Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/539101/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમાજ, સાહિત્ય અને સંસ્કારનું નૂતન માસિક |ો છેને. ટાંરુતિ .નું અંદ૨LCALLહs FGUU ॥शिवमस्तु सर्वजगत જ ને જ પાÉક:સોમચંદ Sી.. !! - વર્ષ ૯; અ કહી, જેન. મામાલિયર { વૈશાખ ૧૦૦૮, Page #2 -------------------------------------------------------------------------- ________________ લેખક, વર્ષ : વૈશાખ ' જ ૯ 3 * રીત : અ'ક ૩: ૧૯૫ર ૨૦૦૮ | | કથા વાર્તા હે ષાંક તાં સ્થળ કયા વ સંકોચના કારણે રાહી જવા પામેલાં લે ખાને આ અ' માં સ્થાન અપાયુ છે. આત મંડળના સભ્યોની લેખક જે નામાવલિ પયુ પણના વિરોષાંકમાં પાપભાવનાના પડછાયા શ્રી ૧૧૭ અપારો.. રંગ છાંટણાં -બર ૧૧૮ | સામાયિક યેાગ એ નામનું પરિવર્તન | શ્રી અમૃતલાલ છે. શાહ ૧૧૯ | પુસ્તક 'કલ્યાણ 'ના સંખ્યાને ભેટ રામ વનવાસ . ૫. શ્રી કનકવિજયજી ગણિવર ૧૨૧ | રવાના થયુ છે જે કોઇને કેપણ વચના, 1. પૂ. પૂ. શ્રી પ્રતાણી જમજી ગણિ ૧૨ ૧ર૪ | કારણ સર ન માન્યું હોય તેઓ એ સાચે બ હ્મણ હું તારે જણે વધુ. | મુ. શ્રી નિયન દ જયજી મ. ૧૨૫ મનની સાક્ષી શ્રી નિને ઇમુ ૧૨ ૮. તી ય ના તેમજ ધુમ મહાત્મ વના ફાટાએ કલાવવા. અવસરે રામાયણનાં પવિત્ર માત્રા પૂ. આ. શ્રી વિજયરામચ દ્રશ્ન જી . ૧૩ ૧ | * કુલ્યાણુ’ ન રાકમાં છપાશે. શ્રી અ 1 તિસુકુમાળ શ્રી સવ'લાલ ઇન ૧૩૩ | લવાજમ કે પત્ર વ્યવહાર તપની સા દો. પૂ. મુ. શ્રી લલીત ઇ મ. ૧૩ ૬ કરતી વખતે ગ્રાહક નંબર’ અવશ્ય સાચા ઉપાય શ્રી કુંજ મશી જી ઠાલાલ શાલ ૧૩૭ લખવે. શાંતિની શોધમાં છે. પ્રીતિ કુમાર વારા ૧૩૯ | - લેખ કાગળની એક ઝ, જુ રાજપુરૂષને આ મફતલાલ સંધવી ૧૪૧ | અને સ્વચ્છ અક્ષરથી લખી મા કુલ આજનું અમેરિકા શ્રી જયકતિ ૧૪પ He ‘કલ્યાણુ'ના અંકે કાઈ વખત આજની કેળવણી શ્રી જયચંદ્ર દામજી લાદરીયા ૧૪૭ નું મૂળવામાં એક કરતાં વધુ કારણે સમયની યાદ શ્રી પન્નાલાલ જ, મશાલીઆ ૧૪૯ છે. આપને એક નું મન્યા હોય તે ૨૨ મી તારીખ પૂછી જણાવું . ત્રણ મુસાફર પૂ. મુ. શ્રી રૂચકવિજયજી મ. ૧૫૩ નવાં દશ ગ્રાહક બતાવી બાલજગત જુદા જુદા લેખકા ૧૫૪ આપનારને એક વધુ કલ્યાણું” &ી જૈન સમાજનુ લ કપ્રિય અગ્રગણ્ય માસિક • કે ચા માં , વર્ષે ૬૦૦ પાનાનું વાંચન આપવા છતાં વાર્ષિક લવાજમ પેટેજ સહિત રૂા. પ-૦-૦ | પરદેશ માટે રૂા. ૬-૦૦. લ છેકયા પ્રકાશન મંદિર પાલીતાણા [ સૈારાષ્ટ્ર . લવાજમ મનીઓર્ડરથીજમે ક| લવું ઠીક છે, કારણ કે વી. પી. થા મે કલવા માં નાહક આડે આના વધુ ખર્ચ આવે છે અને કુલ ૫ાણું ? મેા મળે છે. ને કેટલાક ગ્રાહક બંધુઓ લવાજમ પુરૂ થયે લવાજે મે મે કલતા નવા તેમજ વી. પી નહિ મે કલવા કાર્ડ પણ લખતા નથી અને જયારે વી. || થાય છે ત્યારે પાછું પુસ્ત કરે છે અને નાક ૦-૬-૮ ખેાટે ખર્ચ કાર્યાલયને થ ય છે. આમ ન બને એ માટે કાર્ડથી લખી જણાવવું Page #3 -------------------------------------------------------------------------- ________________ પાપ ભાવનાના પડછાયા........શ્રી. 6 માનવ જીવનની મહત્તા જો કોઇના યોગે હોયતે તે એ કે, “ માનવ સ્વય' વિચાર કરી શકે છે, સારાસારને નિય કરવાનું સામર્થ્ય માનવમાં છે. સાથે સદ્વિચારને અમલમાં મૂકવાની દૃઢતા, સાત્ત્વિકતા તથા અડગતા માનવમાં રહેલી છે. વિચાર કરવાની તાકાત માનવ જીવનની આશિર્વાદ તથા શ્રાપરૂપ બની શકે તેવી શક્તિ છે. માનવ જ્યારે મેહ, સ્વા` કે અજ્ઞાનને આધીન બને છે, ત્યારે તેની વિચાર શક્તિ અનેક પાપે, અન્યાયેા તથા અત્યાચારાની જન્મદાત્રી બને છે. પણ માનવનુ ધારેલ જ્યારે કાંઇજ થતું નથી, તે માનવ શા માટે અશુભ સંકલ્પાઠારા વાતાવરણને ભગાડતા હશે વા૨ે ? સ્વાના કારણે અન્યનું ખરાબ વિચારનાર કે ઇચ્છનાર કદાચ માનતા હશે કે, ‘ મારૂં ધારેલું જરૂર થશે. ’ પણ આ એની ગંભીર ભૂલ છે. સંસારમાં કોઇનું ખરાબ કરવાની તાકાત, એના પોતાના અણુબોદય સિવાય, અન્ય કોઇની નથી. માટેજ માનવસમાજે એટલું Rsમજી લેવુ જોઇએ કે, મારૂ ખરાબ કરવાની શક્તિ કાઇમાં નથી, તેમજ મારૂં સારૂં કરવાનું સામર્થ્ય, મારી શુભભાવના સિવાય અન્ય કોઈના હાથમાં નથી, માટે મારે કાઈનું ખરાબ ચિંતવવુ નહિ કે ખરાબ કરવા માટે પ્રયત્ન પણ ખરેખર નજ કરવા ! આજે જગતની ચોમેર જે અશાંતિ, ઉદ્વેગ, પરિતાપ, દુઃખ-દર્દી ફાટી નીકળ્યાં છે, તેનું ખરૂ કારણ માનવસમાજની પાપભાવના જ કહી શકાય. સ્વા, દ્વેષ, લાભ તથા મસરતા પ્રેરાયેલેા માનવ, કાઇનું સારૂ કરવાની ભાવના હૈયામાં સંધરી શકતા નથી. એને રાત-દિવસ, સર્વનુ' અશુભ કરવાના જ સંકલ્પો જાગે છે. એનું શતર, બુદ્ધિ, શક્તિ આજે આજ એક કામે લાગી ગઇ હોય એમ ઉંડુ વિચારતાં સ્હેજે જણાઈ આવે છે. માનવ સમાજ આજે પોતાનું સુખ, એશ-આરામ, શાંતિ કે સ્વાને માટે દરેકને ભરખવાનેાજ જાણે ધંધા લઇને એકે છે. આમાં ભણેલા શિક્ષિતવ અને અભણવગ તે સરખા છે. તીડ, રોઝ, હરણ, વાંદરા, કુતરા, ઉંદર આદિ માનવેતર સૃષ્ટિના નાશથી માંડી માનવ સૃષ્ટિના પણ નાશ કરવા આજે આ બધાયને રોગચાળા-હડકવા લાગુ પડયા છે, એટલે આ બુદ્ધિમાન ગણાતા માનવ આંધળા બનીને ‘ જીવાને જીવવા ધો' કે ‘ રીતે જીવાડે! ' તે પવિત્રમંત્ર ભૂલી ગયા છે. " પરિણામ આજે આપણી સ્વામે છે. નથી ઋતુ અનુકૂલ, નથી જમીનમાં રસ-કસ, પૃથ્વીના માલ સૂકાતા જાય છે, નદી-નાળાનાં નીર સૂકાઇ જતા થયા છે. દુધ, ઘી કે અન્ન, વસ્ત્ર આદિ બધીએ વસ્તુઓપર જાણે પાપભાવનાના એળા પડતા હોય એમ લાગી રહ્યું છે. આટ-આટલી યેજના, વૈજ્ઞાનિક સાધતે!, લાખ્ખા-કરડાના વ્યય; આ બધું કરવા છતાં દેશપર દુષ્કાળનેા કારમા પંજો પડી રહ્યો છે. માનવના નુર સૂકાતાં જાય છે, ખેડૂત અકળાય છે, મજુર રાણા રૂવે છે. મધ્યમવર્ગને કકળાટ ચાલુ છે, જ્યારે શ્રીમત ગણાતા સમાજ અકળાઇ ઉઠયા છે. સત્તાસ્થાને રહેલાઓને દિન-પતિ નવી મઝા આવીને એમના દિલ-દિમાગને મેચેન કરાવી જાય છે. આ બધી પરિસ્થિતિ આપણી પ-પભાવનાનાજ પડછાયા નથી તો બીજુ શું છે ? ખરેખર વિચાર કરવાની જેને શકિત-સંપત્તિ મળી છે, એ માનવે હંમેશા શુવિચારો, સત્સ પૈાથી હક્યને નિષ્પાપ, પવિત્ર તથા સ્વચ્છ રાખવું જોઇએ, તેજ સ'સારમાં એની શક્તિ આશિર્વાદરૂપ ખતી જાય, આજતા માનવસમાજ એકજ શુભ નિશ્રય આજથી કરી લે કે, અમારે અમારાં સુખ, શાંતિ, સ્વાર્થ કે જીવનની ખાતર ક્રાઇનાં સુખ, શાંતિ, સ્વાથ તથા જીવનની આડે કદિ આવવું નથી, એવે વિચાર સરખા પણુ અમારા હૈયામાં અમે નહિ આવવા દઇએ, જેમ અમારે સુખ જોઇએ છે, તેમ સંસારમાં પ્રત્યેક આત્માને સુખ જોઇએ છે, માટે સહુ કાઇ સુખ મેળવે, એમના સુખને ભાગ નિય બને! જો આજ સસાર આ નિશ્ચયને વધાવી, પેાતાની ભાવના પવિત્ર, શુભ તથા શુધ્ધ રાખે તે સંસારમાં આજે ફરી શાંતિ, સુખ તથા આઆદિ સ્થપાય, એ નિઃશ ંક છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ રંગછા ૮ ણાં.......શ્રી જ્યાં જેટલા પ્રમાણમાં પવિત્રતા રહેલી છે, ત્યાં તેટલા પ્રમાણમાં પ્રભુતા પણ રહેલી છે, માટે હે મનુષ્યે ! પવિત્ર અને ! પવિત્ર અના! પ્રકૃતિના નિયમ તમને ડંકા વગાડીને કહે છે, કે પવિત્ર મા. સચેાગાને આધિન થવામાં નહિ પણ સાગાને આધિન કરવામાંજ ખરી વીરતા રહેલી છે. સ્વભાવ શાન્તિમય ત્યારેજ થઇ શકે છે, કે જ્યારે ક્રોધાદિ કષાયેની મંદતા, મનની સ્થિરતા, અને આત્માની ઉજવળતા હાય છે. થએલી ક્ષણે ક્ષણે સ`સારનું વિસ્મરણ અને આત્મ ઉપયોગની જાગૃતિ રાખા. જેએ બ્રહ્મચર્ય માં શ્રેષ્ઠ છે, તે પતથી પણ મહાન છે, મેાટા છે. મેરી હું અને મારૂં એ મેાહરાયના ગુપ્ત મહામત્રો છે, તેથી આત્મા કમ મળથી છુટા થઈ શકતા નથી, માટે હું અને મારૂ હ્રદયથી દૂર કરવા મથીએ. એ માનવીએ ! તમારી વાણીથી આંબા વાવેા. સદા ફળ નહીં મળે તે છાયા તા મળશેજ, પણ ચાર કે બાવળ ન વાવેા. છાયા ન મળતાં તેના કાંટા તમને અને બીજાને વાગશે આપત્તિના પ્રસંગમાં અને ઉન્નતિના સમયમાં આટલા અક્ષરો યાદ રાખજો કે, આ પણ ચાલ્યુ જશે. દુ:ખ મનુલ્યેાના મહાન ગુરુ છે, તે દ્વારા વિચાર ખીલે છે, સત્ય શોધાય છે, અને દોષ દૂર થાય છે, માટે દુઃખથી ન કટાળતાં દુઃખને સુખનું સાધન સમજો, જ્યાં સ્વા છે, ત્યાં સેવા નથી સ્વાર્થથી કરવામાં આવતાં પરમાર્થાના અને કાર્યો જીવનને ઉગારી શકતાં નથી. કારણ કે સ્વા ત્યાગની ખરી મૂતિ એજ વિશ્વમાં મહાન બને છે. જો તમે પરમાત્માના માર્ગમાં ચઢવાને તૈયાર હા તા આગળ આવે! મહાત્માએ તમને મદ દેવા તૈયાર છે. સ્નેહ એવી ચીજ છે, કે ત્યાં માન, અપમાન, કે મેટા, નાનાની ગણના રહેતી નથી. અવિવેક કે અવિનય તે અખંડ રસના પ્રવાહમાં લીન થઈ જાય છે. વ્રત, શ્રુત, વિદ્યા, વિનય, ચારિત્ર, અને જ્ઞાનાદિ ઉત્તમ ગુણાનુ' ખીજ સત સેવા છે. સાંજ–સવાર બે વખત પેાતાના વનની સમાલેચના કરી જવી કે મારી ક્રૂરજ બરાબર ખજાવું છું ? ચેાગ્યતા કેળવવા પ્રયત્ન કેટલે ? દ્વેષ રાખનાર તરફ પ્રેમાળુ વિચારા મેકલેા તેથી તેના દ્વેષ સામ રહિત થશે, કારણ, દ્વેષ કરતા પ્રેમ વધારે મળવાન છે, માટે દ્વેષના જય પ્રેમ વડેજ થવા જોઇએ. નમ્રતા, અંતઃકરણની પવિત્રતા, સચ્ચારિત્ર અને સેવાભાવ આ ચારથી કા-સિધ્ધ થાય છે, વિશ્વમાં કાઈ પણ સારા કે ખાટા બનાવ આપણા માટે અને છે, તે એવા નથી હેતે કે, તેનું કારણ આપણે તે ન હેાઇએ. જે ખાધ પુસ્તકામાંથી નથી મળતા, તે મેધ આ દુનિયામાંથી મળી શકે છે, માટે સદ્ગુણી બનવાની ઈચ્છાવાળા મનુષ્યએ આ દુનિયાને ગુરૂ બનાવી તેમાંથી સદ્દગુણા શેાધતા જ રહેવું, જેથી જરૂર સદ્ગુણી થવાશે. કીતિ તેા મનુષ્યના સદાચારના પડછાયા છે, તે સત્કર્મની પાછળ પોતાની મેળે જ આવે છે, કીતિ ખાટવા કરાતાં સત્કાર્યો વ્યર્થ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫ રિ વ તે ન............ શ્રી અમૃતલાલ છ. શાહ [ ગતાંકથી આગળ] બીજે દિવસે શાંતિલાલ શેઠે અશોક અને શ્રેણીકને શેઠના જવાબથી સરલાબહેનને જરાયે આય તેમની પાસે બોલાવી, વેપાર ધંધાની લગામ તેમના થયું નહિં. પરંતુ હવે આ તંગપરિસ્થિતિને અંત લાવહાથમાં સોંપી. વેપારી જીવનમાંથી નિવૃત્ત થવાની વાનો આજે તેમણે મક્કમ નિર્ણય કર્યો હતો, અને પિતાની ઈચ્છા પ્રદર્શિત કરી, અને સંસારમાં રહીને તેથી તેમણે શેઠને કહ્યું...” નહિ...? તે પછી પરણીને સાધુના જેવું જીવન જીવવાની શરૂઆત કરી. આ ઘરસંસાર માં શા માટે ? દીક્ષા લઈ લેવી શાંતિલાલશેઠના વિચારો અને વર્તનમાં થયેલા આ હતીને ?” ઓચીંતા પરિવર્તનથી સરલાબહેન અવાફ બની ગયાં સરલાબહેનના આજના વર્તનની શેઠે ધારણું રાખી હતાં, એમની શાંતિ અને ધીરજ હવે પરાકાષ્ટાએ પહોંચ્યાં હતી, અને તેથી તેમણે પણ આજની પરિસ્થિતિને હતાં. શેઠે ગ્રહણ કરેલા માર્ગમાંથી તેમને પાછા વળવા પહોંચી વળવાની તૈયારી કરી હતી અને સરલાબહેનને માટે પોતે સમર્થ છે કે કેમ ? અથવા સમજાવટથી જવાબ આપતાં તેમણે કહ્યું -- ધીમે ધીમે વૈરાગ્યના પંથે વાળવાની તેમની ઇચ્છા સફળ આજે મને એમ લાગે છે. કે દીક્ષા લીધી હતી થશે કે નહી ? તેના વિચારમાત્રથી સરલાબહેન મનમાં તે સારૂ હતું. પરંતુ મારા ભોગકર્મે મને સંસારમાં ફરી .. તપી જતાં, પરંતુ પાછાં ગમ ખાઈ જતાં. એકંદરે આ નાંખે. હવે આત્મા જાગૃત છે. માટે રાજીખુશીથી તું ભારેલા અગ્નિ જેવી શાંતિએ શેઠના ઘરમાં ગંભીર કહેતી હોય, તારો હક્કને તને સોપી આજેજ આ વાતાવરણ ઉભું કર્યું હતું. - ઘર છોડીને બહાર નીકળી જવા હું તૈયાર છું.....” પ્રતિક્રમણ, સામાયિક, જિનેશ્વરની સેવા-પૂજા, શેઠના શાંતિભર્યા જવાબથી સલાબહેનની આંખે વ્યાખ્યાનમાં નિયમિત હાજરી, નવરાશના સમયે મહાન તપસ્વીઓનાં જીવન ચરિત્રનું વાંચન, અને કાઉસગ્ગ ભીની થઈ અને તેઓ બોલ્યાં–“ધન, દોલત, મોટર લઈ ધ્યાનમગ્ન રહેવું એ શાંતિલાલ શેઠને હવે પછી કે બંગલાની ભૂખી નથી, આ ઘર તમારૂં છે, અશોક અને ઐણિક પણ તમારા પુત્રો છે, અને હું પણ રોજનો ક્રમ બન્યો હતો, અને આમ શેઠના સાધુમય તમારીજ છું અને તમે અમારા માટે સર્વસ્વ છો...” જીવનથી સરલાબહેનનું જીવન શુષ્ક અને નીરસ બનતું જતું હતું. આ સંસારમાં મારું કોઈ નથી, અને હું પણ અને આમ દિવસે વીતતા જતા હતા. કોઈને નથી, વખત આવશે ત્યારે તમે જ મને બાંધીને એક દિવસ શેઠ મહાન ત્યાગી સ્થૂલભદ્રજીનું જીવન બહાર કાઢશો...” ચરિત્ર વાંચી રહ્યા હતા, અને તેમનાં પત્ની સરલાબહેન “એટલે...!” સરલાબહેને પૂછયું. બાજુના ઓરડામાં આંસુ સારી રહ્યાં હતાં. રાતના દશ “પુણ્યરૂપી પ્રકાશનું એકજ કીરણું તમારી આજ્ઞાવાગ્યાનો સમય હતે. થોડીવાર પછી સરલાબ્લેન રડતાં નતા રૂપી અંધકારને ભેદશે ત્યારે તને એને જવાબ બંધ થયાં અને તેમના ઓરડામાંથી બહાર નીકળી, મળી રહેશે. વરિત ગતિએ તેમના પતિના ઓરડામાં ગયાં, શેઠ સરલાબહેન સમજી ગયાં કે તેમના સ્વામીને વૈરાગ્યના વાંચનમાં મગ્ન હતા. સલાબહેન, એકી નજરે તેમના પંથ પરથી પાછા વળવા હવે અશક્ય છે, તેથી પતિને નીરખી રહ્યાં હતાં. શું કહેવું ? તેની ઘડીભર તેમના વિચારે પરિવર્તન પામ્યા, સાચા સાથીદાર તે તેમને સુઝ પડી નહિ. પરંતુ તે પછી તરતજ તરીકે, તેમના પતિના આત્માને અજવાળવા માટે, તેમને ક્રોધ પૂર્વલિત થયો, અને શેઠના હાથમાંનું સહકાર આપવાનો તેમણે નિર્ણય કર્યો. સ્થૂલભદ્રના પુસ્તક આંચકી લઈ તેમણે પુછયું “તમારા જીવનમાં જીવન ચરિત્રનું પુસ્તક શેઠના હાથમાં પાછું સેપ્યું આનાથી વધારે વહાલું કઈ છે કે નહિ ?” નહિ... અને સજળ નયને તેમના ઘેલછાભર્યા વર્તનની સરલાશેઠે શાંતિથી જવાબ આપે. હેને તેમના પતિ સમક્ષ ક્ષમા યાચી. એટલામાં Page #6 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : પરિયન; સામેના બંગલામાંથી કારમા ફનને અવાજ આવ્યો. વ્હેલી સવારના કેટલાક ડાઘુએ કોઇ યુવાનના મૃતદેહને નનામીમાં બાંધીને બંગલાની બહાર કાઢતા હતા. આ કરૂણુ ઘટનાના સમાચાર અશાક અને કોણિકે તેમના માતાપિતાને આપ્યા અને ખબર પડી કે, એ બંગ લાની વિધવા માલીકના એકનાએક ૨૦ વર્ષના યુવાન પુત્રનુ' અકસ્માતથી અવસાન થયુ` હતુ`. શાંતિલાલશે અને તેમનાં પત્ની તેમના મકાનની ગેલેરીમાં ઉભાં રહી મૃત્યુ પામેલા યુવાનની વિધવા માતાના હૈયાફાટ રૂદન, અને સ્વજનાના કારમા વિલાપ સજળ આંખે જોઈ રહ્યા હતાં અને શેઠ સ્વયં બબડતા હતા......'' હજુપણુ સમજીને ધરની બહાર નીકળે, નહિતર જેને તમે તમારાં સમજો છે, તેએજ તમને બાંધીને બહાર કાઢશે...... '' અને સરલાબ્ડેને તેમના એ હાથા વડે, તેમના કાન દખાવી દીધા, અને દોડતાં– દોડતાં તેમના ઓરડામાં જઇ, પલંગ પર સૂઇ ગયાં. થોડા વિસા પછી, શાંતિલાલશેકે, તેમની પત્ની સમક્ષ, ધરને! ત્યાગ કરી, પાલીતાણા જવાની ઇચ્છા પ્રગટ કરી. સરલાબ્ડેને સાથે આવવાનુ કહ્યું, પરંતુ શેઠે જવાબ આપ્યા, કે મારા માગ કાંટાથી ભરેલા છે—ત્યાં કાઈનું કામ નથી. પરંતુ સરલાબ્ડેને કહ્યું“ એ કાંટા મારા માટે પુલની શય્યા બની રહેશે, તમારા આત્માને અજવાળવા માટે, તમારા વનના પડછાયા બનીને પ્રયત્નશીલ રહીશ...” તેમની પત્નીના જવાબથી શેઠની આંખમાં હર્ષોંના આસું આવી ગયાં, અને તેમના મુખમાંથી ઉગારી સરી પડયા...” ધન્ય છે... !” પત્રવ્યવહાર કરી : બીજે દિવસે શાંતિલાલશેઠને લઈને સરલામ્હન પાલીતાણા ગયાં......