી પણ ઘણી ખોટી ટેવ પડી. જે આપણે સારા પુસ્તક એટલે શું એ સમ- તેનો બાપ તેને સુધારવા ઘણું પ્રયત્ન કરતે. પણ જતા હોઈએ અગર તે જાણતા હોઈએ તે કદિ પણ તે સુધરતે નહી. તેનો બાપ મરણ પથારીએ હતા, આપણે દારૂ, સીગારેટ, હા, પીકચર જોવા, હોટલોમાં ત્યારે તેણે તેના દીકરાને બોલાવ્યો, અને કહ્યું કે, તું મેજ ભાણવી એ કંઈ પણ કરતા નહિ. બધી ખરાબ ટેવ છોડી દે, અને જ્યારે સંકટ આવી આપણું લોકો ઘણુંખરા સારાં પુસ્તક વાંચી પડે ત્યારે નવકારમંત્રનું સ્મરણ કરજે, જેથી તારું જાય છે. પણ તેનો ઉપયોગ કંઇ નથી કરતા, તેઓ દુ:ખ દૂર થઈ જશે. આટલું કહીને તે મરણ પામે. વેપાર કરજો.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46