અને ત્યાં જઇ શ્રી સિદ્ધક્ષેત્રની પવિત્ર છાયામાં શેઠે કઠીન તપશ્ચર્યાની શરૂઆત કરી, સરલાબ્વેનની પણ ધર્મપ્રત્યેની ભાવના હવે દૃઢ બની હતી અને શેઠ-શેઠાણી બંનેએ આત્માના કલ્યાણ માટે ક વ્યના પંથે ડગ માંડયા. જૈન ધાર્મિક અભ્યાસની ઉત્તમ સગવડ ++++ જૈન વિદ્યાર્થીને વગર ફી' એ પણ ખાનપાનની ઉત્તમ સગવડ સાથે દાખલ કરાય છે. : મ’શ્રી : શ્રી વર્ધમાન જૈન તત્ત્વ પ્રચારક વિદ્યાલય શિવગજ પા. એરપુરા, ( રાજસ્થાન ) Page #7 -------------------------------------------------------------------------- ________________ રા મ વ ન વા સ....... પ્રવેશ ૧ લા (ઈક્ષ્વાકુવંશના મહારાજા દશરથે રાજધાની અને યેાધ્યા નગરીમાં ધમ મહાત્સવ માંડયા છે, નગરીનાં જિનમદિરામાં સ્નાત્રમહાત્સવ ઉજવાઇ રહ્યો છે, શાંતિસ્નાત્રનું પવિત્ર જળ મહારાજાએ અંતઃપુરમાં રાણીઓને પહેાંચાડવા માટે સેવકોને મોકલ્યા છે, અન્ય રાણીઓને સ્નાત્રજલ પહોંચી જાય છે પણ પટ્ટરાણી કૌશલ્યાદેવીને હજી સ્નાત્રજલ પહેાંચ્યું” નથી.) કૌશલ્યા(મનમાં) ખરેખર સ્વામીનાથ મને ભૂલી ગયા લાગે છે! અંતપુરમાં દરેકને સ્નાત્રજલ મળ્યુ છે, મને હજી કેમ નથી મળ્યું? જ્યાં આપણા ભાગ્ય નબળાં હોય ત્યાં કાઇના શુ દોષ ? (એટલામાં પ્રિયવદાદાસી ત્યાં આવે છે) આ પ્રિયવા-બા આજે આપ આમ ઉદાસીન કેમ છે ? આપના મુખ પર શાકની છાયા કેમ જણાય છે ? કૌશલ્યા-હેન ! શુ કહેવુ, કોને કહેવું? સ’સારમાં મારા જેવું નિર્ભાગી કાણુ છે? જો તે ? રાજકુલમાં દરેકે દરેક આજે કા આનંદ માણે છે, જ્યારે હું કેવી હીનભાગ્ય છું કે, પ્રભુનું સ્નાત્રજલ પણ મારા ભાગ્યમાં નહિ. પ્રિયવ દાના, આવુ ન લે!! સમગ્ર સંસારમાં આપના જેવી પુછ્યા આજ કાને મળી છે ? શ્રી રામચ દ્રજી જેવા પુત્રરત્નના આપ જનેતા છેા, એ આપના જેવા માટે ઓછા ગૌરવની વસ્તુ નથી ? મહારાજાએ આપના માટે સ્નાત્રજલ અવશ્ય મેાકલાવ્યુ હાવું જોઇએ, હું જતે આ વિષે મહારાજાને ખબર આપું છુ, આપ આતે અ ંગે રહેજ પણ ખેદ ન કરે ? (પ્રિયવંદા ત્યાંથી નીકળે છે, ચેડીવારમાં દશરથ મહારાજા ત્યાં આવે છે, ચિંતાગ્રસ્ત કૌશલ્યાને જોઇને પૂ. પંન્યાસ શ્રી કનકવિજયજી ગણિવર, મળ્યું છે, મારાં ભાગ્ય એટલાં માળાં કે આપ સ્વા મીનાથની કૃપા મારા પર ઓછી થઈ છે. ખીન્ન થાય છે. #શરથ-શું હજી સુધી સ્નાત્રનુ` મગળજળ અહિં` આબુ' નથી કે ? આમ કેમ બન્યુ... ? સહુથી પહેલાં અહિ' મોકલવા માટે કંચુકીને રવાના કર્યાં છે, હજી તે આવ્યા કેમ નથી ? કૌશલ્યા-સ્વામી ! એમાં મારા પુણ્યની ખામી છે, જ્યારે અ'તપુરમાં દરેક રાણીઓને સ્નાત્રજલ દશરથ–(કાંઇક અધીરતાથી) આમાં એવુ કાંઇજ નથી, તમારા જેવા સમજી-વિચારશીલ શ્રીરત્નને આવા વિકલ્પે ન છાજે તમારા માટે પહેલાંજ માણુસને મેકલ્યા છે, હુ' હમણુાંજ તપાસ કરાવુ છુ, કે, આમ શાથી બનવા પામ્યું? (એટલામાં વૃદ્ધ કંચુકી હાથમાં રત્નજડિત સુવણુ - પાત્રમાં સ્નાત્રજલ લઈ ત્યાં હાજર થાય છે) દેશથ-કેમ આટલું. બધું મોડું થયું ? તને સહુ પહેલાં અહિં આવવા માટે માન્યેા હતા અને હવે આવે છે? કંચુકી–(થડકતે દલે, ક ંપતે સ્વરે) મહારાજા ! આમાં મારે દોષ નથી. આ મારી કાયાનીરહામે નજર કરે ! શું કરૂં ? શરીર હવે કામ આપતુ' નથી, હું લાચાર છું, પહેલા જેવું હવે મારાથી ધાર્યું કાર્યો થતુ નથી. (મહારાજા દશરથની દષ્ટિ વૃધ્ધ કચુકી પર પડે છે, શરીર ધેાળી પૂણી જેવુ નિસ્તેજ, અંગેઅંગમાં કરચાળીઓ પડેલી કાયા નમી પડેલી, આંખમાંથી પાણી વહી રહ્યું છે, ભમ્મર પરના ધેાળા વાળ આંખને ઢાંકી રહ્યા છે. નાક-મા'માંથી લાળ પડ્યા કરે છે. કાયા કંપી રહી છે, પગ ચરથર ધ્રૂજી રહ્યા છે. કંચુકીના જરાથી જરિત દેહને જોઇ દશરથ મહારાજા ક્ષણભર વિચારમગ્ન બની જાય છે) દશરથ-અહે ! ખરેખર શરીરની આ દશા ? વૃધ્ધાવસ્થામાં આવતાં શરીર કેટ-કેટલું ધ્યાજનક બની જાય છે ! ખરેખર કાચી માટીના વાસણ જેવી ઘડિકમાં નાશ પામી જાય તે સ્થિતિની છે, અરે શરીરની ખાતર પ્રાણીઓ જીવનમાં કેટ-કેટલાં પાડે આચરે છે, એ શરીરની છેવટે આજ સ્થિતિ ને ? તે! હવે આ શરીર કામ આપે છે ત્યાં સુધી ભારે આત્મઢિત સાધી લેવુ જોઇએ. કૈશવ્યાસ્વામીનાથ ! આપ આ બધા વિચાર શા માટે કરે છે ! આપને આત્મહિત સાધવુ હોય તો ખુશીથી આપ સાધી શક઼ા છે, પણ હજી એ માટે ઉતાવળા થવાનુ નથી, અવસરે આપ આ કલ્યાણના માગે પ્રયાણ કરજો ! Page #8 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨ : રામ વનવાસ; દશરથ-પ્રિયે ! આત્મકલ્યાણના સમયને હવે કેકેચી-સ્વામીનાથ ! અમને મૂકીને આ૫ આમ કશીજ વાર નથી, આ શરીરને વિશ્વાસ છે હાઇ ચાલ્યા જશો, તે આ સંસારમાં અમારો આધાર શકે? સમુદ્રના તરંગ જેવા ચંચળ શરીરધારા શ્રી કોણ? આપની પાછળ ભરત પણ પિતાના પગલે જિનેશ્વર ભગવંતના સંયમમાર્ગની આરાધના કરી ચાલવા ઉસુક બન્યો છેહવે અમારા માટે સંસાર લેવી એજ હવે મારા માટે ઉચિત છે, રામને અયે- એ ખરેખર સ્મશાન જેવોજ થઈ જશે. ધ્યાના રાજસિંહાસન પર અભિષેક કરી, સંસાર ત્યાગ વક કરી, સંસાર ત્યાગ દશરથ મહારાજા-તમારે આ વિચાર કર દારથ મહારા કરવાને હવે હું તૈયાર થઈશ, તમારા જેવાએ મને વાન હોય નહિ. રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુદ્ઘ મારા માર્ગમાં સહાયક બનવું જોઈએ, આ સિવાય જેવા સવિનીત પુત્રો તમારા પડ્યા બોલને ઝીલી લેવા તમારા તરફથી અન્ય કઈ અપેક્ષા હું રાખી શકું ? સદા સજ્જ છે, તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કૌશલ્યા- જેવી આપ સ્વામીનાથની ઈછા. કરવા જેવું નથી, આત્મહિતના માર્ગમાં તમારે સહાય કરવી જોઈએ જે નિવિદને હું મારું આત્મકલ્યાણ પ્રવેશ ૨ જે. સાધી શકું. રામચંદ્ર-પિતાજી ! જ્યારે આપની ભાવના (દશરથ મહારાજાનું મન સંસાર પરથી વિરક્ત સંસારને ત્યજી સંયમમાર્ગને સ્વીકાર કરવાને પ્રબલબન્યું છે. શરીરની ક્ષણભંગુરતા નજરે જોયા બાદ પણે જાગી છે, તે અમે આપના માર્ગનું કલ્યાણ શ્રી પરમેશ્વરી પ્રવજ્યા સ્વીકારવાને તેઓ ઉત્સુક ઈચ્છી રહ્યા છીએ, આપની ચરણરજસમા મને આપ બન્યા છે, આ કારણે શ્રી રામચંદ્રજીના શિર પર અયોધ્યાને રાજમુકુટ મૂકવાને તેઓ ઈડ છે, રાજ જે કાંઈ આદેશ હેય તે કૃપા કરી ફરમાવશો. કુલ તથા અધિકારી મંડળને બોલાવી મહારાજા મહારાજા-પ્રિય રામ ! સંસારના ભોગ એ પરિ. પિતાની ભાવના વ્યક્ત કરે છે. ) ણામે રોગરૂપ છે, એમ સમજીને આપણા પૂર્વજો યૌવનવયે સંસાર ત્યજી વિરક્ત બની સંયમના પંથે દશરથ-મારૂં મન સંસાર પરથી હવે ઉઠી ગયું છે, હકુવંશ મારા પૂર્વજો માથા પર ધેળા પ્રયાણ કરતા હતા, મારા પિતા અરણ્ય મહા રાજાએ બાલ્યાવયના મારા વડિલબંધુ અનંતરથની વાળ દેખાય તે પહેલાં સંસાર ત્યજી સંયમને સ્વી. સાથે દીક્ષા ગ્રહણ કરી હતી, હું અત્યાર સુધી સંસાકારતા, હું તે હજુ સુધી સંસારમાં પડી રહ્યો છું. રમાં મેહવશ બની રહ્યો. હવે પ્રભુના કલ્યાણકર ત્યાગમારી ભાવના હવે જલદી સંયમ સ્વીકારવાની છે, ધર્મને સ્વીકારવા માટે આત્મા ઉકંઠિત થયો છે, માટે રામને અધ્યાના સિંહાસન પર બેસાડી હું, અયોધ્યાના સમગ્ર રાજ્યભાર આજથી હું તને તેં દીક્ષા લેવા ઈચ્છું છું. છું, થોડા દિવસોમાં રાજ્યમંત્રીઓ તને રાજ્યાભિષેકનું મંત્રીમંડળ-સ્વામીનાથ ! આપ જ્યારે સંયમ તિલક કરશે, ધર્મના પાલનપૂર્વક રાજ્યને તું સાચસ્વીકારવા ઉત્સુક બન્યા છે, તે આપને કલ્યાણકર વ! તારી માતાઓની સાથે ખૂબજ સદભાવપૂર્વક માર્ગમાં સહાયક થવા અમે આપની આજ્ઞાને શિરે- વજે! તારા ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘને સન્માનધાર્યા કરીએ છીએ. ખરેખર યુવરાજ રામચંદ્ર પૂર્વક રાખજે! સહુના પ્રત્યે વિનય, વિવેક તથા આપના સ્થાનને દરેક રીતે શોભાવશે. ઔચિત્ય જાળવીને રહેજે! તારા જેવા વિવેકશીલ ભરત-પિતાજી! આપ જ્યારે સંસાર ત્યજી પુત્રને આથી વધારે અન્ય કશું કહેવા જેવું નથી, ત્યાગના પંથે વિચરવાની અભિલાષા રાખો છો, તે તું સમજુ છો માટે તારા પ્રત્યેના સ્નેહવાત્સલ્ય તથા હું આપની પાછળ આપના માર્ગે આવવાને ઇચ્છું છું. પ્રેમથી આ કહેવાય છે. આપના વિના આ સંસાર મારે માટે શૂન્ય જેવા રામચંદ્ર-(ગદ્ગદ્ સ્વરે) પિતાજી ! આપના છે, આપના વિના આ સંસારમાં મારું કોણ? જેવા શિરછત્રની સેવાવિહેણું રાજપાટ એ મારે મના Page #9 -------------------------------------------------------------------------- ________________ કલયાણ મે ૧૯૫૨ : ૧૨૩ : તે ભારરૂપ છે, આપની સેવામાં રહીને જંગલમાં લક્ષ્મણભાઈ ભરત! માતા કે કયીને તારા રહેવાનું હોય છે એ મારે માટે રાજમહેલ જેવું છે. જવાથી ખૂબજ આઘાત લાગશે એને તને ખ્યાલ આપને આત્મા જ્યારે સંસારથી વિરક્ત બને છે. છે ને ? તારા જેવા સુવિનીત પુત્રે માતાજીની લાગણી તે હવે સંસારમાં આપને રાખવાનો આગ્રહ અમે સમજવી જોઈએ, માતાજીની અનુજ્ઞા મેળવી એમની , ન જ કરી શકીએ, આપની શિક્ષા અમારા હિતને પ્રસન્નતા જળવાઈ રહે તેમ કરવું જોઈએ, પૂજય માટે છે, તે અમે સદભાવપૂર્વક શિરોધાર્ય કરીએ પિતાજીનું મન સંસાર પરથી ઉઠી ગયું છે. એમને છીએ. આત્મા આજે સંયમ સ્વીકારવા તલપાપડ બને છે, ભરત-પિતાજી! આપની સાથેજ સંચમમાગ એમનું હૃદય વા જેવું દૃઢ છે, એઓ કઈ રીતે સ્વીકારવાને મારું મન તલપાપડ છે. આપના વિના રોકાઈ શકે તેમ નથી. પિતાજીના જવાથી અમારા સંસારમાં હું નહિ રહી શકું, સંસાર જ્યારે આપને પર જે ભાર તૂટી પડશે, તેને એ છે કરવા તું અમારી ભયરૂ૫ લાગે છે, તે એ ભયરૂપ સંસારમાં મને સાથે રહે એવી અમારી ઇચ્છા છે. તારા વિરહથી નિરાધાર મૂકીને આ૫ કેમ ચાલ્યા જાવ છો. અમને કેટ કેટલો આધાત લાગશે. એને તારે વિચાર કરે જોઈએ. મહારાજા-પ્રિય ભરત ! આમ આગ્રહ ન કરીએ. (વિશેષ ભાગ આગામી અંકે, . તારી માતાને તારા વિના બધું અકારું લાગશે, મારી ગેરહાજરીમાં માતાની સેવામાં રહેવાની તારી ફરજ છે, માટે આ વિષે હવે બહુ આગ્રહ ન કરવો ? जिनमदिराके उपयोगी રામચંદ્ર-ભાઈ ભરત ! પિતાજી જે કાંઈ કહે છે તે બરાબર છે, માતા કૈકેયીને તારા જવાથી કેટલો થો તથ, હાથી, દવલા, જાફી, grટ્ટ, આધાત લાગે એ તને ખબર છે ? સંયમના માર્ગે न भंडार पेटी, शास्त्रोक्त पदति अनुसार तीन प्रतिमाजी स्थापन करनेका सिंहासन, लकજવાની તારી ભાવના ખરેખર અત્યુત્તમ છે. પિતાજીના પગલે-પગલે એમની સેવા કરવા તું જાય, એમાં ના डेका कातरकाम बनाके उसके पर सोने-चांदी के કહેવી એ અમારે માટે શરમરૂપ છે, પણ માતાજીને પત () રાવજે. કેટ-કેટલું દુ:ખ થશે, તે તારી સમજ બહાર ઓછું વંત્રી જીજ કર તંત્રપાત સિછે? એક બાજુ પિતાજી જાય. અને એક બાજુ તું મને જ રિવર વનાવજે. ગ્રી ગરા ચાલ્યો જાય, આ સ્થિતિમાં માતાજીને માટે અને ૩ ચણ રે અમારા માટે તારો વિયોગ અસહ્ય બનશે ! ર સુકાન રે મ જામ ભરત-વડિલબંધુ ! આપના જેવા સુવિનીત પુત્ર વના મેલ સાતે છે. બેઠા છે, ત્યાં મારા માતા કૈકેયીને હેજ પણ ઓછું આવવાનું હોયજ શાનું ? મારા કરતાં માતાજીની શ્રી યા મી. * સેવા આપ ખૂબજ સદ્દભાવ, સ્નેહ તથા સમર્પિતપણે मिस्त्री ब्रिजलाल रामनाथ કરે છે, એટલે માતા કેકેયીને આઘાત લાગવાનું કાંઈ કારણ નથી, પિતાજીના માર્ગે જવાની આપ मुा. पालीताणा [साराष्ट्र મને સંમતિ આપ ! આપ જેવા બંધને ત્યજીને . –મીંટને ગરર દે જેવા મન ના પાડે છે, પણ બીજી બા જા પિતાજી તો હર્ષ - પૂઠે સંયમના કલ્યાણકર માર્ગે જવા હૃદય અતિ મા તે હૈ. આતુર બન્યું છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ટંકશાળી વચનામૃતા પાપી કરતાં પાપના પ્રચારક વધુ ભયંકર છે. પાપી પેાતાના આત્માને ડુબાડે છે, જ્યારે પાપના પ્રચારક અનેક આત્માએને દુર્ગતિના કુપમાં પટકે છે ! મૂર્તિને તાડનારા કરતાં મૂર્તિ પ્રત્યેની ભાવનાને તાડનારા વધુ ભયંકર છે. પાપના સ્થાનામાં કાઈને વૈરાગ્ય થતા હાય તે તેમાં ભવિતવ્યતા, અને સમ્યગ્ જ્ઞાનજ કારણ છે, પરન્તુ પાપનાં સ્થાન તે એકાંતે ત્યાજ્યજ છે. નાથવાળા બળદ કહેવાય છે, અને નાથ વિનાના સાંઢ કહેવાય છે, નાયક વિનાનુ ટાળુ પણ સાંઢ જેવું છે. કોઈ પણ ગચ્છ, પક્ષ, કે વાડાના અમાને મેહ નથી, ખ ધન નથી, એમ ખેલનારાએ પણ એક જાતના વાડામાં પુરાયેલાજ છે. ધર્મી દુનિયાને નુકશાન પહોંચડનારી ચીજ છે, એમ ખેલનારા અને લખનારા કેવળ મિથ્યાત્વરૂપ સન્નિપાતમાં ઘેરાયેલા ભયંકર દર્દીઓ છે. જે જમાનામાં સ્વચ્છન્નતા અને શિથીલતાને પ્રચારનારાં સાધના વધુ હોય તે જમાનામાં ધર્માંના નિયમેાને ખૂબ મજબુત બનાવવાની જરૂર છે. જીના જુના ઇતિહાસની શેાધખાળ કરનારાઓએ, હું કયાં હતા ? અને કયાં આવ્યા ? એ પેાતાના ઇતિહાસ પણ જાણવાની જરૂર છે. કોઈ ચીજની અછતના અને ગરજાળુ ઘરાકની ગરજના લાભ ઉઠાવી તે વસ્તુના મેાં માંગ્યા દામ લેવા એ પણ એક જાતની અનીતિજ છે. નટ ભવન,આરિસા ભવન, અને હસ્તિસ્કન્ધ આરાહણ', એ મેાક્ષ માર્ગનાં સાધના પૂ. પંન્યાસ શ્રી પ્રવીણવિજયજી ગણિવર નથી, પણ તેનાં સાધના સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રજ છે. મુનિના નામને અને વેષના મેહ રાખ નારાએ તેને અનુકૂળ ચારિત્ર પાલનને પણ મેહ રાખવા જરૂરી છે. પર પંચાતની પટલાઈ કરવામાં આજ સુધી આત્માએ ઘણું ગુમાવ્યુ, હવે તે પોતાના આત્માની પંચાત કરવામાં મળેલી સુંદર તકના ઉપયાગ કરવા, એજ ડહાપણ ભરેલુ છે. રામરાજ્યની સ્થાપના કરવાની ભાવનાવાલાએ લાખ્ખા વર્ષો પહેલાંની સંસ્કૃતિને અપનાવવી પડશે અને આજની સસ્કૃતિને ભગાડવી પડશે. ચૌદ વર્ષની છેકરી કાઇ કેલેજીયનના પ્રેમપાસમાં પડી ભાગી જવાનું સમજી શકે પણ તેજ ઉમ્મરની છેાકરી દીક્ષા લેવા તૈયાર થાય તેા તે પેાતાના હિતને સમજી શકતી નથી, એવા ન્યાય તેાલનારા ભેજા માટે હિન્દુસ્તાને મગરૂર બનવાની જરૂર છે. આલાકથી પરલેાકમાં અને પરલેાકમાંથી આલાકમાં પરિભ્રમણ કરી રહેલા લેાકની તે પરિભ્રમણ બંધ કરવા માટેના ઉપાયે ખતલાવનારાજ સાચી લાકસેવા બજાવી રહ્યા છે. તમારૂં અને તમારા બાળકનું ભાગ્યક કેવું છે, જાણવા માટે મંગાવેા: જૈન (જ્યાતિષ) નક્ષત્ર શાસ્ત્ર કીંમત એ ભાગના ખાર આના. પેલ્ટેજ અલગ. પ્રેમચંદ મ. મહેતા C/o. જશવંતલાલ એન્ડ કુાં, ૭૧૬/૩ સાકરબજાર અમદાવાદ. Page #11 -------------------------------------------------------------------------- ________________ સાચા બ્રાહ્મણ પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદવિજયજી મહારાજ કેટલીક વેળા માણસ પોતાની નીતિ માટે વધુ પડતું મહત્ત્વ આપી. નિરક ધડ ધરાવે છે, પણ વણુ કરતાં સત્કર્મીને પણ મહત્ત્વ છે, એ ભુલવુ જોતું નથી આ હકીત અહિં રજૂ થઈ છે. લેખક મુનિશ્રી અવાર-નવાર કલ્યાણ' માટે લેખા માલ્યા કરે છે. સાહિત્ય પ્રત્યે તેમને રસ છે. આ રીતે નવા-નવા વિષયેા પર તેએ લખતા રહે તેમ આપણે ઇચ્છીએ. વાણારસી નગરીમાં વિદ્વાન, યજ્ઞ આદિ કર્મોને કરનારા એ બ્રાહ્મણ ભાઇએ વસતા હતા. મેટાનુ નામ વિજયદ્રેષ અને નાનાનું નામ જયધેાષ, બન્નેમાં પરસ્પર અત્યંત પ્રીતિ હતી. એક વખતે જયદ્યેષ ગંગા નદીમાં સ્નાન કરી, કીનારે આવી, પોતાનું નિત્યકર્માદિ કરે છે, ત્યાં એક ભયંકર સર્પ રાકડામાંથી નીકળતે જોયા, તે સર્પે થેડે દૂર જ એક દેડાને પકડયા, દેડકે ભયમાં આવી પડેલેા હેાવાથી ચીંચીં . અવાજ કરવા લાગ્યા. સપ` તેને ખાવા માટે પ્રવૃત્ત થયા, એટલામાં એક જંગલી ખીલાડાએ ત્રાપ મારી સતે મારી નાખ્યા. આ દૃશ્ય જોવામાં આવ્યુ આ ઉપર સૌંસાર સ્વરૂપ વિચાર કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે। અને વિચારવા લાગ્યા કે, અહે દુનિ યામાં જીવિત કેટલુ` ક્ષણભંગુર છે.' આ સર્પ જે દેડકાને ખાવા માટે આવ્યા હતા પણ પોતેજ ભક્ષણ થઇ ગયા. સત્ય છે કે, મમારમાં જે બળવાન છે, તે નિળને ઘાત કરે છે, તેથી પણ બળવાન કાળ છે, કે જે સર્વ જીવાને ભક્ષ્ય કરી લે છે. કોઇને મોડે કે કાઇને વહેલા. ધર્મજ અનેક સમારમાં જો કોઇ શરણભૂત હોય તે છે. અહિંસાદિ લક્ષણવાળા ધમ, પ્રાણીને પ્રકારના દુ:ખે:માંથી મૂકાવી સંસારમાં પણ સુખ અને શાંતિ આપીને યાવત્ મેક્ષનગરમાં પહાંચાડે છે, આથી મારે પણ તેવા ધર્મનું શરણ કરી સ દુઃખથી મુકત બનવું, આવેા વિચાર કરી જૈન મુનિની પાસે જઈ ધર્મ' સાંભળી દીક્ષા અંગીકાર કરી, પાંચ મહાવ્રતનુ સુંદર રીતે પાલન કરવા લાગ્યા. સંયમ, સ્વાધ્યાય આદિમાં તે મુનિવરે લીન થઇ યોગ્ય જીવને ધર્માંમાČમાં સ્થાપન કરતા, ગામેાગામ વિચરવા લાગ્યા. તપ, આ બાજુ વિજયઘેષ બ્રાહ્મણ, પેાતાના ભાઈને લાંખે। વખત થયા છતાં પાછા આવેલા જાણ્યા નહિ, એટલે તપાસ કરાવી, પણ કોઇ જાતના સમાચાર પ્રાપ્ત થયા નહિ, આથી વિચાર કરવા લાગ્યા, કે નકકી પાણીમાં ડૂબી ગયા હશે. હવે ભાઈના મેલાપ કયારે થશે, ત્યાદિ વિલાપ કરતા અત્યંત શેક પામ્યા, અને શાસ્ત્રવિધિ મુજબ સધળી ઔદૈહિક ક્રિયા કરી. આ વાતને ચાર વર્ષ પસાર થઇ ગયા બાદ તેણે એક માટે યજ્ઞ મંડાવ્યેા. જેમાં દેશદેશના અનેક વિદ્વાન પ`ડિતને આમંત્રણથી ખેાલાવ્યા, અને મહા આડ ંબરપૂર્ણાંક યજ્ઞ શરૂ થયા. વિચરતા–વિચરતા જયદ્યોષ મહામુનિ યજ્ઞ ચાલી રહ્યો છે, તે ટામે તેજ વાણારસી નગરીમાં આવ્યા. તે વખતે માસાપવાસી હતા. પાણા દિવસે યન કરાવતા પોતાના ભાઇ વિજયધોષના પ્રતિષેધ માટે ફરતા-ફરતા તે યજ્ઞ મંડપમાં આવી ભિક્ષા માટે માંગણી કરી. ત્યાં તેમણે કઇ એળખી શકયુ નહિ. એટલે સામાન્ય રીતે જૈનધમના દૂષી એવા વિજયઘેષ આદિ બ્રાહ્મણાએ અપમાનજનક શબ્દો રા ભિક્ષા આપવાને નિષેધ કર્યો, આથી સમતાવાળા તે મુનિને જરા પણ દ્વેષ ન થયા, વળી બ્રાહ્મણા એ લવા લાગ્યા કે, આ તૈયાર કરવામાં આવેલુ. ભાજન વેદને જાણવાવાળા, યજ્ઞ કરવાળા, જ્યોતિષને જાણુનારા, ધર્મશાસ્ત્રોના પારગામી અને આત્માના ઉદ્ધાર કરવામાં સમ એવા બ્રાહ્મણાને માટે છે, માટે તમે અહીંથી ચાલ્યા જાઓ. આક્ષેપવાળા વચન સાંભળી તે મુનિ બધાના પ્રતિક્ષેાધને માટે કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણા તમેા બધા વિદ્વાન અને સમજી હોવા છતાં વેદનુ મુખ, યજ્ઞનું મુખ, નક્ષત્રોનુ મુખ અને ધર્મનુ મુખ કાણુ છે ? તે તમે જાણતા નથી, જો જાણતા હોય તે કહેા.' આ પ્રશ્નો સાંભળી આખી સભા વિચારમાં પડી ગઇ અને જવાબ આપવા અસમ થઇ એટલે વિજયધેાષ પોતાના મનમાં વિચારવા લાગ્યા, કે આ યજ્ઞમાંડપમાં અનેક પ્રકાડ વિધાતાની Page #12 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : સાચે બ્રાહ્મણ, સામે જે નિર્ભયતાપૂર્વક પ્રશ્નો પૂછે છે, તે અવશ્ય નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે, ચંદ્ર નક્ષત્રોને વેદના તરનું યથાર્થ જ્ઞાનવાળા મહાન ભિક્ષુ હવા સ્વામી છે, ચંદ્ર વિનાની રાત્રી અમાસ કહેવાય છે. જોઈએ, આથી આખી પર્ષદા સહિત વિજયધોષ તે ધર્મોનું મુખ કાશ્યપ–ભગવાન ઋષભદેવ છે, મુનિને વિનયપૂર્વક હાથ જોડીને કહેવા લાગ્યા, કે હે કારણકે આ અવસપીણીના કાલના ત્રીજા આરાના મહાભિક્ષક વેદનું મુખ, યજ્ઞનું મુખ, નક્ષત્રોનું મુખ, પાછલા ભાગમાં ભગવાન ઋષભદેવે ધર્મની પ્રરૂપણ અને ધર્મનું મુખ કહ્યું કહેવાય, તે આપજ કૃપા કરી કરી છે. બ્રહ્માંડ પુરાણમાં કીધું છે, કે દયાકુ અમને જણાવે. કારણકે અમે આપના પ્રશ્નોને વંશમાં ઉત્પન્ન થયેલા નાભિરાજાના પુત્ર, ભરૂદેવી જવાબ આપી શકીએ તેમ નથી.” માતાના મંન મહાદેવ ઋષભે દશ પ્રકારનો ધર્મ ( આ પ્રમાણેનાં વિનયવાળા વચને સાંભળી જય પિતે આચર્યો છે, આથી સર્વ ધર્મોમાં પ્રધાન ઋષભછેષ મુનિ તે પ્રશ્નોના જવાબ સમજાવતા કહેવા લાગ્યા :- ૧ - જે પ્રકારે અગ્નિહોત્ર આદિ કર્મ રવરૂપ તમે માનો છો તે બરાબર નથી, પરંતુ મેં જે યથાર્થ ભાવ કી તે સત્ય છે, વળી હે યજ્ઞવાદી બ્રાહ્મણો ! તમે બ્રાહ્મણની વિધા અને સંપદાથી અજ્ઞાને જણાએ છે, કારણકે ખરા બ્રાહ્મણની વિદ્યા અધ્યાત્મ વિધા છે અને સંપદા અકિંચન ભાવ છે. તમારામાં તે બનેનો અભાવ છે સ્વાધ્યાય અને તપના વિષયમાં પણ મોહવાળા જણાએ છે, કેમકે ભસ્મથી ઢાંકે અગ્નિ અંદર ઉષ્ણ હોય છે, તેમ તમે પણ બહારથી કદાચ શાંત જણાતા હે, પણ અંતરથી તે કષાય રૂપ અગ્નિવાળા છે. * વેદનું મુખ અગ્નિહોત્ર છે, અર્થાત અગ્નિહોત્ર Gર, સાચે બ્રાહ્મણ કોણ કહેવાય તે જાણવાની તમને પ્રધાન વેદ છે, વેદ એટલે જ્ઞાન વિજ્ઞાને' વેદ - ઇચ્છા હોય તે તમે એકચિત્તે સાંભળો ! " શબ્દ 'લક' ધાતુ ઉપરથી બન્યા છે, જ્યારે જ્ઞાનથી સ્વજનાદિ સંબંધિજને મળવા છતાં પણ તેમને નિજોનું સ્વરૂપ જાણ્યા પછી, પોતાના આત્માને કર્મ. સંગ કરતા નથી, દીક્ષિત થયા પછી ગામોગામ જન્મ સંસાસ્થી મુક્ત કરવા માટે, તરૂપ અગ્નિદાર વિચરતા શોક કરતા નથી, સર્વજ્ઞ ભગવાનના વચ ૫ ઇશ્વનને બાળી નાખી, સદભાવના આહતિ નોમાં રમતા કરે છે, અને નિસ્પૃહ રહે છે. તે નાખે છે. આ અગ્નિહોત્ર વેદનું મુખ છે, વળી બ્રાહ્મણ કહેવાય છે. જે રાગ, દ્વેષ અને ભયથી રહિત થઈ, અગ્નિથી વર્ગ ઘ ના , દૂઢા માવનાર: શુદ્ધ થયેલા સુવર્ણની જેમ તેજસ્વી અને નિર્મળ ધર્માનાના નાથ, રીક્ષિતેના નાના થાય છે, તે બ્રાહ્મ નું કહેવાય છે. જે તપસ્વી, ઇન્દ્રિયોને દમનાર, શરીરમાંથી માંસ | ધર્મધ્યાન રૂ૫ અગ્નિ વડે, કર્મવરૂપ ઇન્જનને અને લોહીને સુકવી નાખનાર, વતયુક્ત, પરમશાંતિરૂપ બાળી, સદભાવનારૂપ આતિ કરવી, આ રીતે નિર્વાણને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ખનાર, તે બ્રાહ્મ દીક્ષિતે અગ્નિહોત્ર કરવો જોઈએ, કહેવાય છે. - થોઠારા કર્મો ક્ષય કરે તે યજ્ઞનું મુખ છે, જે ત્રસ જીવો અને સ્થાવર જીવોનું જ્ઞાન કમને ક્ષય કરે તે ભાવયા છે. મેળવી, મન, વચન, અને કાયાથી હિંસા કરતા નથી, Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ, માન, માયા, લોભથી જુદું ખેલતા નથી, સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) એવી કાઇ પણ ચીત્ર આપ્યા વિના ગ્રહણ કરતા નથી, દેવ, મનુષ્ય, તિય ચ સમ્બન્ધિ મૈથુન મન, વચન અને કાયાથી સેવતા નથી, તથા કાદવમાં ઉત્પન્ન થયેલ અને જળથી વૃદ્ધિ પામેલ જેમ કમળ, કાદવ અને જળથી અલિપ્ત રહે છે તેમ કામભોગોથી ઉત્પન્ન થઇ વૃદ્ધિ પામી કામભેગોથી અલિપ્ત રહે તથા લેલુપતા વિનાના મુધ જીવી અનાર, ધન વિનાના તેમજ ગૃહસ્થના પરિચયથી દૂર રહે તે બ્રાહ્મણ કહેવાય છે. જેમણે માતાપિતાના સમ્બન્ધ ત્યાગ કર્યો છે. સમ્બન્ધિજનેાના મેહથી દૂર છે, અને ત્યાગ કરેલા બેગમાં આસકત થતા નથી તે બ્રાહ્મણ કહેવાય છે. ઉપર મુજબ કહેલા ગુણોવાળા જ દિગેન્દ્ર છે, અને સંસાર સમુદ્ર પાર પામાને સમર્થ છે. કેવળ માથુ મુંડાવાથી શ્રમણ, કાર કહેવાથી બ્રાહ્મણ, જંગલમાં રહેવાથી મુનિ, કુસ આદિના વસ્ત્ર ધારણ કરવાથી તાપસ (તપસ્વી) થઇ શકાતું નથી, પરંતુ સમભાવથી શ્રમણ, બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપ કરવાથી તપસ્વી કહેવાય છે. ન વાં પ્ર કા શ ના આ ધર્મ મેં મારી બુદ્ધિતા કહ્યો નથી. પણ હેમલ પ્રક્રિયા [સટિપ્પન] પૂ. ઉપા. વિનય સજ્ઞ, રાગ-દ્વેષ વિનાના જિનેશ્વર દેવાએ કલ્યો છે. વિજયજી વિરચિત વ્યાકરણના સુંદર ગ્રંથ ક્રર્મો -૩૦, પૃ′ ૪૮૦ કીંમત રૂા. ૧-૦ઉપદેશ પ્રામા ભા.-૩ પૂ. આ. વિજયક્ષસી સૂરિજી વિરચિત વ્યાખ્યાન ઉપચેાગી ગ કર્મા ૩૫ કીંમત રૂ।. ૧૦-૦-૦ ઉપદેશ પ્રાસાદ ભા.-૪-૬૫ર પ્રમાણે ૧-૦-૦ ભગવાન આદિનાથ, લે. પૂ. મુનિ શ્રી નિરંજન વિજયજી મહારાજ. સચિત્ર. ૪૦ ચિત્ર સાથે સુંદર થાનક છે. કીંમત રૂા. ૨૮-૦ હામીયાપેથીક ચિકિત્સાસાર ભા. ૧૨. હશે. ડો. ત્રિકમલાલ અમથાલાલ હેમીયાપેથીક રંગે સારામાં સારી રીતે સ્પષ્ટતા કરવામાં આÀલ છે અને સામાન્ય દરદીને પણ સુગમતા પડે તેમ છે. કીંમત રૂા ૫-૦-૦ વધુ માટે બૃહત્ સચિપત્ર મગાવે ! જશવંતલાલ ગિરધરલાલ શાહ. ૧૨૩૮, રૂપાસુરચંદી પાળ-અમદાવાદ. આ પ્રમાણે જયદ્રેષ મુનિની વાણી સાંભળી, વિજયઘેષ બ્રાહ્મણને સશય દૂર થયા, અને વાતચીતથી પેતાના લઘુ અધવની એળખાણ પડે છે. પ્રશ્ન થયેલા વિજયશ્વેષ હાથ જોડીને જયદ્વેષ મુનિને કહેવા લાગ્યા. હે ભગવન આપે શ્ર!હ્મણપણાનું યથાસ્થિત સ્વરૂપ બતાવ્યું. આપજ સાચા યજ્ઞને કરવાવાળા, વેદેના જ્ઞાતા. જ્યેષને જાણનાર, અને ધના પારગામી છે. હે પરમાત્તમ ભિક્ષુ આપ પોતાના તથા બીજા અનેક આત્માઓને ઉદાર કરવા માટે સમર્થ છે, હવે આપ મારા ઉપર કૃપા લાવી ભિક્ષાને ગ્રહણ કરે.’ કલ્યાણ; મે ૧૯૫૨ : ૧૨૯ : જે જીવે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આફ્રિ વિષયામાં લાગી રહે છે, તે જવા દુષ્ટ કર્મો બાંધે છે, અને જે જીવે વિષયાને ત્યાગ કરે છે, તે જવે કર્મોને ખપાવે છે, જે માટીનેા ભીતેા અમે સુકા ગોળા ભીંત ઉપર ફેંકવાથી ભીને ચૂંટી જાય છે, અને સુકા નીચે પડે છે . તેમ વિષયાધીન જીવે ભીના ગાળાની જેમ સમારમાં ફસાઇ રહે છે. વિષયાથી વિમુખ બનેલા જીવા સંસારમાંથી ખરી પડે છે અર્થાત્ શાશ્વત સુખના સ્થાનભૂત મેક્ષને ૫મે છે. આ પ્રમાણે જયઘેષ મુનિના ઉપદેશથી વૈરાગ્યને પામેલા વિજયચેષ ઃ હ્મણે દીક્ષા અંગીકાર કરી. એ જીવા ભદ્રિક પ્રકૃતિવાળા હોય છે, તે છવા સન્માને જલદી પામી શકે છે. જયઘોષ મુનિ કહેવા લાગ્યા કે, મારે ભિક્ષાનુ પ્રયાજન નથી, પણ તમે શીઘ્ર દીક્ષાને ગ્રહણ કરે, જેથી ભવના આવત્તરૂપ સ`સાર ચક્રમાં ભમે નહિ. તપ, સંયમમાં રત બનેલા જયશ્ચેષ મુનિ અતૈ વિજયીષમુનિ સઘળા ક્રમે'ને ખપાવી, કેવળજ્ઞાન પામી. પુનરાવૃત્તિ શૂન્ય, સ` પ્રધાન, શાશ્ર્વત અભ્યા ખાધ મેાક્ષગતિને પામ્યા. Page #14 -------------------------------------------------------------------------- ________________ મનની સાક્ષી........... શ્રી નિર્મળ મનોમન સાક્ષી છે.” એ કહેવત આપણે સાંભળીએ છીએ. આપણું મન નિર્મળ હેય હામાન મનપણ તેવું જ રહે છે. આ હકીકત અહિં લેખક રજૂ કરે છે. લેખકની શૈલી વેધક તથા સરળ છે. પ્રેમ કે શ્રેષ મનની લાગણીઓ-વિચારણા કરતો હોય! પણ ખરેખર! આવા કાબેલિયત એને અવલ બે છે. બહારથી માખણ લગાડો ધરાવતા વેપારીઓની પણ પુણ્ય-પાપને નટ્ટકે કડકમાં કડક શબ્દો કહે તેની બહુ અસર તોટો કાઢવામાં તેમની કાબેલિયત કેમ અદ્રશ્ય પ્રેમ કે દ્વેષમાં રહેતી નથી, તે હકીકત આ થઈ જતી હશે ! તે એક આશ્ચર્યની વાત છે. કહી જાય છે. ચંદન ખરીદી પિતાના ગામ આવી - એક બહુ વિચારશીલ વણીક હતું, તે પહેઓ. હવે બીજે બંધ કરવા માટે તેની એક વખત પોતાના કુટુંબ સાથે યાત્રાથે પર્ય પાસે બીજી મિલકત નહતી. સગાંવહાલાં ટન કરતાં મલયાચલ જઈ ચડ. “વાણીઓ પાસેથી પણ એક વખતની લીધેલી મિલ્કત હંમેશાં વેપારમાં કાબેલિયત ધરાવે અને ગમે પાછી નહિં પહોંચતાં ફરી મલી શકે. તેમ તે કામમાં વેપારને લગતા કાર્યને આગળને રહ્યું નહિ, તેમ ચંદનનો પાઈનય વકરો આગળજ રાખે તેમ આ ભાઈ પણ કે ઈપણ થતો ન હતો. ઠેકાણે જાય ત્યારે ત્યાંને શું માલ કયાં કયાં વાણી કરવા ગયે કાબેલિયત પણ બે પિોષાય ? તેમજ આ પ્રદેશમાં બીજા દેશોનું રીતે મૂંઝા, ચંદનને લેનાર કેઈ શેઠ શાહુકાર શું પિષાય, તેને વિચાર કરતો હતો, તેમાં કે રાજા-મહારાજા નીકળે નહિં. જેથી નફે મલયાચલની એક વસ્તુ પોતાના વેપારી આવવાની વાતતો દુર રહી પણ મોટી વ્યાજ ક્ષેત્રની સફળતા માટે પિતાના મગજમાં બરા- ખાધ લાગવા માંડી તેમજ બીજે ધંધે નહિ બર વ્યવસ્થિત જણાઈ. તે વસ્તુ બીજી કઈ થતાં ઘરખર્ચના પણ સાંસા પડવા લાગ્યા, નહિ પણ મલયાચલનું પ્રસિદ્ધ ચંદન. જેથી તેનું મન દિનપ્રતિદિન દુર્બલ થવા મલયાચલમાં મફતના ભાવે ચંદન મળતું લાગ્યું. હતું. વાણુયાનું મન તેને ખૂબખૂબ ખરીદવા આ વણિક પ્રતિદિન રાજસભામાં જાય, માટે લલચાયું, નફાનું પ્રમાણ ઘણું દેખાતું રાજાને મોટી મોટી નીચે નમીને સલામ-વંદના હેતે ઘર વેચીને કે દેવું કરીને પણ માલ કરે, મીઠાં મીઠાં વચને બોલે, રાજાને કઈ લેવામાં વાણીયે પાછું પડતું નથી, તેમ આ જાતનો ગુન્હો-અપરાધ પણ ન કરે છતાં વાણીયાએ પણ પિતાની પાસે જે મીલકત રાજાને હંમેશાં મનમાં થયા કરે કે, વાણીહતી તે ઓછી લાગતાં આભૂાણે વેચ્યાં, યાને હું કયારે મારી નાખું. તેટલી મિલકત પણ ખરીદીમાં ઓછી જણાતાં રાજાને પ્રતિદિન વિચાર આવ્યા કરે કે સગાં-સંબંધીઓ પાસેથી જેટલી મળી બીજા કેઈ ઉપર નહીં, અરે ગુનો કરનાર તેટલી ઉછીની લઈ બની શકયું તેટલું વધારે ઉપર પણ નહીં અને આ વાણીયા ઉપર ચંદન ખરીદયું. સામે નફે દેખાતે હેય તે પહેલાં કેઈ વખત નહીં, અને હમણાં-હમણાં દેવું કરીને પણ ધંધો કી વાણી નહિ મારી માનસિક લાગણીઓમાં કેમ વિકૃતિ Page #15 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ મે ૧૯૫૨ : ૧૨૯ : આવી? ઘણો ઘણો વિચાર કરવા છતાં તે પ્રશ્ન તે જીવનની મહાન ભૂલને એ નમુને છે. તેને પ્રશ્નાવલિઓના ચક્કરમાં મૂકે પણ કઈ પ્રધાને કહ્યું “તેવું શું છે ! કહો તે ખરા ! જાતને ઉકેલ આવી શકે નહિં. વાણીયાએ ચંદન ખરીદ્યાની વાત જણ કેઈપણ માણસને પોતાના માનસિક પ્રશ્નોનું વવા સાથે તે પણ કહી દીધું કે, આવું સમાધાન ન થાય ત્યારે હૃદય ખોલીને કેઈ સેંઘામલું ચંદન આવા શુષ્ક ગામમાં ખરજગ્યાએ વાત કર્યા સિવાય માનસિક બેજે દનાર કેઈમળ્યું નહિ, પણ રાજા મરી જાય હળવે થતો નથી, તેમ રાજાને પણ કેઈ તે તેને ઉપયોગ થવા સાથે મારી મુડી જગ્યાએ વાત કરી ભારેખમ મન હલકું કર- વ્યાજ સાથે પાછી ફરી જાય.' વાને તલસાટ આવતાં મિત્ર સમાન પ્રધાનને વાણી બોલતાં તે બોલી ગયે, પણ વાણીયા ઉપરની માનસિક વિકૃતિની વાત કરી બીજી ક્ષણે આ હ કેની પાસે શું બોલ્યો ! અને સાથે સાથે તેમ થવાનું કારણ શોધા તે વિચાર આવ્યું. વાણીયે છે, ભૂલથાપ લાવવાનું જણાવ્યું. ખાઈ ગયા હોય તે પણ ફેરવી તેગે અને પ્રધાનજીએ કારણ શોધી લાવવાનું માથે ભૂલ સુધારી લે તેમ આ વાણીએ પણ ફેરવી લીધું. કારણ શોધી લાવવું હેલું તે નથીજ તેલું કેછતાં બુદ્ધિમાન માણસને તે રમત સમાન છે. જે જે હે પ્રધાનજી આમ હું નથી પ્રધાનને રાડ બદલાયે પ્રતિદિન જવા-આવાવાને ક્રમ વાણીયાના ઘર પાસેથી રાખે. શરૂ કહેતે પણ જેને અંતરની વાત કરું છું તે આતમાં સામા મળતાં પરસ્પર સ્મિત હસવાને, આવી સલાહ આપે છે, મારાથી તે વળી પછીથી સલામ કરવાનું અને તેનાથી આગળ લાખોના પાલનહારનું આવું ચિંતવાય? અહિં વધતાં બોલવા-ચાલવાનો અને ચા-પાણી કર પ્રધાને ગાંઠવાળી પણ તે કંઈ હલકટ વૃત્તિ વાળ ડજ હતો ! વાને વહેવાર ચાલુ થયો, તે વહેવાર ત્યાં સુધી પહોંચી ગયે કે દિવસમાં ૧-૨ વખત મળ જેઠમાસને સખ્ત તાપ પડવા લાગે. વાનું ન બને તે ચેન ન પડે. સૂય જાણે અગ્નિ જ ન વરસાવતો હોય ! એક વખત વાણીયાને ત્યાં પુત્રનાં લગ્ન રાજાથીતે બહાર ન નીકળાય એટલું જ નહી આવ્યાં, લગ્ન જે અવસર હોય ત્યારે અગ. પણ મહેલમાં સુખાસનમાં પણ સુંદર ખસની તમિત્ર પ્રધાનજીને ન બોલાવે તે બને કેમ ટટીએ બાંધી આરામ કરવાનું હોવા છતાં પ્રધાનજીને લગભગ ઘણો ટાઈમ વાણીયાને કઈ રીતે ગરમી સહન થઈ શકે જ નહિ. ત્યાં રહેવાને ટાઈમ આવ્યું તે પ્રસંગે પ્રધાન પ્રધાનજીએ બુદ્ધિને ઉપયોગ કરી પિલા નજીની નજર એક ઢગલા ઉપર પડતાં, આ વાણીયાનું ચંદન મંગાવી, ઘસાવી રાજના શું છે ! એમ આંગળી ચીંધી તે સંબંધી શરીરે વિલેપન કરાવતાં રાજાએ સ્વપ્ન નહિ હકીકત પૂછી. વાણીયાએ પણ નિખાલસપણે ધારી હોય તેવી શીતલતાં ઉત્પન્ન થઈ. હકીકત કહેવા માંડી. પ્રધાને તક સાધી કહ્યું, “આ.શિતલતા મારી વણિકપણાની ભૂલ કહે યા જે કહે ક્ષણિક રહેશે, જ્યારે આવા ચંદનને એક Page #16 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : મનની સાક્ષી મહેલ બનાવાતા દરવર્ષે ગરમીની ઋતુ સહે લાઇથી અને આનંદપૂર્વક પસાર કરી શકાશે.’ સુખશીલ રાજાઓને-સત્તાધીશોને કયાં ખેંચના આંકડાઓ સામે જોવાનુ હાય છે. ગમે તેટલા ખચ કરીને પણ ચંદનના મહેલ બનાવવાના પ્રધાનને ઓર્ડર અપાઇ ગયા. પ્રધાને પશુ ખરીદી કરતાં દશગણા ભાવ આપી વાણીયાનું ચંદન ખરીદી લીધુ. અહિં વાણીયાને વિચ:ર આવ્યા. ‘ઘણું જીવા તે રાજા કે પ્રજાની ભૂલ સુધારી તેને આગેકુચ કરાવવાની ઉદારતા દર્શાવ છે.’ આમ સતત ભાવના ભાવવા લાગ્યું. રાજસભામાં જઇ વાણીયાના પ્રતિદિન તેને તેજ કાર્યક્રમ હેાવા છતાં રાજાની વૃત્તિએ બદલાઈ. આ વાણીયાને હું અંગત મિત્ર નૂતન પ્રકાશને આજેજ મ ગાવા! સ્વ. આ. શ્રી સાગરાનસૂરીશ્વરજી મહારાજનાં આચારાંગ સૂત્ર, ષોડષક પ્રકરણ, અને સ્થાનાંગ સૂત્ર આદિનાં વ્યાખ્યાતા તેમજ બ્યા. વા, આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં જાહેરપ્રવચને આધ્યાત્મિક લેખા એટલે૧ જીવવાની કળા. [વ્યાખ્યાનો અને જાહેર પ્રવચના] ૧-૮-૦ ૨ ઢંઢેરા અથવા ગુરૂમંત્ર [આચારાંગ અને ષોડશકનાં વ્યાખ્યાન. ૩-૦-૦ ૩ મહાવ્રતા અને આધ્યાત્મિક લેખ-દિવ્યએન્ડ, કાશ્મીરી, શાંતિ, ભારતમાતા માળા. સ્થાનાંગસૂત્રનાં વ્યાખ્યાન અને લેખા. -૦-૦ ~: લખા :-~~ શાહે રતનચંદ કાલ બનાવું, મારા સાચા સલાહકાર બનાવુ, એમ વિચારાના પલટ થવાથી ફરી પ્રધાનજીને એલાવી જણાવ્યું' કે, ‘આ વાણીયા ઉપર હવે મારી પ્રેમની લાગણીઓ થઇ, આનું કારણ શું ? પ્રધાને અભયદાનની શરતે જણાવ્યુ કે, વાણીયાને અને વખત તમારા માટેની મરણુ જીવનની માનસિક ભાવનાએ થઇ જેથી તમારી ભાવનાએ પશુ તેવીજ થઈ એટલે પરસ્પરનાં મન હમેશાં પ્રેમ કે દ્વેષ ઉત્પન્ન કરે છે. રાજાએતેા વાત સાંભળતાંની સાથે એર કર્યો કે, પ્રજાજન તરીકે વાણીયાના આવા ચિંતવન માટે તેને ફાંસીની શિક્ષા કરે, ત્યારે પ્રધાનજીએ પેાતાની શરત પ્રમાણે વાણીયાને અભયદાન અપાવવા સાથે પ્રેમ કે દ્વેશ્વમાં. આંતરિકહેતુ માનસિક વલણ-મનની સાક્ષીના સિદ્ધાન્ત પુરે પાડયા. 3. ભવાની પેઠે પુના૨. સેામચંદ ડી. શાહ પાલીતાણા. [સારાટ્] દહેરાસરો માટે સ્પેશીયલ અગરબત્તી દહેરાસરા, મદિરા અને ધાર્મિક સ્થળામાં જેની સુવાસ જુદીજ તરી આવે છે, તે ઉમદા અને કિંમતી પદાર્થોમાંથી બનાવેલી. દિવ્ય અગરબત્તી ઘણુંજ સુંદર વાતાવરણ સર્જે છે, આપ પવિત્ર અને સુવાસિત અગરબત્તી મંગાવી ખાત્રી કરા ! અમારી બીજી સ્પેશીયાલીસ્ટ, નમુના માટે લખા. ધી નડીઆદ અગરબત્તી વસ ડે. સ્ટેશનરોડ, નડીઆદ સેાલ એજન્ટ. શાહ નાગરદાસ ખેતસીદાસ ડે. અમદાવાદી બજાર, નડીઆદ Page #17 -------------------------------------------------------------------------- ________________ રામાયણનાં પવિત્ર પાત્રો પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસુરીશ્વરજી મ. રામાયણનાં એકેએક પાત્રને જોવા બેસીએ તે ખરેખર આ દેશની સંસ્કૃતિ તે પ્રત્યેક પત્રમાં જીવંત થતી જોઈ શકાય છે. એ બધાં પાત્રોને વિષે પૂ. આચાર્ય દેવશ્રીએ જે જાહેર પ્રવચને આપેલાં તેમાંથી સંકલિત કરીને આ વિભાગ તૈયાર કરવામાં આવ્યું છે. આજકાલ સુખ-શાન્તિ ભોગવી શકાય છે અને એ શાંતિ આ જમાનામાં ન રહે એનો અર્થ. રહ્યો નથી, માટે જ અનેક દુ:ખમાં સુખે જીવવું છે કે, તે કાળે જે ભણતર હતું તે આજ નથી ને ? . એજ ખરી માનવતા છે, એ ત્યારે જ શીખાય, જ્યારે રામે તે પિતાની વાત સાંભળી આનંદ અનુભવ્યું, મહારાજા દશરથ જેવા મહાપુરૂષનું ચિત્ર નજર સમક્ષ અને કૈકેયીમાતાએ ભરત માટે રાજ માગ્યું એ સારૂ હેય. મહાસામ્રાજ્ય જેમણે ચલાવ્યું અને મૂકવાની- કર્યું એમ કહ્યું. આ પ્રસંગ આજે બને તે વેળાએ આટલું મોટું રાજ્ય કેમ મૂકાય એ ધાંધલ મચ્યા વિના રહે ! આજના સમયમાં કેકેવી' વિચાર સરખો જેને ન આવે, અને કેકેવીને વ્રત્ત- શું બોલે તેની કલ્પના આવે છે? રામાયણમાં સંસ્કૃનિષેધ વિના તેમણે વચન માગવાનું કહ્યું. કૈકેયીને તિને શું આદશ હ તે એના પાપાત્રે લાવે વિશ્વાસ હતેા. કે પતિ રોકાશે નહિ, તમારા પર તમારા છે. રાવણને પણ લાવે છે અને એ રાવણું તમારા ઘરનાનો આ વિશ્રવાસ ખરે ? તમારા વચન પર કરતાં પણ ખરાબ હતે એમ માનવું પણ દુનિયાનો વ્યવહાર ચાલે ! કેકેયીએ વચન લેતાં દશરથ ભૂલ ભરેલું છે. રામાયણનાં પાત્રો વિષય કે કવાયના રાજા પાસે સહી નહોતી કરાવી, આજે એ ચાલે ? ગુલામ નહેતા રામ પાટવી હતા, પણ રાજ્યના હક્કો અને ન ચ લે તે એમ નથી લાગતું કે માનવતા વિષે એમને કદિ કલ્પના આવી હતી. કેમકે પિતાની સડી ગઈ છે ? વ્યવહાર વચને ચાલે કે દસ્તાવેજો ? ચરણસેવામાં વૈભવ અને રાજ્ય કરતાં તેમને મન વધુ પણ આજે દસ્તાવેજેયે વ્યવહાર નથી ચાલતે. સુખ હતું. રામનું એય હતું. પોતાના તરફથી પિતાને દસ્તાવેજ લખતી વેળા કાયદાની બારીકી જેવાય છે આનંદ મળ્યા કરે. હું પુછું કે ઘર કેનું તમારું કે અને એ કાયદાની બારીકીએજ હળી સળગાવી છે. તમારા મા-બાપનું! આર્ય સંસ્કૃતિ એ શું છે એ કૈકેયીએ ભારત માટે રાજગાદી માંગણી એમાં હેતુ એ કે, સમજો ! જ્યારથી લેભાગુ અને લબાડાએ આર્યસંસ્કભરત જાય નહિ. દશરથે રાજ આપ્યું. તમને થશે તિની વાત કરવા માંડી છે. ત્યારથી આર્યસંસ્કૃતિ કે છોડવું હતું એટલે આપ્યું, પણ ન છોડવું હેત હીણ બની ગઈ. આજે તે પુત્ર કહેશે મા-બાપના દેવ ને ભાગત તેયે આપત ! પિતાને મળેલી ચીજ કહેવામાં વાંધે શું ? માત્ર ન કહેવાય દોષ એને બીજાને ઉપયોગી હોય, એનાથી શાંતિ થતી હોય અને એની બાયડીને. તે તમે આપો ખરા ! - શ્રી રામચંદ્રજીની ઈચ્છા હતી કે પોતાના જ્ય ઉપર રામને હક હતા. દશરથ મહા- કારણે મા-બાપને દુઃખ ન થાય. રામે દશરથનું વચન રાજા એ સમજતા હતા છતાં તેમને વિશ્વાસ હતો આવકાર્યું, અને કેકેયીને શેર લેહી ચઢયું. કેયી કે હું ગમે તેને રાજ આપી દઉં અને રામ હક્ક ઓરમાન માતા હતી, પણ રામને મન એ ભેદ કરતે આવે તે અસંભવિત છે. મહારાજા દશરથે હતે. દશરથને અનેક સ્ત્રી હતી. પણ તેમને સંસાર ચલાવેલ હતું, અને એ સુંદર જીવનની પરસ્પરનો વર્તાવ, તેમના બાળકોને એકબીજા તરફ અસર સહુ ઉપર હતી. રામને દશરથ મહારાજાએ વર્તાવ, એ એક જીવન જીવવાની કળા હતી, સંસ્કૃત્તિ બોલાવી બધી વાત કરી અને સામ્રાજ્ય છોડી સંયમ હતી. રામે કહ્યું કે, આપે મને પૂછયું તે મહેરબાની લેવાને પોતાનો નિર્ણય જણાવ્યો. તેમજ કૈકેયીએ પણ મને દુઃખ થયું કે લોકોમાં હું અવિનયી કહેવાશે માંગેલા વચનની હકીકત પણ કહી. આ જમાનામાં કે દશરથને પણ રામને પણ પૂછવું પડયું હતું. ' આવું બન્યું હોય તે શાંતિ રહે ? ન રહે. કેમ પિતાને આવું પૂછવું પડે એ પુત્રને અવિનય ગણાય. આ જમાને શિક્ષીત નથી. વધુ શિક્ષીત છે ને ? ઘરની બધી ચીજ મા બાપની હાજરીમાં કેની Page #18 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૨ : રામાયણનાં પવિત્ર યાત્ર ગણાય? તમારા ધંરમાં ક કાયદો ? રાજને કાયદો છે? વતા ધન-ભોગનો ત્યાગ માગે છે. આજે ભાગ– તમારે ઘરમાં રાજ શા માટે ઘાલવું પડે ? આજે લાલસા વધી છે. પહેલાંના મહાપુરૂષોની ભેગ-લાલસા કોઇ મા-બાપને કાંઈ પૂછીએ તો કહેશે ‘ભાઈ’ને મરી ગઈ હતી, અને ભોગ પુણ્ય વધુ હતું. આજે પૂછવું પડશે. પ્રજા સારી રીતે જીવન જીવે તે રાજ ભોગનું પુન્ય ઓછું અને ભેગની ભૂખ વધુ છે. વચમાં ન આવી શકે. આ દેશના સંસ્કાર જીવનમાં દશરથ મહારાજા ભરતનો રાજ્યાભિષેક કરવા ઉતારવા મહાપુરૂષના દષ્ટાંતે નજર સામે રાખવા માંગતા હતા, પણ ભારતનો તે સામે વાંધો હતે. તે જોઈએ, કે પિતા પ્રસન્ન થઈ ભલે બધું આપે પણ તે દશરથ સાથેજ જવા તૈયાર હતા. કેકેયી મેહ પુત્રને માંગવાને હક નથી. પુત્ર સમજે કે માબાપે પરવશ હતાં પણ પુત્રમોહ પરવશ નહતા. રામે જન્મ આપી ઉપકાર કર્યો છે. આ રીતે ઘર ચાલતું ભરતને કહ્યું હતું કે, તને રાજગાદીને ગર્વ નથી પણ હોય તે બરાબર ચાલે. પિતાના વચનની સફળતા ખાતર એ લેવી જોઈએ. - આજે વડિલ જેવું કાંઈ રહ્યું છે ખરું? પહેલા પિતા-માતા-વડીલભાઈ બધાની સમ્મતિ હોય તે એ યુગ હતું કે, પુત્ર માતાપિતાના ચરણેની સેવા- પછી ભરતને રાજગાદી લેવામાં વાંધો હતે ? આવી માંજ સુધી સંપત્તિ માનતે. આપણે એ યુગ તક તમને મળે તે ? પણ ભરત તે રામચંદ્રજીના આજે લાવે છે, જ્યારે માતાપિતા તરફથી આભાની ચરણોમાં ઢળી પડયા હતા. અને કહ્યું કે, હું ગાદી ઉન્નતિ જકાતી હોય એવી વાતે થતી તજ પુત્ર લઉં તે આ બાપને દીકરો અને તમારા ભાઈ ન વિરોધ કરતા. આજે કમાવાને અશક્ત બનેલા ગણાઉં. ભરત રાજ લેવાની ના પાડતા હતા તે શું માબાપને દિકરા અને વહુની આજ્ઞામાં રહેવું પડે છે, રાજ સારૂં નહતું ? રામને લાગ્યું કે મારી હાજરી પણ આમાં છોકરાઓને કેવળ દોષ નથી, આ બધાય હશે ત્યાં સુધી ભરત ગાદી નહિ લે, એટલે રામે મા-બાપ ણ જવાબદાર છે. તમે કઈ દિવસ દીક- જંગલમાં જવાનો નિર્ણય કર્યો. રાને અનીતિ ન કરવાનું શિક્ષણ આપ્યું ? આજે તે આજે માનવી જેટલી નીતિની વાત બોલે છે, શિક્ષણ ઠગાય નહિ એ માટે અપાય છે. પણ કોઈને તેટલી તેને હૈયે હોય છે ખરી ! રામચંદ્રજીનાં હૈયે ન ઠગે તે માટે નહિ. અને હોઠે નીતિની વાત હતી. રામે જંગલમાં જવાને - ભેગ પુણ્ય છું અને ભૂખ વધુ: નિર્ણય કર્યો, અને ભરત મુકતકંઠે રોયા. દશરયને કેકેયીએ ભારત માટે રાજ માંગ્યું, ત્યારે લક્ષ્મણની ચક્કર આવ્યા. કેયીને આશાને સંચાર થયે પણ માતા કાંઈ ન બેલી અને રામની માતાએ પણ દશરથને લાગ્યું કે, વનના દુઃખ રામ કેમ સહી કેવી સામે દાંત ન કચકચાવ્યા, આ ત્યાગ કાને શકશે. રામને લાગ્યું કે વચન પાળવું હોય તે વખાણ ? રામને કે બધાંને ? પટ્ટરાણીપદે રામનાં સ્નેહના મેહમાં ખેંચાવું ન જોઈએ, એ ચાલી માતા હતા. રાજગાદીના હક્કદાર રામ હતા, છતાં નીકળ્યા, રામે કૌશલ્યા પાસે જઈ હકીક્ત કહી. રામને કૌશલ્યા કાંઈ બોલ્યા નાહ, કેમકે તેમના સંસારને વનવાસ જતા સાંભળીને માતા કૌશલ્યા ક્ષણભર પાયે મજબુત હતે. તમારો સંસારને પાયે મૂછ પામ્યા; રામે માતાને સમજાવ્યું કે, “તું મારો એવો મજબૂત કરે છે કેયીએ ભારત માટે રાજ પિતાની ધર્મ ની છે, તે કાયર સ્ત્રીને ઉચિત આ માયું. અને અયોધ્યા ઉંચીનીચી થઈ ગઈ. દશરથના છે ? વીરની પત્ની વીર જોઈએ. રામ સિંહને રાજ્યમાં રાજ લેવાને નહિ, રાજ ન લેવાનો કર્યો દીકરો છે એને વનને ભય છે ? રડતી–ધ્રુજતી ઉભા થયા હતા. તેઓ માનતા કે રાજ માનવ માટે માતાએ રામને રજા આપી. આમાં કોને મહાન તરણા જેવું હલક અને ધન કરતા માનવ જીવન માનવા દશરથ મહારાજાને. રામચંદ્રને, ભરતને. કીશકિંમતી હતું. તમે માનવતા માટે બન્નેના ભેગ આપી ત્યાને ? બધાજ મહાન હતા. શકે ખરા? આજે તમારી પાસે માનવતા શું માંગે રામ આ રીતે વનવાસ જવા તૈયાર થયા તેમણે છે? આજે આખે દેશ આપત્તિમાં છે, અને માન- સીતાને પૂછવું નહોતું. મને લાગે છે, તમારો આ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીપુત્ર શ્રી અવંતીસુકુમાલ - શ્રી સેવંતિલાલ જૈન પ્રયો" ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીરસ્વામીના વિશાળ રસ્તાઓ અને ગગનચુંબી જિનમદિરથી નિર્વાણ પછીના પાંચમા આરામાં પણ ઘણું એવા શહેર રમણીય લાગતું હતું. આજ નગરીમાં ધન મહાપુરૂ થઈ ગયા છે, કે જેમનાં ચરીત્રો વાંચતા સમૃદ્ધ શ્રીમતને ત્યાં અવંતીસુકુમાળને જન્મ થયે આપણે આપણું આત્મ કલ્યાણના માર્ગમાં વિકાસ છે. માતાનું નામ ભદ્રા હતું. મહેલના સાતમા માળે સાધી શકીએ. મહાપુરૂષોના જીવન ચરિત્રો મોજુદ અવંતીસુકમાળનું નિવાસસ્થાન છે. મેહનું એવું હોવા છતાં, જે રીતે તેને સમજવા જોઈએ, જે રીતે સામ્રાજય છે, કે તે તેમને ઘણી જ સુંદર રીતે ઉછેરે તેના ગુણગાન ગાવા જોઈએ તે રીતે આપણે નથી છે. પુખ્તવયે તેમને ૩૨ રાજકન્યાઓ સાથે પાણિકરતા તેથી જ આપણે આપણી જાતને નબળી માનીએ ગ્રહણ કરાવવામાં આવે છે. કે ઈ જાતને વેપાર" કે છીએ. અવંતીસુકુમાળનું જીવન એવું અદ્દભૂત છે. રોજગાર, મજુરી કે માથાકુટ તેમને કરવાની નથી. કે જે વાંચતાં આપણી બહાના કાઢવાની ટેવ નીકળી ત્યારે શું કરવાનું ? ફકત પોતે કરેલા પુન મીઠ જાય. આપણે ધર્મ પામ્યા છીએ તેની ઓળખાણું ફળ ભેગવવાનાં. શું ? આપણા જીવનનું અને આત્માનું પરાવર્તન આવા અવસરે આર્યસહસ્તી મહારાજ શહેર એ એવું કે આપણા સગાસ્નેહીઓ પણ કહે કે બહાર પધાર્યા છે, અને બે સાધુઓને વસતિ (મુખ)ના ભાઈ તે હવે ફરી ગયા” માનવભવ તે ધૂળે તપાસ કરવા મોકલ્યા છે. બે મુનિરાજે ભદ્રા શેદિવસ છે. જ્યારે બીજા ભ રાત્રી જેવા છે. ધેળાં ને ત્યાં આવ્યા. વિસે ગુન્હો કરે તેની મજા મોટી હોય છે. માનવ- ભદ્રા–પધારો મુનિરાજ, અપને કોણે મોકલ્યા ભવમાં કરેલી ભૂલની શિક્ષા પણ ભયંકર હોય છે. તે છે ? કોના શિષ્ય છે ? આજે આપણને સુધર્મ મળે છે, તે તેનું આલંબન મુનિરાજ- આર્યસહસ્તી મહારાજના શિષ્ય લઈ જીવનનું પરાવર્તન કરી ભૂલોમાંથી બચવું જોઈએ. છીએ, અને મુકામની તપાસ કરવા મેકલ્યા છે. ' આર્યસહસ્તી મહારાજ અને સંપ્રતી "મહા- ભદ્રા-પધારો, અહિં ઘણી જગ્યા છે. એમ રાજાનો આ કાળ હતે. ઉજજયિની નગરી ઘણી કહી ખૂબ આતુરતા બતાવી અને ઘણીજ ધામધૂમથી જાહેજ સાલી ભોગવી રહી હતી. ઉંચાં-ઉંચાં મહેલ, આચાર્ય મહારાજને સન્માનપૂર્વક પિતાને ધરેલાવ્યા. સામે વિરોધ ઉઠે ખરે ? તમારે રામ કે દશરથ જેવા અને તેણે અલગ જગ્યા કાઢી આપી. અને પિતાના થવું છે ને ? રામે સીતાને પૂછવું નહોતું, તેના જીવનને ધન્ય માનવા લાગી. સીતાને આઘાત નહે. પણ આ સમાચારથી તેઓ કારણકે તે કાળના લોકો જાણતા હજા કે જેટલું આનંદ પામ્યા અને રામચંદ્રજી પાછળ જવા તૈયાર સ્વાર્થમાં જાય, અને પરમાર્થમાં ન જાય તે ખારા સારા થયાં. વર્તમાનમાં આવું હોય તે શું બને ? ઘેર દ્રમાં જાય છે, માટે પરમાર્થ કરી લઈએ, આ છે ધેર દશથ મહારાજા જેવા બાપ, રામચંદ્ર જેવા પુત્ર પિતાનાજ દુ:ખ યાદ આવે છે. ભલે તે પાપના ઉમે. અને સીતા જેવી વહુ તથા કૌશલ્યા જેવી સાથે હોયપણ તે દુ:ખી શા માટે, કહે પાપસ્થાનકે હોય તે સંસાર ખરેખર સ્વર્ગ બની જાય. રમત ચાલુ છે માટે, અર્થાત સહેલ સખી અને Page #20 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : અવંતીપકમાલ; રંગરાગની તૃષ્ણા બહુ વધી છે માટે, આજના દુઃખની પડે. મને અહિં જરાયે ચેન નહિ પડે, કયાં એ જે કોઈ જડ હોય છે તે પાપસ્થાનકોની ગુલામી છે. નલીનીગુલ્મ વિમાનનાં સુખ અને કયાં આ ગટરીયા | મુનિરાજ રોજ નવા નવા સુત્રને સ્વાધ્યાય કરતા સુખ. હોય છે. એક વખત સંધ્યાનો સમય છે, સૂર્ય મુનિરાજનાં દર્શનની સાથે જ આત્મામાં પરિવર્તન પશ્ચિમમાં ડુબતે હોય છે. પંખીઓ પોતાના માળાઓ થાય છે, અને અવંતીકુમાળની સંસાર પ્રત્યેની તરફ પાછા ફરે છે. મધુર શીતળ પવન વાય છે. આસ્થા ઉઠી જાય છે. મુનિને સાચે માર્ગ બતાવવા મલના સાતમા માળે અવંતીસુકમાળ ઝરૂખામાં બેઠા પ્રાર્થના કરે છે. ' છે, તે જ સમયે મુનિરાજ મધુર સ્વરે સ્વાધ્યાય કરતા મુનિરાજ: હે બાળ, નલીનીનાં સુખ સંયમથી હોય છે. નલીનીગુભ વિમાનની સઝાય ચાલતી મળે છે, અને અનુત્તર વિમાનના સુખ પણ સંયમથી ન હતી. તે સૂત્રનું પારાયણ કરતા હતા. તેમાં આટલા મળે છે, પણ તે સુખ તે ક્ષણિક છે, ઝાંઝવાનાનીર જેવા ખૂણા, અમક થાંભલા, તેની ઉંચાઈ-પહોળાઈ અને છે, અધૂરાં છે. સંયમથી તે મોક્ષનું અક્ષય સુખ પણ તેના ઝરૂખા વગેરેનું વર્ણન થતું હતું. મેળવી શકાય છે. સંસારના વિષયનાં સુખ એટલે - અવંતીસુકુમાળ વર્ણન સાંભળતાં જ ચમકી તરસ્યાને ખારા પાણીનાં સુખ, તે ડબલ તરસ લગાડ્યા ઉ, અને લાગ્યું કે આવું મેં કયાંક જોયું છે. વિના રહે નહિ. તેના કરતાં મોક્ષના પરમસુખને તરત જ વર્તમાન જીવન ભૂલ્યો અને જાતિસ્મરણય મેળવ કે જેથી સંસારના-ચઉગતીના ભવભમ્રણમાંથી જ્ઞાન થયું. તેજ નલીનીગુલ્મ વિમાન કે જ્યાંથી તે દૂર થવાય. અસંખ્ય વર્ષના સુખ ભોગવીને આવેલ છે. તે તેને અવંતી-તે બસપ્રભુ મને ચારિત્ર આપે. સાક્ષાત દેખાય છે, અને તરત જ નીચે ઉતરી મુનિ- હવે હું થઈ ગયું છું. હવે રણમાં દેવું મારે રાજને પૂછવા જાય છે. મુનિરાજ પાસે જઈ વંદન માટે સહેલું છે. એવું સંયમનું શરણ આપે કે કરી બેસે છે અને પૂછે છે. મને આપ નહિ એળ- કર્મની સામે ભીષણ લડાઈ કરી, ભવજલને પાર ઉતરું. ખતા હે, પણ હું ભદ્રા માતાનો પુત્ર છું, અને જગતનાં સુખ બેકાર છે, મુફલીસ છે, કાયમ મજુરી એક ખાસ વાત જાણવા ઇચ્છું છું. કરાવી ઘણું તેલ કઢાવી ચાર આપે, અને જેમ મુનિરાજ-ખુશીથી પૂછો, ગભરાશો નહિ. બળદીઓ ખુશ થાય છે, તેવી જ આપણી સ્થિતિ છે. અવંતી–આપે જે નલીનીગુલ્મ વિમાનનું વર્ણન આપણને કાળી મજુરી કરાવે, અને પુણ્ય થોડું કર્યું. તે આપે ક્યાંથી જાણ્યું ? , સુખ આપે એટલે આપણે રાજી થઈએ છીએ. મુનિરાજ–આ બધું શાસ્ત્રમાં ભલું પડયું છે. મુનિરાજ-ઘરે પૂછતે ખરે, માતાની રજા લેવી તેથી અમે જાણીએ છીએ. જરૂરી છે. પ્રભુ, નલીની ગુમમાંથી તે હું તરતજ ઉપર આવે છે અને મા પાસે જાય છે અહિં આવું છું, તમે જે વર્ણન કરે છે તેવું જ માતાના ચરણમાં વંદન કરીને વિનંતિ કરે છે, અને ત્યાં છે, અને મને પણ એમ લાગે છે, કે તમે પછી કહે છે, કે હે માતાજી! મને અનુમતિ આપે કે ત્યાંથી જ આવે છે, પણ પ્રભુ, ત્યાં હવે જવાય આયંસુહસ્તી મહારાજ પાસે મારે માનવજન્મ સફળ કેવી રીતે તે મને બતાવો, ત્યાં તે છે રત્ન અને. કરૂં. માયાના પાંજરામાં પુરાએલા મને આ બંધન મેતીના ઝઘઝગાટ, દેવાંગનાઓનાં નૃત્ય, નાટક, ચેટક, ગમતાં નથી, મને રજા આપે અને મારા આત્મઅને ગીત-સંગીત સાગર. ચંદ્રને પણ ભૂલાવે કલ્યાણના માર્ગને સરળ બનાવો.” તેવી શિતળતા, નથી ત્યાં ગંદી કાયા, રોગ, શોક વિરાગીના આત્માની પહેલી વાણીને પડઘો અને મજુરી ભર્યું જીવન. અહિં તે ખીચડીને સ્વાદ કુટુંબમાં કે પડે. કુ સારો કે જેવો અવાજ લેવો હોય તે પણ હાથ બગાડ પડે, મેં બગાડવું કરે એ તે પડ મળે, પણ કુટુંબમાં અવળે પડે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ મે ૧૯૫૨ : ૧૩પ : મા : કહે છે-પુત્ર, તારૂં તેજ આમ કેમ થઈ ગયું. શિવપુરી જઉં. ગુરૂએ તેની અડગ શ્રદ્ધા જોઈ અનુ ત્યાં ખાવાના ખેલ નથી. ત્યાં તે તલવારની ધાર પર મતિ આપી. બધાની સાથે ક્ષમાપના કરી, ગુરૂની રજા ચાલવાનું છે. મીણના દાંતે લોખંડના ચણા ચાવવાના લઈ ચાલી નિકળ્યા. હોય છે. એમ તને રજા નહિં આપી શકાય. સ્મશાનમાં રસ્તા તરફ ચાલી નિકળ્યા. અંધારું પણ આત્માના પરિણામ બદલાયા છે. મોક્ષના છવાઈ ગયું છે. તારા પિતાને પ્રકાશ પૃથ્વી પર પરમસુખની તાલાવેલી લાગી છે. તેથી મારે કહે છે. પાથરવા અશક્તિમાન બન્યા છે, ઘેર રાત્રીમાં ઘણી કે હે મા, તું મને કેમ આવી અવળી શિખામણ કરો લાગી છે. કેળના જેવા અને ગુલાબની કળી વે છે જે સંયમે પાપીને પણ તાર્યા છે, અને જે જેવા કોમળ પત્રમાંથી લોહીની સેરો ફુટી નિકળે છે. આપણા પાપ ઓછા હશે તે આપને પણ જરૂર તારશે. ઘેર અને શાંત સ્મશાનમાં આવે છે, જગ્યા પૂછે શું કરવા ફોગટને રાગ કરે છે. જે સુખ મેં જોયા અને ઈશાન ખુણા તરફ “નમુશ્કણું' સૂત્ર બેડલે છે. છે તેની આગળ આ સુખ તે જાણે મારી કર મશ્કરી પ્રભુ જાણે સમવસરણમાં બેઠા છે જગતમાં કરી રહ્યાં હોય તેમ મને લાગે છે. છોને તારે છે, અને મને પણ તારશે. પણ મા હા’ ના કર્યા કરે છે. આ તેને જરાયે ધર્મનું શરણું અંગીકાર કરી, નાસિકા તરફ દષ્ટી ગમતું નથી, રાખી કાઉસ્સગ્નમાં ઉભા છે. કાઉસ્સગ એટલે અવંતીકુમાળે તરત જ અંદર જઇને પોતાના સ્થાન, બાન અને મનની નિશ્ચલતા. જ્યાં સુધી ? હાથે લોન્ચ કર્યો અને સાધુનાં કપડાં પહેરી ધર્મલાભ જ્યાં સુધી દેહમાં આત્મા હોય ત્યાં સુધી. કહી આવી ઉભા. દૂર રહેલી શિયાળણ લોહીની સુગંધથી પિતાના માતા-તેં આ શું કર્યું ? તારા મુખને જોઈને બાળ સાથે ફાળ ભરતી, કુદતી અને દેડતી ત્યાં જે સુખ દેખાતું હતું, તે દુ:ખને પણ ઠારી નાખતું આવી. પૂર્વભવની વેરી છે. ચટચટ દાંતથી એવંતીહતું. તારો વિયોગ મારાથી કેમ સહન થઈ શકે ? સુકુમાળની ચામડી ચૂંટવા માંડી, ઘટઘટ લોહી અને તારી સ્ત્રીઓમાં શું અવગુણ જો ? તારી સેવા માંસ પીવા માંડી અને ત્રડ ડ નસે તેડવા માંડી. કરતી હતી. તારી દેસી થઈને રહેતી હતી. તેમને જેવા શિયાળણના કષા વધારવાના સંગ, શું થશે ? જરા વિચાર તે કર. પણ અવંતીસુકમાળ તેવા એવંતીસુકમાળના કયા ઘટાડવાના સંયોગ. અડગ હતા, અચળ હતા, તેથી એકની બે ન થઈ, એક પગ ખેંચવા માંડયો. ચામડી તેડે છનાં કાઉઅને તેથી તેમની જિત થઈ માતાએ રજા આપી સગમાં ઉભેલા અવંતી જરાયે બોલતા નથી, શા અને સ્ત્રીઓએ પણ રડતાં-રડતાં અનુમતિ આપી. માટે નથી બોલતા? શું જોયું ? સંયમથી સુખ છે. કુંવર ઘણો ખુશ થશે અને નાચી ઉઠ, અને અને સંયમમાં કષ્ટ હશે તે વધારે સુખ છે. ત્રણ કહે છે તમારો ઉપકાર ભૂલ્યો નહિ ભૂલાય. કલાક સુધી એક પગ કર્યો, પછી બીજો પગ પણ ગુરૂ પાસે આવે છે અને ચારિત્રને ગ્રહણ કરે છે. ત્રણ કલાક કર્યો. છતાં મૃત્યુ નથી, તે અસમાધિ ભદ્રા માતા પણ ત્યાં આવે છે. અને ગુરૂને કહે છે. પણ નથી. એક ધાયું; કલાક સુધી ઉભા રહેવું. મહારાજ ! મારે હૈયાને હાર છે, કલેજાની કોર છે કાયા કપાતી હોય છતાં બેલવાનું નહિ. ત્રીજા પહેરે અને નો પ્રાણ છે, તેને સંભાળજો. ભાઇ જે વ્રત સાથળ કાપી અને ચોથા પહેરે પેટ કરડયું. અવંતીલે તેને બરાબર પાળજે અને આત્માનું અને કુળનું સુકમાળ પડી ગયા અને દેહ ત્યજ્ય અને નલીનીકલ્યાણ કરજે. ગુલ્મ વિમાન મેળવ્યું. અવંતી: પ્રભુ મારાથી લાંબે તપ થઈ શકે તેમ સવારે માતા ગુરૂ પાસે આવે છે. પિતા પુત્ર નથી, અને લાંબુ ચારિત્ર પણ પળાય તેમ નથી, પણ દેખાતો નથી તેથી ગુરૂને પૂછે છે. મારો લાડીલે કેમ કહે તે અનશન કરી દઉં અને થોડા જ વખતમાં દેખાતું નથી ? ગુરૂએ કહ્યું. “ તે તે મારી રજા લઈને Page #22 -------------------------------------------------------------------------- ________________ તપન સેરે... પૂ. મુનિરાજશ્રી લલિતવિજયજી મહારાજ જૈનશાસનમાં ત્યાગની મહત્તા છે, ત્યાગ પડતાં જોયા, ઓળખ્યા, આતે બાલ્યાવસ્થામાં કાયમનો ત્યાગ માટે હવે જોઈએ, ત્યાગ અને ક્રિડા કરતાં હરાવતા, મારતા, પટકતા સંસારના રાગ માટે થાય તે રાગની સામગ્રી વિગેરે બાલ્યાવસ્થાનું વૈર યાદ આવ્યું, ખૂબ મલે, ડો ટાઈમ લહેર કરાવે, પરંતુ દુઃખની હસી ટોણો માર્યો કે, અરે ! તારૂં બલ કયાં પરપરા ઉભી કરે, ભગવાન શ્રી મહાવીર ગયું, વારંવાર મને હરાવતે, મારતે, ઉછાળતો દેવના સેલમા ભવને વિશ્વભૂતિ રાજકુમારને એક મૂઠીના જોરે કઠાના વૃક્ષને હચમચાવી આ પ્રસંગ છે. મૂકનાર આ નમાલે કેમ થઈ ગયો? મુનિએ ભગવાન મહાવીરદેવ સેલમા ભવમાં સાંભળ્યું, બેલનારને ઓળખે, સમતા ગઈ, વિશ્વભૂતિ રાજકુમાર તરીકે જીવન જીવી, ભાગ- અભિમાને સ્થાન જમાવ્યું. ક્રોધ પણ સાથે વતી દીક્ષા ગ્રહણ કરી એક હજાર વર્ષ ઉત્કટ આવ્યા, અને બોલી ઉઠયા કે, અરે ! નફટસંયમી જીવનની આરાધના કરતાં શરીરની નિર્લજ હું તે એને એજ છું, તારે મારું પણ પરવા કરી નહી. શરીર દુબલ બનાવી બલ જેવું છે, જોઈ લે, એમ કહીને એજ દીધું, દૈવયેગે એક વખત વિશ્વભૂતી મુનિશ્રી ગાયના શિંગડાં પકડી આકાશમાં ભમાવી, મથુરાનગરીમાં ગોચરીએ ફરતાં ગાયની અડ- આ દ્રશ્ય જોઈ વિશાખાનંદી રાજકુમાર ભયને ફેટમાં આવતાં પડી ગયા, પડતાં–પડતાં પણ માર્યો પલાયન થઈ ગયે, ક્રુર મશ્કરી રૂપે ઈર્ષા સમિતિનું બરાબર પાલન કરે છે, એ ટેણે મારનાર ભાગી ગયે પરંતુ એ ટેણે અવસરે એજ નગરીમાં પોતાને ભાઈ વિશાખા- મુનિના હૈયામાં રહી ગયે, કેમે કરી જાય નહિ નંદી પરણવા આવેલે, તેણે મુનિને ગાયનાગે અને સંયમના તપને સેદ કરી નાખે, - જુગારી જેમ જુગારના દાવમાં આગળ-પાછળ રમશાનમાં ગયો. હવે તમને નહિ મળે ગુરુએ જ્ઞાનથી ન જોતાં સર્વસ્વ હોડમાં મૂકી દે, તેમ મુનિ જોઈ લીધું હતું. મા અને પુત્રવધૂઓ જંગલમાં શ્રી વિશ્વભૂતિ મુનિએ સંયમના બદલારૂપે ચાલ્યા. ત્યાં આવીને જુએ છે, તે હાડપીંજર ચવાઈ ગયેલું પડયું હતું. મા આગળ આવીને કહે છે. તું બળ માગી લીધું. જે સંયમ મુક્તિ આપનાર આટલો નિર્દય કેમ બને. તે ભલે અમને ત્યજયા હતું, તેવા હજાર–હજાર વર્ષની સંયમની પણું તારા દેહને કેમ ત્યજ. અરે અમને છોડ્યા આરાધનાને અખૂટ ખજાનો એકઠો પણ તારા ગુરૂને શા માટે છેડ્યા. બત્રીશ સ્ત્રીઓ કરે તે પુટીકડી જેવા બલની માગણીમાં અને સાસુ વૈરાગ્યે ચઢે છે. પણ એક ગર્ભવંતી વેચી નાખે. ધર્મતે માગે તે આપવાને હતી. સાસુએ કહ્યું તમારે હજી વાર છે. તમે પછી બંધાયેલો છે, પણ માગનાર ભાનભૂલે તે નહિ દીક્ષા ગ્રહણ કરજો. ૩૧ સ્ત્રીઓ અને સાસુ માગવાને માંગી દુઃખ અને દુ:ખની પરંપરા ચારિત્ર લઈ લે છે. ગર્ભવતી સ્ત્રીને પુત્ર થાય છે. તેણે પાશ્વનાથનું સ્મશાનમાં મંદિર બંધાવ્યું, તેમાં વહોરી લે છે, બન્યું પણ એમજ કે વિશ્વભૂતિએ પિતાના નામ પરથી અવંતી પાર્શ્વનાથ ભગવાનની સ યમની આરાધના આયુષ્યના અંત પયત મૂર્તિ સ્થાપના કરી. દુશ્મએ તેને વેર વિખેર કર્યું કરી, પણ કરેલી ભયંકર ભૂલની આલેચના ત્યારે સિદ્ધસેન દિવાકરસૂરિએ કલ્યાણ મંદિર તેત્ર રચી કરી નહિ, સત્તરમા ભાવમાં દેવલેકનું આયુતેને ફરી સજીવન કર્યું. જે આજે પણ મોજુદ છે. પૂર્ણ કરી, અઢારમા ભવમાં, પૂવે કરેલા તપના Page #23 -------------------------------------------------------------------------- ________________ ઘર્ષણે ટાળવાને સાચો ઉપાય....... શ્રી ઉજમશી જુઠાલાલ શાહ ઘણીવેળા નજીવા મતભેદમાંથી ઉગ્ર મનભેદ ઉભો થતાં પરસ્પર કડવાશ જન્મે છે. આને અંગે આજે આપણે શું કરવું જોઈએ તે વસ્તુ લેખક જણાવે છે. લેખકની શૈલી સરલ તથા સ્વચ્છ છે. કલ્યાણ” માં નિયમીત રીતે તેઓ લખે છે. તેઓ સ્વતંત્ર મૌલિક વિચારણી ધરાવે છે. સરલભાવે સમતા ધરી, વિરોધીઓને કરીએ તે આપણે સવે કેટલા બધા નજીક પણ સાંભળવાને જે આપણે એક બીજા પ્રયત્ન રહી શકીએ ? અને આપણે આપણા વિચારને સદાને માલરૂપ બલ આવી ગયું. ત્રણ ખંડના કેવા સુંદર રીતે મજેથી ખીલવી શકીએ? માલીક ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા, બે અબજ પરંતુ પૂર્વગ્રહથી આપણે એવા બંધાઈ સિંહનું બેલ, શું ઉત્પાત ન મચાવે. સત્યા- ગયા હોઈએ છીએ, કે સાથે બેસીને વિચારોની નાશ વાલી નાખ્યું, ભયંકર રૌદ્ર પરિણામે આપ લે કરતાં ભૂલે ચુકે જે આપણાં મંતન્ય યુદ્ધ કર્યા ગરીબ શય્યાપાલકની નજીવી વિરૂદ્ધ કાંઈ ચર્ચાયતે આપણે સહિષતા ભૂલની યાચના ભરેલી માગેલી માફી પણ ગુમાવી લાલ-પીળા બની જઈએ છીએ, અને આપી નહિ, બલના ઘમંડે શય્યાપાલકના ત્યાંથી ખસી ત્યાંથી ખસી નીકળીએ છીએ. અરે ! ઘણીવેળા કાનમાં અતિશય તપાવેલું સીસું રેડી મારી તે ફરીથી સાથે બેસીને એકબીજાને સરલ નાખ્યા, માગેલા બલે એક ભવમાં એમનું ભાવે દેખવા જેટલી દ્રષ્ટિ પણ બેઈ નાખીએ ધારેલું થવા દીધું, પરંતુ ઓગણીસમા ભવમાં છીએ. સાતમી નરકે, વીસમા ભવમાં સિંહ અને જે અમુક વિષયે વિષે આપણા વિચારો એકવિશમા ભાવમાં પાછા ચોથી નરકે જવું પૂર્વગ્રહથી બંધાઈ ગયા હતા તે વિષને પડયું. બબ્બે વખત નરકના ભયંકર દુઃખે ભાગ- સ્પશે નહિ તેવા, વળી આપણા આદશને વવાં પડયાં, બળે ચોરાસી લાખ વર્ષ લહેર બંધ બેસતા, ન્યાયી અને બીનતકરારી અન્ય કરાવી પણ અસંખ્ય વર્ષો સુધી કારમી પીડા વિષયે પ્રત્યે જ્યાં આપણે એક બીજા સંમત નરકની સહન કરાવી. જ્યાં કોઈ ધણી નહિ. હોઈએ ત્યાં મિલન શીદને ન કરવું ? ત્યાં એક ભવની કેડી આબાદીએ ત્રણ ભવની પણ પૂર્વના વિરોધને શા માટે ખડો કરે ? બરબાદી ઉભી કરી, આવાં સચોટ દ્રષ્ટાંતે વિચારભેદને કારણે વિરોધી બનવું, ધુને ઘણાં છે, માટે હે ચેતન! ધર્મ પાસે તે ચાર વધુ દુર જવું, અને ફરીથી નજદીક આવવાના ગતિના ફેરા ટાળી પંચમગતિ મોક્ષ માગવાનું દ્વાર સદંતર બંધ કરવાં એ શાણપણ નથી હોય, દાનપણુ મોક્ષ માટે, શીલ, તપ અને કે સમતાને તે રાહ પણ નથી. ભાવ આ બધું મોક્ષ માટે થાયતો મોક્ષ મલે ઘણીવેળા કઈ કઈ વિરોધીઓ સાથે બેસે ત્યાં સુધી જે ભવ કરવા પડે તે તે ભવમાં છે, છતાં પણ તેઓ સરલતા અને સમતા ધરી સંસારિક સુખ સાથે મેક્ષની આરાધનાની એકબીજા પર અમીદ્રષ્ટિ વેરતા નથી. અંતરનાં સામગ્રી પણ સુંદરરીતે મળવાની, આત્માની શલ્ય કાઢતા નથી તેથી તેઓ પણ એક જાગૃતી જીવતી-જાગતી રહેવાની માટે ધમને બીજાની નજદીક જઈ શકતા નથી. સદો પીદ્દગલિક સુખ માટે હેય નહિ, એ ખરેખર! વિરોધી પ્રત્યે પણ અમલ જે ભૂલવું જોઈતું નથી. અમીદ્રષ્ટિ વેરાય તે વિરોધી વ્યક્તિગત વિરોધ Page #24 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮: સાચે ઉપાય જરૂર વિસરી જાય પરંતુ આપણા અંતરમાં જીવન છે તેવા નેતાઓએ, આગેવાનોએ કે છૂપે છૂપ પણ વિરોધી પ્રત્યેને વ્યક્તિગત વડિલેએ પ્રજાને સહિષ્ણુતા અને ઔદાર્યને વિરોધી સૂર ગુ જ્યા કરે છે, એટલે બહારના સાચો પાઠ આપવા, વિરોધીઓ સાથે પણ બધા પ્રયને વધ રહે છે. વિચારોના મતભેદને સુવિવેકપૂર્વક સરલભાવે મિલન શરૂ કરવું. જ્યારે આપણે વ્યક્તિગત મતભેદમાં ફેરવી વાંચક એ અવળે અથ ન કરે કે” નાખીએ છીએ ત્યારે મોટાં ઘર્ષણે જન્મે છે. વિરોધીઓને પોતાનામાં સમાવી લેવા.વ્યક્તિએ વિરોધીઓને આપણી પ્રત્યેક વ્યક્તિગત ન્યાયી સિદ્ધાંતોની બાંધછોડ કરવી” પરંતુ વિધ આપણે ન ભૂલાવી શકીએ તેમાં આપણે કહેવાને મૂળ આશય એ છે કે, આપણા દરેકે આપણેજ દેષ જેવાને છે, પરને નિર્ણયોનો આગ્રહ; આપણું જાતને દાય, હરગિજ નહિ. સહિષ્ણુતા, નમ્રતા, દાક્ષિણ્ય આદિ ગુણોથી આપણે આપણું મંતવ્યમાં સાચા છીએ દુર ફેંકી, આપણને નીચે ન પટકે તેની તેવી આપણને સંપૂર્ણ શ્રદ્ધા હોય તો આપણે ચીવટમાં આપણે નિરંતર રહેવું. આપણા ગ્ય પ્રયાસ અટકાવી નિર્દોષ ચચાના યાદ રાખવું કે, વ્યકિતની ઉપરોકત ચીવટ દ્વાર શા માટે બંધ કરી દેવાં? અને હેજે શા વહેલાં કે. મોડાં પોતાના વિરોધીઓ વચ્ચેનું માટે હળવું-મળવું નહિ? અંતર અવશ્ય ફેડશે, અને વિરોધને દુર વ્યકિત જ્યારે સાચા રહે ઠરે છે, ત્યારે હટાવી, વિશ્વને વધુ ને વધુ સત્યની સંમુખ તેની પાસે બે અને બે ચાર જેવી નક્કર હકીકતો લઈ જશે. ખડી થાય છે, તે વેળા તે અપમાનથી મુંઝાતે જે વ્યક્તિ આત્મધમ ખીલવી સ્વમાં નથી કે કઈ પર રેષ કરતો નથી, પણ સ્થિર થવા ચાહના રાખે છે અને જે તે માટેજ સમભાવે રહેવા મળે છે. સત્ય ભણી ઢળી મળે છે તેને ત્યાં સમતા અને સરલતા વાસ કરે પડે છે અને વિરોધી પ્રત્યે ઉદાસીન બને છે. છે. માન-અપમાન તેને પીડતાં નથી. પરિણામે પરંતુ આપણે મમત્વ ભણી એટલા બધા તેનાં જ્ઞાનાવરણીય કમ ભેદાય છે. તેને સમ્યગ ઘસડાઈ રહ્યા છીએ કે આપણું આત્મધન જ્ઞાન ગુણ પ્રગટ થાય છે, રેય અને ઉપાદેયને હણાતું આપણી નરી આંખે દેખવા છતાં સુવિવેક જાગે છે. આપણે વિરોધ મિટાવતા નથી, પણ ઉલટો વરસાદથી ધરતી પર જેમ ઘાસ પુરી નિકળે વિરોધ વધારતા જઈએ છીએ, અને સત્ય છે, તેમ આત્મામાં સુવિવેક જાગતાં કુદરતી સમજવા છતાં સત્યને વિરોધ કરીએ છીએ. વિશ્વના દ્રવ્યનું સાચું જ્ઞાન નીકળે છે, પછી સત્ય સમજવા છતાં ન આચરાય તે ત્યાં મમત્વ ટકતું નથી. સંભવિત છે, પરંતુ સત્ય સમજવા છતાં સત્યને માટે જેને વિશ્વના ઘર્ષણો સાલે છે, તે ઈન્કાર અને સત્ય વિરૂદ્ધ ઉદ્ઘેષણ તે એક સર્વેએ વિરોધીઓ જોડે વિરોધ નહિ સેવતાં કરૂણ ઘટના છે. વિરોધીઓ પ્રત્યે પણ સદા અમીદ્રષ્ટિ વેરવી - એ એક બીના ટાંકવી ખાસ આવશ્યક અને સરલ ભાવે પ્રેમ વ્યક્ત કરે એટલે છે કે, જેના નેતૃત્વ હેઠળ કુળ, ગણ કે જૂથનું આપોઆપ ઘષણ અટકશે અને એકય સધાશે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શાંતિની શોધમાં શ્રી કીર્તિકુમાર વોરા શાંતિની બૂમો આજે ચોમેર સંભળાય છે, પણ એને મેળવવાનાં સાચા સાધનોને મેળવવાની મહેનત બહુજ ઓછા કરે છે. લેખકે અહિં શાંતિ માટેના જગતના પ્રયત્નો દર્શાવી.. શાંતિ મેળવવા ઓછામાં ઓછું શું કરવું જોઈએ, તે જણાવ્યું છે. શાન્તિને કણ નથી ચાહતું ? દરેક ચાહે ઘેર આવેલા પુત્રને માતા-પિતા કે ભાઈ બહેન છે. કઈ પણ એવી વ્યક્તિ નથી કે જેને શું પૂછશે ? અશાંતિ પસંદ હોય ? અને હોય પણ શા “ભાઈ શું કમાયે ?” માટે? શાન્તિ દરેકને પસંદ પડે છે. આધિ- બસ પહેલીજ પૈસાની વાત, કઈ કહેશે, વ્યાધિ અને ઉપાધિ રૂપ અશાન્તિ કેઈને કે અનીતિ કેટલી કરી ? જુઠું કેટલું બેલ્યો ? પણ ગમતી નથી. પ્રપંચ કેટલો કર્યો ? અરે કોઈ પૂછશે, કે પરંતુ સાચી શાન્તિ મળે કેમ? એ કઈ દેવ-ગુરુ અને ધમની ભક્તિ કેટલી કરી ? અરે વિચારે છે? અરે શાન્તિ શું ચીજ છે, એ ઘણી ખમ્મા, દેવ-ગુરુ આજે તે પૈસાને જ પણ કઈ વિચારે છે? ખરી શાન્તિ આત્માની મનાય છે ને ? કે પુદ્ગલની ? અરે આજે આત્માની શાન્તિનું “ હારો પરમેશ્વરને હું પિસાનો દાસ” તે કઈ નામ જ લેતું નથી. બેલે આથી વધારે શું હોય ? આ આજેતો શાન્તિને બદલે અશાતિના કહેવત આજેતે લાગુ પડી રહી છે. પૈસાની ઉકરડા વાળનાર પૈસે ભેગો કરવામાં જ બધા પ્રાપ્તિ પાછળ મનુષ્ય કેટલી વિટંબણા રાચ્યામસ્યા રહે છે. જ્યાં જુઓ ત્યાં તું કેટલા ભોગવી કેટલાય કાળાંધળાં કરી, કેટલાય કમાયે. અમારે સાલું સવળું જ નથી આવતું ! કાવાદાવા કરે છે, અને છતાંય મળેલ પિ આવીજ સ્વાર્થ ભરેલી વાતે થયા કરે છે. સાચવવાની ઉપાધિ થતાં છેવટે તેને તો અશા પરસ્પર એક-બીજા મળે ત્યારે વ્યાપાર, નિજ રહે છે. આવી અશાન્તિ ઉભી કરાવનાર રોજગાર કે પારકાં નળીયાં ગણવાની જ વાત. પેસ લેતાં–મેળવતાં, મેળવ્યા પછી પિતે રાજી કઈ આશમી નબળી પડી ગઈ, કઈ આશાભી થાય છે. પરંતુ એ પૈસો કેઈને આપવા ઠીક છે, કોણે વલણ ચુકવ્યું, કોણે ના પાડી, વખત આવે છે, ત્યારે પાઘડી ફેરવતાં તે જરાય કેણુ ડીટર થયે, બસ એવીજ વાતે સટ્ટા અચકાતો નથી. બજારમાં, બીજું હોય પણ શું? મુંબઈના સટ્ટાબજારમાં કેટલાય કરેડામુંબઈ, અમદાવાદ, કલકત્તા કે રંગુનથી ધિપતીઓ થઈ ગયા, આજે એમને પૈસા Page #26 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪૦ : શાંતિની શોધમાં આપવા વારે (વલણ ચુકવવાને વાર) આ લાખેને ધૂમાડે કરી દેવામાં આવે છે, છતાં ત્યારે છ આની, આઠ આનીની વાત કરે છે, બોલશેકે, “ભાઈ શાન્તિથી કયાંય ઠરી બેસવા ભલા પિસે તે કેટલે યાર! આવા માલેતુજારે ઠામેય નથી.” ભલા આવા માણસને શાન્તિનું ને પૂછશે કે, તમારે પૂરેપૂરી શાન્તિ છે? તમે નામ બોલવાને પણ શું અધિકાર છે ખરો? રાત્રે બરાબર છ-આઠ કલાક ઊંઘે છે? તે તે અન્ન, પાણી કે કપડાં વિના નથી ચાલતું શું કહેશે? એ માની શકાય? પરંતુ ચા, પાન, બીડી, ' અરે ઝાઝાવાળાને ઝાઝી પંચાત. છતાં સીગારેટ, નાટક-સીનેમા, રેશ, મેચ વિગેરે આજે તે પૈસા, પિસા ને પૈસાનીજ વાત. સ્વાર્થ વિના ન ચાલી શકે એ મનાય જ કેમ? સિવાયની વાતજ નહિ. કપડુ પણ શરીરને ઢાંકવા જોઈએ છે, નહિ કે આવી કેવળ સ્વાર્થ અને પુદગલ શરીરને શૃંગાર કરવા ! બે બેતી, બે પહેરણ સંબંધીની વાતે પૂછનારાઓને ખબર નથી કે કે એકટપી કે ફેટ. આજે તે બુટ જોઈશે આ વાતમાં શું છે? બસ શું કમાયે? અને વીસનાં ! કે પચીસનાં. બેતી ઝીણી મસરાઈ. પછી પૂછશે, શરીરને સારું છે ને? ભલા શરીર ઝડ રૂપીઆ પંદરની એક વાળી મળેતે ચોદસારૂં ન હતતે એ હરી-ફરી કેમ શકત ? વાળી કેમ પહેરાય ? પરણ-કોટ રેશમી સાચા સ્નેહી હેતે આત્મહિતની જ વાતે ડાયકલીનીંગ કરાવેલા હેય ટેપી તો કાશ્મીરી પૂ. આત્મહિતમાંજ સાચી શાતિ સમાયેલી ભરતની. ભલા આટઆટલે ખર્ચ એક પુદગલ છે. સાચી શાતિ પૈસામાં નથી કે પિસા તરફ માટે કેમ કરવું જોઈએ? આટલે બધે મેહ રાખે છે, વિચારે ! આવી બધી વસ્તુઓને બેટા ગેરવ્યાજબી શાલિભદ્ર જેવા મહાપુરુષ જેને ઘેર જેની ખર્ચ ન કરતાં જીવનને તેવી સ્વછંદતાથી સાહાબી જેવા મહારાજા શ્રેણિક આવ્યા હતા, બચાવતે શાન્તિ તમારી તરફ દોડતી આવશે. જેને દેવતાઓ કરેડ સેનેયા દરેજ અપતા હિન્દમાં ભૂખમરાની બુમ પડે છે. તે લાવનાહતા, એવા પણ પિતાને આ બધા વૈભવ રાતે આપણે સ્વચ્છંદી જ છીએને? પછી વિલાસમાં અશાન્તિ છે, એવું જણાતાં ક્ષણ બૂમ પાડવી શા માટે? ભૂખમર, અશાન્તિ માત્રમાં આવા રાજવૈભવ જેવી સાહ્યબીને ટાળવાનું તમારા હાથમાં છે. તરછેડી ત્યાગી ચાલી નીકળ્યા શા માટે? આજે વકીલે વધ્યા ને વૈદ્યો વધ્યા અને નીરવ શાન્તિની શોધમાં ! મજબુત મને બળ- હજુ વધે છે. વાળા અપારદ્ધિ સિદ્ધિવાળા એકાકીપણે ચાલી જે ભણતા હશે તે મેટ્રીક આગળ ગયા હશે, નીકળ્યા, એનું શું કારણ? એકજ શાન્તિ. તેમને પૂછશે કે કઈ લાઈન લેવાને આઈડીઆ છે - આજે વૈભવને છેડવાની વાતને દુર જ તે શું કહેશે? વકીલની કે ડોકટરની. આમ રહી, કારણ આજે તે એ વૈભવ જોવા પણ વકીલ તેમજ ડોકટરોના વધવા છતાં કંઈ નથી મળતું, પણ વૈભવ મેળવવા માટે કેટલીયે ગુન્ડાઓ કે રેગ ઓછા થયા છે ? દેવાદેડ થાય છે! તેતે વૈદ્ય કે વકીલની પાછળ ને પાછી આગળ અને વગર જરૂરીયાતની ચીજે પાછળ ધપવા માંડ્યા છે. વેદ્ય દરદ વધારવા મળે છે Page #27 -------------------------------------------------------------------------- ________________ ભારતના વર્તમાન રાજપુરૂષાને શ્રી મતલાલ સંધવી. વર્તમાન ભારત સરકાર કાયદાએ ઢસડે રાખીને પ્રજાની સ ંસ્કૃતિ, ધ તથા નીતિને નાશ કરીને જે અત્યા ચાર આચરી રહી છે, તેની સ્લામે લેખક લાલબત્તી ધરે છે. લેખક વિચારશીલ તથા ઉંડા ગવેષક છે. તેમની ભાષા અલ કારિક તેમજ સ્વચ્છ છે. સરળરીતે પ્રવાહબંધ લખવાની તેઓની નૈસર્ગિક શક્તિ છે. ટાઢ, તાપ ને વરસાદની જીવનને થતી અસરની માફક, રાજનીતિ પણ માનવજીવનને ભારે અસર કરે છે. વધુ પડતી ટાઢથી જેમ ન્યુમેાનિયા આદિ શીત પ્રકારના વ્યાધિ ફાટી નીકળે છે. ગરમી વધતાંની સાથે ઉષ્ણુપ્રકારના જેમ કેલેરાઆદિ વ્યાધિ ફાટી નીકળે છે, તેમ કાયદાની અતિશયતાવાળી રાજનીતિથી અનીતિ ત્યારે વકીલા ઝગડા લડાવવા મળે છે. કોઈ વકીલ એમ કહેશે, કે આપસમાં સમજીલે ? આવાનું સખ્યાબળ વધાર્યાથી શું લાભ ? જગતમાં કેવા માણસા વધવાથી લાભ થાય છે ? વિચાર, ખૂબ ઊંડેથી વિચારે. સે। વરસ પહેલાંની મુબઇ નગરીમાં આજે કેટલા ફેરફાર છે ? વેપાર વધ્યા, કારખાના વધ્યા, વકીલા ને ડાકટરો વધ્યા,સેાલીસીટરા વધ્યા, મેરીસ્ટરા વધ્યા, ધારાશાસ્ત્રીએ વધ્યા, સટ્ટાખારા વધ્યા, એન્કા વધી ને શરાફ઼ા વધ્યા, બધુ વધ્યું. છતાં આટલી અશાન્તિ કેમ ? ખસેા કે અસે। વરસ પહેલાંની શાન્તિ કયાં ગઇ ? X પ્રવૃત્તિ ન સુધરે, મનપર કાબુ ન રખાય, ઇચ્છા, તૃષ્ણા પર અંકુશ ન મૂકાય ત્યાં સુધી શાન્તિ શી રીતે પામી શકાય ? આદિ મહાવ્યાધિ માનવસમાજમાં ફેલાઈ જાય છે. કાયદાની અતિશયતાવાળી રાજનીતિ એટલે કાયદાના ઘડતર પ્રત્યેના એકાંતિક ઞક. રાજનીતિ કરતાં પણ વધુ ઉદાત્ત, મોંગલ તત્ત્વને રાજનીતિને ચરણે નમાવવાના અહિતકર પ્રયાસ કરવા તે. સ્વતંત્ર ગણાતા ભારતના વર્તમાન રાજ પુરુષા વધુ પડતા કાયદાવાળી રાજનીતિની એકાંતિક ઉપાસનામાંજ માનતા હોય તેવુ તેમના રાજ ખરાજના ભાષણા ઉપરથી જણાય છે. નહિંતર જવાહરલાલ નેહરુ જેવા ચુસ્ત લેાકશાસનવાદી જનતાના અંતરની લાગણીને વ્યક્ત કરનારાં મનાતા વતમાનપત્રાને ખંધારણે આપેલી સ્વતંત્રતામાં નવા સુધારા રજી કરી તેને કુઠિત કરવાની દિશામાં નજ દેારવાત. • આપણા રાજપુરુષોની વધુ પડતા કાયદાની હુંફવાળી રાજનીતિ પ્રત્યેની અસિમ ભક્તિને કારણે, આ દેશની પ્રજામાં અનીતિના મહા વ્યાધિ ફાટી નિકળ્યો છે. પૂર્વકાળમાં રાજનીતિ અને તેના ઘડનારા ઉપર આ દ્રષ્ટા મહાપુરુષના અંકુશ રહેતા. રાજપુરુષો જે નજરે રાજનીતિ Page #28 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ર : ભારતના વર્તમાન રાજપુરૂને; ઘડતા, તેને તે મહાપુરુષે અભ્યાસી જતા અને વાસ્તવિક દષ્ટિબિન્દુ વિહોણું પ્રતીત થાય અને પછી તેને કાયદાનું સ્વરૂપ મળતું. છે. અપૂર્ણતા ચલાવી લેવાય, કારણ કે છેવટે આર્ષદ્રષ્ટાઓ અને સંતજનોના અંકુશથી તે અપૂર્ણ માનવને જ લાગુ પાડવાની છે. સર્વથા મુક્ત ભારતના હાલના રાજપુરુષ- પરંતુ યોગ્ય દષ્ટિબિન્દુને અભાવ કેમ ચલાવી દીર્ઘદ્રષ્ટિવિહેણા કાયદાઓ ઘડી પ્રજાના પરં લેવાય? એટલે કે તેનું જે દષ્ટિબિન્દુપૂર્વક પરાગત સાંસ્કૃતિક જીવનને જે રીતે ચુથી ઘડતર થયું છે, અને થતું જાય છે, તેમાં રહ્યા છે, તેવું પૂર્વકાળમાં કોઈપણ રાજવીના મોટે ભાગે ભારતીય પ્રજાઓના જીવનને અનુરાજ્યઅમલ દરમ્યાન બન્યું હોય તેવું કયાંય રૂપ તો અભાવ હોવા ઉપરાંત, પરદેશી વાંચવામાં આવ્યું નથી. વ્યક્તિગત ભૂલને કાયદો શિક્ષણે સિંચેલા સંસ્કારોની વિશેષ અસર ગણી શકાય નહીં. દાખલ થતી જાય છે, અને પરદેશી રીતોને નિજનિજના વ્યકિતગત આદશને પ્રજાને વેગ આપનારી એજન્સી રૂપે હય, તે સમસ્તને આદ બનાવવા માટે પાર્લામેન્ટમાં ભારત વધુ સ્પષ્ટ થતો જાય છે. તે અંગે ભાષણ કરતા, ઠરાવ ઘડતા, બહુ- - આ ઉપરથી એટલું જ કળી શકાય મતિના ધોરણે તેને પસાર કરાવતા અને પછી છે, કે ભારતમાં રહી ભારતની પ્રજાનીવતી કાયદાનું સ્વરૂપ આપતા. આપણા દેશના શાસન ચલાવતા ભારતીય રાજપુરુષે ભારતનાજ સુશિક્ષિત સ્ત્રી-પુરુષને મારી વિનંતિ છે, કે બગીચામાં ઉછરેલા હોવા છતાં, તેમના માનસ “કઈ પણ દિશામાં નવું પગલું ભરતાં પહેલાં મોટે ભાગે પરદેશી સંસ્કારોથી ભરપૂર છે. તમે પોતે ભારતિય સંસ્કૃતિને વરેલાં ભારતીય જે તેમ ન હોત, તો તેમના ચાર વર્ષના પ્રજાજને છે, એ કદી ન ભૂલશે. અને જે રાજ્યઅમલ દરમ્યાન પ્રજાના દુઃખમાં જરૂર નવું પગલું ભરો, તે ભારતમાં ભારતીય ઢબે બે ટકા જેટલો પણ ઘટાડો થાત. ઘટાડાની જીવન વ્યતીત કરતી પ્રજાને અનુકૂળ થશે વાત તે દુર રહી, પરંતુ અંગ્રેજો જે વખતે કે કેમ? તેનો પૂરેપૂરો વિચાર કરો. અહીંથી ગયા, તે વખતની આ દેશની પ્રજા હેશિયાર વૈદ્ય તે ગણાય, કે જેની દવાથી એની સ્થિતિ વચ્ચે પણ મોટું અંતર પડી દર્દીને વ્યાધિ નાબૂદ થવા ઉપરાંત, તેને લાંબી ગયું છે. જે પૂરવા માટે સાચા કે' સંસ્કૃમુદત સુધી કેઈ ન વ્યાધિ લાગુ ન પડે. તિપ્રેમી રાજપુરુષને ઓછામાં ઓછા દશ વર્ષ જ્યારે આપણુ મનાતા રાજ્યપુરુષોએ ઘડેલી સુધી સતત પ્રયાસ કરવા પડે. કેમ કે દર્દીની અને કાયદાદ્વારા આપણને લાગુ પડેલી નાડ પારખ્યા સિવાય તેને અપાતી દવા જેમ રાજનીતિથી આપણે રાષ્ટ્રમય વધુ બન્યા કે લાગુ પડતી નથી, પણ ઉલટો તેના દર્દમાં રાષ્ટ્રમાંજ વસતા હોવા છતાં જાણે આપણે વધારે કરે છે, તેમ તે તે રાષ્ટ્રની પ્રજા અને અને રાષ્ટ્રને કશીજ લેવાદેવા ન હોય તેવા તેની પ્રાચીન સંસ્કૃતિનું હાદ બરાબર પારખ્યા કેરા માનસના બન્યા ? સિવાય કરવામાં આવતા કાયદા તે પ્રજાને કાયદાની અતિશયતાવાળી હવા ઉપરાંત સુખી કરવાને બદલે વધુ દુઃખી બનાવી દે છે, ભારતની વર્તમાન રાજનીતિ ઘણા અંશે અપૂર્ણ અને આજના ભારતીય પ્રજાજનોની તેજ સ્થિતિ Page #29 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ; મે ૧૫ર : ૧૪૩ : છે, ને ચેતવામાં નહીં આવે, તે તે તેમાં ઘડવી જોઈએ. નહિ કે આજના જેવી કાયદાની વધારો થશે. અતિશયતા અને કન્ટ્રોલની ભાવનાવાળી. આંખ ઉઘાડે ! ભારતના હે રાજપુરુષ! નવી પરંપરા સર્જવાની ધૂનમાં તમે પ્રજાએ તમારા ઉપર મૂકેલા વિશ્વાસને દુ- જૂનીને જે રીતે સંહાર કરી રહ્યા છે, તેને પગ ન કરે. પ્રજાપકાર હૈયે ધરે, તેને સ્થાને જે તેટલા જ મૂલ્યવાળી નવી રચી શકશે પ્રત્યાઘાતી બળેએ ફેલાવેલી જૂઠાણની વાત તે ઠીક, નહિંતર, ભારતીય પ્રજાજને તમને માની ફગાવી ન દે. ભારતની પ્રજાને ભારતીય પ્રજાદ્રોહીઓના નામે જ સંબોધશે. તે વખતે ઢબે કેળવવાની દિશામાં એક ડગલું તે આગળ તમે કદાચ સત્તાસ્થાને હશે તે તેમને બાલતા વધે. તમને તેમાં સૂઝ ન પડતી હોય, તે બંધ કરી શકશે, પરંતુ આવનારો સમય સિદ્ધ સંત, મહતું અને આચાર્યોને સંગ સાધે. કરશે, કે-“પ્રજાએ એના એક સમયના રાજકીય કંઈ ભારત હજી સાધુ સુનું નથી બની ચૂકયું. આગેવાનોને તેમની પરદેશી સંસ્કારેવાળી ગમે તેવા સત્તાશાલી તોય તમે રાજપુરુષે ખંડિત રાજનીતિને કારણે દુર ખસેડી નાખ્યા ગણાઓ. તમારું રાજપુરુષ તરીકેનું કાર્યક્ષેત્ર અને કદાચ પ્રજાને બરબાદ કરી માત્ર રાષ્ટ્રના મર્યાદિત જ રહેવું જોઈએ, પ્રજાના સંરક્ષણની કલેવરને સજવાનો રંગ તમને કોણે લગાડો? જવાબદારી યથાર્થ રીતે પાળી જે રીતે તેની નહેરો, પુલો અને નવાં સ્ટેશનેની લાંબા કે સુખ-સગવડો વધે, તેજ પદ્ધતિએ તમારે ટુંકા ગાળાની લાંબી કે ટુંકી જનાઓ તમારી શાસન ચલાવવું જોઈએ. કિન્તુ, વધુ પડતા પ્રજાનું કલ્યાણ શું સાધશે ? અને કદાચ કરવેરાવાળી સુખ-સગવડને કશો જ અર્થ સાધશે તે પણ તે કયારે? કેટલા વર્ષો બાદ? નથી. એ તે નાના બચ્ચાને પીપરમીંટ બતાવીને પરંતુ યોજનાઓ તમારી મત સ્વરૂપ પકડે તેના હાથની વીંટી તફડાવી લેવા જે જ તે પૂર્વે તે તમારી જ રાજનીતિ સચે વિષમ પ્રાગ થયે ગણાય ! કાળ પ્રજા કેમ કરીને વ્યતીત કરી શકશે? ભારતની પ્રજા પિકારે છે. કે “તમે તેને તમે ખ્યાલ કર્યો છે? કે પછી તરંગી ભારતમાં રાજ્ય ચલાવવા ઈચ્છતા હો તે, બનીને હાંકે જ રાખો છો ? ભારતીય પ્રજાના જીવનના ગુણતના ગ્રાહક તમારી શુદ્ધ ભારતીય દષ્ટિવિહેણ રાજબનીને જ રાજ્ય કરે, આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને નીતિએ વેરેલા અંગારાથી ભારતીય પ્રજા દાઝી મહ ફગાવી દઈ, સ્વરાષ્ટ્રજનને સુખી કરી રહી છે, તેને અંગેઅંગમાં લાહ્ય વધતી જાય શકશે તેય ખૂબ છે. ઘરનું બરાબર સંભાળી છે. નિર્દોષ પ્રજાને આ રીતે દમીને તમે શું નથી શકતા તે બહારની ધમાલમાં શા માટે પામશે? એરાઓ છે? અને એમ બહારના યશની છેડી દે? છેડી દે? કન્ટ્રોલના અનાવશ્યક શી મહત્તા હોઈ શકે ? છંદ. પરદેશી નજરે નિહાળવાને શેખ. આંતપ્રજા કલ્યાણ એજ તમારી રાજની. રરાષ્ટ્રીય કીતિનું સ્વપ્ન દૂરગામી જનાઓતિનું લક્ષ્ય હોવું જોઈએ, અને તેને પરિપૂર્ણ દ્વારા દેશના ઉદ્ધારની જનાઓને નાદ. કરવા માટે તમારે તેવાજ પ્રકારની રાજનીતિ Page #30 -------------------------------------------------------------------------- ________________ ગતાંકમાં બા main ગતાંકમાં બાકી રહેલો ભાગ HIVAMI, 10611NBSB un eventos 4 શ્રી જયકીતિ. == ગુમ્હારાજ-દર વસે એક ગુડે નાગરિક માફક સભ્ય હોઈ શકે છે, પરંતુ જેને આપણે સર્વોચ્ચ સભ્ય દેશ કહીને આ ગુંડાઓ કે જે સંપૂર્ણ અમેરિકા ઉપર પોકારીયે છીએ અને જેની સભ્યતા લેવા છવાઈ ગયા છે, તે જ વાસ્તવિક રીતે–પરાક્ષ લલચાઈયે છીએ તે દેશની ભીતરમાં એક દ્રષ્ટિ રીતે અમેરિકાના સાચા કર્તા-હર્તા ને વિશ્વાક્ષેપ કરે ! ખબર પડશે કે, અમેરિકા સભ્યને યક છે. સાધારણ અમેરિકન નાગરિક વિવા દેશ છે કે ગુડાઓનો ? છે, પરવશ છે. અમેરિકાના પતિત જીવન “ફેડરલ બેડ ઓફ ઈનવેસ્ટીગેશન' દ્વારા માટે તે જવાબદાર નથી, પરંતુ તે પિતે ત્યાં અધિકૃત રુપે રેકેડ રખાય છે. આ તેને ગ્રાસ છે, તે પતિત જીવનને કરૂણ સરકારી રેકેડમાં જ્યારે ત્યાંના અપરાધિની કેળિયે છે. સંખ્યા વાંચીયે છીએ ત્યારે મેં આશ્ચર્યથી આ અમેરિકન ગુંડાઓ માટે અમેરિકી પહોળું થઈ જાય છે. રેકોર્ડ સૂચિત કરે છે.– સીનેટની અપરાધ તપાસ સમિતિએ હાલમાં જ અમેરિકામાં અપરાધિની સંખ્યા પિતાને રીપોર્ટ પ્રકાશિત કર્યો છે, તેમાં [માત્ર?] ૬૦,૦૦૦૦૦ સાઠ લાખ છે.” જણાવે છે – એટલે કે, અમેરિકામાં દર વીસ મનુષ્ય “અમેરિકાના મુખ્ય ગુંડાઓન્ડાકુઓ એક મનુષ્ય અપરાધી છે, એટલું જ નહીં અધિકતર ધરપકડથી મુક્ત રહે છે. અર્થાત્ પણ તે નાગરિક સરકારી દષ્ટિએ ક્રિમીનલ પકડવામાં આવતા નથી. [ Criminal] છે. કારણ ? " તે પછી-યુવક-યુવતીના મિલનની અમ- કારણ એ છે કે, તે ગુંડાઓને ગુંડાગીરી યાદ છુટ હોવા છતાં પણ, અમેરિકામાં દર વર્ષે કરવાની પરમીટ પ્રાપ્ત હોય છે, તમને લગભગ એકલાખ બનાવ બળાત્કારના અને આશ્ચર્ય થશે કે, આ શું લખે છે, શું શું'ડાતેમાં આશ્ચર્ય જેવું શું છે? ગીરી કરવાની પરમીટ મળે છે ? અમેરિકા પાસે ભલે વિરાટશક્તિ હોય, હા, બીજે ક્યાંય ન મળતી હોય તે અપરિમિત યન્ત્રબળ હોય, અઢળક ધનસંપત્તિ ભલે, પણ અમેરિકામાં મળે છે, કેવી રીતે? હોય, અપરિસીમ ઉદ્યોગબળ હેય, તે પણ એમને ! આવી રીતેઃસદાચારની દષ્ટિએ અમેરિકા સૌથી પછાત ને વિધિ-વિધાયક અધિકારીઓને સીધા પતિત દેશજ ગણી શકાય ! રૂપિયા આપવાથી, રાજનૈતિક સંગમાં એને અર્થ એ નથી કે આખુંય અમેરિકા ફાળ ભરવાથી, ધાર્મિક સંસ્થા તથા સમાન અપરાધી છે, ત્યાં બધાજ ગુંડા રહે છે, સાધા- ચાર પત્રોને મુક્તદાન કરવાથી, અથવા ઉપરથી રણ અમેરિકન નાગરિક કેઈપણ અન્યદેશના પ્રતિષ્ઠિત દેખાતા વ્યાપારીઓ તથા વકીલે Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ : આજનુ અમેરિકા સાથે ઘનિષ્ઠ આર્થિક સબંધ સ્થાપીને આ “સંગતિ અપરાધને અમારા સમાજગુંડાગીરીની પરમીટ મળી શકે છે. .. માંથી સંપૂર્ણ રીતે નાશ કયારેય પણ કરી સ્પષ્ટ છે કે, આ ગુંડાઓ અમેરિકી શકાય તેમ નથી રાજ્યના વિધાયક છે, એટલું નહિ પણ સર્વસ્વ વસ્તુતઃ એ સર્વથા ઠીક છે કે, અમેછે, એટલે જ અમેરિકી જનવાદના જાણભેદુએ રિકાના નૈતિક અધઃપતનને દૂર કરવું હશે એને “ગુંડાજનવાદ. કહે છે. તે અપરાધી તથા શેષણપરસ્ત ગુંડાઓને અમેરિકાની નીતિ-રીતિ જોતાં લાગે છે મિટાવવા માટે સબળ પ્રયત્ન કરવો જ જોઈશે. કે, સાચેજ અમેરિકા ગુંડા-જનવાદનું એક એ પ્રયત્ન નહીં થાય અથવા તે એ સ્પષ્ટ પ્રતિબિંબ છે. પ્રયત્ન સફળ નહીં થાય ત્યાં સુધી અમેરિકા સીનેટની અપરાધશેધક સમિતિ પિતાના સાચેજ અપરાધિનું ક્રીડાંગણ બની રહેશે. નિવેદનમાં સ્વીકાર કરે છે – ટ્વેિર અનુવાદ - સમેતશીખર વગેરેની યાત્રાએ જતાં આ પુસ્તકને સાથે રાખે. સમેતશીખર યાને જેન તીર્થભૂમિ 'ચિત્રના આલબમ સાથે કિંમત રૂ. ૨-૦-૦] * શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા છે. હેરીસ રોડ, ભાવનગર = : નૂતન પ્રકાશન મંગાવો! જૈન સંસ્કૃતિ અને ચાંદીજડીત પર્યુષણ સ્તવનાદિઃ ૩ર પેજ ૨૭૨ લાકડાની કારીગરી પિજ મૂલ્ય ૧-૦-૦ ચૈત્યવંદન, પયુષણનાં ! સ્તવન, થેય, સઝાય વગેરેને સંગ્રહ છે, આપણાં મંદિરમાં ચાંદીના રથ, સિંહા નિધાન સ્તવનાદિ સંગ્રહ : ૧૬ પછ સન, બાજોઠ, ભંડાર, પારણાં, માતાનાં સ્વપ્નાં, ૧૩૬ પેજ મૂલ્ય ૧-૦-૦ ચૈત્યવંદને, થે, સમવસરણ, પાલખી, વગેરે ઘણું વસ્તુઓનું સ્તવને અને સંઝાને સંગ્રહ. શાસ્ત્રીયને મોટું મહત્વ છે. દેવવંદનમાળા : મૌન એકાદશીની અને એટલે જ સહુ કોઈ શાસ્ત્રીય અને કથા. ગાણુણું તથા દેવવંદન ત્રીપુનમના, અને કલાપૂણ કારીગરી માટે હમારે ત્યાં પધારે છે. ચેમાસીના મૂલ્ય ૧-૦-૦ તમે પણ તમારી મંદિર ઉપયોગી જરૂરીશ્રી મનહર મહિમા પૂજા પ્રેમ | યાત માટે આજે જ પૂછા. સંતોષકારક પુસ્તિકા : આધુનિક રાગનાં સ્તવને મૂલ્ય જવાબ મળશે. બીજા પુસ્તકે માટે નીચેના સ્થળે પછા. સોકેઈનું જાણીતું સ્થળ: નાગરદાસ પ્રાગજીભાઈ મીસ્ત્રી ચીમનલાલ અંબાલાલ એન્ડ કુ. કે, દેશીવાડાની પિળ અમદાવાદ હીરાબાગ, ખારગલી. સી. પી. ટેક. મુંબઈ. ૪ ૦-પ-૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ આજની કેળવણીનાં દૂષણ..........શ્રી જયચંદ્ર દામજી લેહરી વર્તીમાન કેળવણીએ હિંદને અનેકરીતે પાયમાલ કરી મૂકયું છે. ગુલામી માનસ ઉભું કરવામાં અને ઉછરતી પેઢીને અધઃપતનના માર્ગે દ્વારવામાં એને હીસ્સા જેવા તેવા નથી. લેખકે આ હકીકત અહિં મૂકી છે. લેખક આજની ઉગતી પેઢીનેા યુવાન વિધાર્થી છે. એટલેજ તે પેાતાના અનુભવ અહિં રજુ કરે છે. આજની કેળવણી બાળકના વિકાસ થતા અટકાવે છે. આખા દિવસ અંધારા ખૂણામાં બેસી રહેવાથી વિધાર્થીના માનસિક વિચારે। આગળ વધી શકતા નથી. અંધારા ઓરડામાં માણસને રાખવામાં આવે અને પછી તે ગુંગળાઇ જાય છે, તેમ બાળકના વિચારો અધારી શાળામાં ગુંગળાઈ જાય છે. આપણા ભાઇઓને આજની કેળવણીના મે!હ લાગ્યા છે, પર ંતુ તે અભ્યાસમાં રહેતું અધૂરાપણ અભ્યાસીની જિંદગીને ખરાબખસ્ત કરી નાખ્યા સિવાય રહેતુ નથી. મેટ્રીક સુધી પહોંચેલા કે કોલેજમાં એકાદ એ વર્ષ રહેલા, એવા વિદ્યાર્થીએ પોતાના અધૂરા અભ્યાસે ગૃહાસ્થાશ્રમમાં પડે છે; એટલે ગભરાઇ ગયા સિવાય રહેતા નથી. સ્વતંત્ર ધંધા કરી શકે તેટલી સાહસિકતા તેમનામાં આવતી નથી. જોકે તેઓ પોતાનાં અભ્યાસમાં રસાયન, ભૂગોળ, ખગોળ ભૂમિતિ યાદિ અવનવા શાસ્ત્રો ભણેલા હોય છે, પરંતુ વ્યવહારમાં તે તદ્દન નિરૂપયોગી નીવડતા હોવાથી તેમને એમજ જણાય છે, કે જાણે આપણે કાંઇ અભ્યાસજ કર્યો નથી. પુસ્તકો વાંચી પાવરધા બનેલા તેએાની સ્થિતિ ઘણીજ ફેડી થઇ પડેલી જોવામાં આવે છે. તેઓને નેકરી માટે ફાંફાં મારવા પડે છે અને નેકરીમાં રાખના રાએ પણ આજકાલ પોપટિયા જ્ઞાન કરતાં વ્યવહારૂ જ્ઞાનવાળાને વધારે પસદ કરે છે, આથી તેઓ સારા પગારની નેકરી મેળવવા પણ ભાગ્યશાળી થતા નથી. સંપૂર્ણ કળવણી મેળવી હોય તાજ તેમાં પાર પામી શકાય છે, એટલે કે તે સારા પગારની નાકરી મેળવવા ભાગ્યશાળી થાય છે, અને તેવા સ્વતંત્ર ધંધા કે વ્યાપાર ચલાવવા જેવી સ્થિતિમાં તો બિલકુલ હોતા નથી, પણ મેટ્રીક પાસ થયેલ વિધાર્થી આજે બાપુને કહેશે કે, મારા માટે નાકરી શેાધી આપેા.’ ખરેખર આજની કેળવણી સ્વતંત્ર ધંધા કરવા જેટલું શૌય આપણી ઊછરતી પ્રજામાં દાખલ કરી શકતી નથી. પરંતુ તે કેળવણી પાતેજ યાંત્રિક અમુક નિયમ પ્રમાણે ચાલી જતી હોવાથી વિધાર્થીઓને પણ યાંત્રિક બનાવી મૂકે છે. તેવાઓને મન એમજ હાય છે, કે સીધે માગે દોડી જવાય તેવી નેકરી મળી કે જાણે ગઢ છતાયા. આવી પરત ંત્ર અથવા તો બીજા શબ્દોમાં કહીએ તા ગુલામગીરી શિખવનારી કેળવણી લેવાથી આપણી ઊછરતી પ્રજામાં ચાતુર્યંના પ્રવેશ કેવી રીતે થઈ શકશે ? ' આજની કેળવણીમાં શરમાળપણું કેટલું છે ? આપણે એક મેટ્રીકવાળા વિધાર્થીને કહીશ કે ‘ભાઇ ! બજારમાંથી એક થળામાં અનાજ લડ઼ આવે. પણ ભાઇશ્રી વિચાર કરે છે, કે કોથળા ઉપાડવાય તો પાઝીશનમાં વાંધો આવી જાય છે, છેવટે તે થેલીમાં કોથળા નખી અનાજ લઈ આવે છે. આ ઉર્ષથી આપણે જો શકશુ કે, આવાં જીવન ઉપયોગી કામે આજના વિધાર્થી ન કરી શકે, તો એમજ માન છું, કે જો ભારતને ગરીબી આવી હોય તે તેમાં અમુક હિસ્સા આ કેળવણીના છે. વર્ષો` 2 મેટાળાં વિધાર્થીએાનાં મેટ્રીકમાંથી પાસ થાય છે. તેગ્મામાંના ધણા વિધાર્થીએ નોકરી માટે કાંકાં માટે છે, પણ બધાને નેકરી કયાંથી મળી શકે? આ ાસુથી તેમાંના ધણા રખડે છે, કેમકે ઉપયોગી કામે પણ વિધાર્થીએ કરી શકે નહિં. આ આપણી કેળવણી ? એક મેટ્રીકવાળા વિધાર્થી પેાતાના અનુભવ ઉપરથી કહે છે, કે કાઈ પણ સ્વતંત્ર ધંધા કરવાથી લક્ષ્મીની વિશેષ પ્રાપ્તિ થાય છે, અને વળી ચાતુર્ય પણ આવે છે. પરંતુ આજ સુધી નિશાળમાં ગોંધાઇ રહેવાના ટેવથી અને પુસ્તકમાંજ માથુ ધાલી રહ્યાથી ધંધો કેવી રીતે કરવા વગેરે બાબતમાં હું કાંઇ મમજી શ નથી. કે ધંધો ચલાવવાની હિંમત ભારામાં હોય તેમ પણ મને ભાસ થતા નથી. બીજો મેટ્રીકવાળા વિદ્યાર્થી કહે છે, કે “ મેટ્રીક પાછળ સાત-સાત વર્ષ ગાળ્યા પછી આ દુનીન Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : આજની કેળવણીનાં દૂષ્ણેા; બધા આવશે, કે કદાચ તમારે ધરના બારણાં પણુ બધ કરી દેશે. કોઇક વખત અનુભવ કરી જોજો. અત્યારની મોંધવારીમાં ઘણાં માબાપા પોતનાં બાળકને ભણાવી શકતા નથી. કારણકે આજના ખર્ચા તે બજારામાં મારી કંઇ કિંમત જ નથી. કાના દોષ નથી, પણ દેષ છે આપણી શિક્ષણ પ્રથાને, કે આજે આટલા વર્ષો બગાડયા પછી પણ માસની કિંમતજ થતી નથી. અત્યારે હું મોટી મોટી ઇમારતા તરફ નજર નાખતા ભટકયા કરૂં છું. થાકી જાઉં ત્યારે દરિયા કિનારે હતાશ થઇને એસ... છું. વાંચકા ! વિચાર કરો કે અમારા જેવા મેટ્રીક ભણેલા વિદ્યાર્થીઓના ભાગ્યમાં ખીજુ... શું હોઇ શકે ? નાકરી. આખરે નાકરી પણ મલી પણ કેવી મળી હશે? વિચાર કરણીજ અવ્યવસ્થિત રાખવાથી વિદ્યાર્થી કાર્યો કરી શકતા નથી. પાંચમી કે છઠ્ઠી અંગ્રેજી ભણતાં વિધાર્થીઓને કાટપેન્ટ સિવાય સ્કુલે અવાયજ નહિ, એવે વિચાર આવે છે, અને અમલમાં મૂકે છે. નહિતર મશ્કરી થાય છે તે ઉપરાંત ઘણા ખાટા ખર્ચા વિધાર્થીએ કરે છે, ગરીબ માબાપા આવા સ ંજોગોમાં વિધાર્થીને ભણાવી શક્તા નથી. આ છે કેળવણીના ક્ષેત્રની વાતો ! પૂરા પાડી શકતા નથી. બીજા દેશોના વિચાર કરીએ ત્યાં અમુક વખત ભણવાનું અને બાકીને વખત વિધાર્થી પોતાની રાજી મેળવવા મહેનત કરે છે પણ કમભાગ્યે ભારતમાં વખત ( ભણવા માટેને ) આપ ધારતા હરા કે સારી એફીસમાં અથવા પેઢીમાં નાકરી મળી હશે, પણ હું તેના પ્રત્યુત્તર આપું ? જુનાગઢના નવાબના કુતરા સાચવવાની નાકરી મળી છે. થાડા દિવસે બાદ તેમાંથી એક કુતરા મરણ પામ્યા. નવાબ સાહેબે મારા ઊપર આરોપ મૂકી મને પણ છુટા કર્યાં. ફરીવાર પહેલાંની માફક આમતેમ ભટકયા કરૂં છું. અને આજની કેળવણી વિષે વિચાર કરૂ છું. ’ ભારતમાં કેટલા મેટ્રીકવાળા વિધાર્થીઓ અને • કેટલા નેાન–મેટ્રીકવાળા વિધાર્થીઓ રખડે છે ? તેના જો કાઇ વાંચકને અનુભવ કરવા હોયતો એક ઉપાય છે. તમે વતમાનપત્રમાં જાહેરાત આપે કે મેટ્રીક પાસ અથવા નમેટ્રીક માસ જોઇએ છીએ. લખા યા મળેા. ' તમને એટલી બધી અરજીઓ આવી પડશે, કે એ ઘડી તમે વિચાર કરશેાકે ભારતમાં આટલા માણુસા રખડે છે અને મુલાકાત લેનારાએ પણ એટલા વડિલેા ! ખૂબ વિચાર કરીને બાળકને કાચી જેલમાં પુરજો. આજની કેળવણી કરતાં વિદ્યાર્થીને સારાં ઉદ્યોગે શિખવી તેમનાં જીવનને વિકાસ કરજો. સાચાં સદ્દગુણ તેમના જીવનમાં ઉતારી ભવિષ્યમાં મહાન બનાવજો. જો નાનપણથી ઉદ્યોગ શીખવશે તો ભાવષ્યમાં તમને કાઇપણ જાતની ચિંતા રહેશે નહિ, અને તમે ઘરમાં સંસ્કારથી રહેશેા તે। બાળકમાં ઘરના સંસ્કારનું સિંચન થશે, તેથી તમારી મહેનત સફળ થશે. શબ્દાતી પલટાતી વ્યાખ્યાઓ શાંતિ : જેને માટે દરેક દેશા લડી રહ્યા છે. દીવાળી : વ્યાપારીની નાણાંભીડ. ચુંટણી : જનતાની ચુંથણી, ધારાસભા : શબ્દોના સટ્ટા બજાર વ્યાપારી : વમાન શાસનમાં બિચારૂ બનેલું અધ પ્રાણી. જનસેવા : પેટ સેવાના પુરૂષા. દવાખાનું : પાણીમાંથી પૈસા પેદા કરવાનું મશીન બજેટ: નસીબદાર નાણાંમંત્રીની રમતનુ પ્યાદુ. પગાર શેઠના ટાઢીએ તાવ. માનપત્ર-સમારંભ : નાત-નાતનું જમે, મુસાભાઈના વા' તે પાણી. સસ્તુ : પરિણામે મેબ્રુ. ચાકખુ' થી : પ્યાર વેજીટેબલ. હક્ક : આજના સંસારનેા નવે હડકવા. અખબાર : જુઠ્ઠાણાના હોલસેલ વ્યાપાર. સીનેમા : લુંટ-ફાટ, અત્યાચાર – · અનાચારનું વિધાલય. તેજી : સધરાખારાની ટંકશાળ, અક્રસ્માત : વિજ્ઞાનને શ્રાપ. હાળી : તાકાનીઓની દીવાળી. મંદી : સડેલા ગૂમડાપરનું નસ્તર, Page #34 -------------------------------------------------------------------------- ________________ સમયની યાદ... આજથી ત્રણ વર્ષ પહેલાંની વાત કરૂં છું. “ ભાઇ, તમે પારણાના દાૐ પાલીતાણા આવશે ? હું... ! ' બહેને પૂછ્યું. “ અરે વાહ, બહેનનું પારણું હશે તે અમે અહીં બેસી રહીશુ` કાં! ' * આવશે ? ” બહેન હરખભરી નાચવા-કૂદવા લાગી, બહેનના વિશુદ્ધ પ્રેમના રણકા તમે કદી સાંભળ્યા છે ? એવાજ પ્રેમથી વસુએ મને કહ્યું, “ જરૂર આવજો હોં ! મારા સમ છે ! '” જરૂર આવીશ ” મેં કહ્યું. ફૂલ જેવી સુકુમાર, એટલીજ પવિત્ર અને છતાં એટલીજ નાની, ખાર વર્ષોંની વસુબહેને વરસીતપના એના પારણાના દિવસ ઉપર સિદ્ધગિરિ આવવાનુ મારી પાસેથી વચન લીધું. એના હૈયામાં નિત્ય મેં આ એકજ પ્રેમ જોયા છે, સરિતાના જળ જેવા નિળ, વિશુધ્ધ અને પવિત્ર. અને ના પણ કેવી રીતે પાડી શકુ? ધન્ય છે એ સુંદર તપાભૂમિને કે જ્યાં આવી ભાર-બાર વર્ષોંની નવપવિત ખાલિકાએ પોતાના જીવનકયરામાં તપાદિ સુ ંદર ક્રિયાએનું સીંચન કરે છે, કેવળ તપશ્ચર્યાજ એકલી નહિ, એટલી વયમાં તા છ-છ ક્રગ્રંથ અ સાથે ગ્રહણ કરી વનમાં જ્ઞાનને ઉજ્વલ પ્રક`શ પાથરી શકે છે. 66 આવી વસુ અને સતા જેવી બહેનેાને કેટલા ધન્યવાદ આપું! ધન્ય રાધનપુર ! વૈશાખ સુદ ૧. પાલીતાણાની ટીકીટ લીધી. ગાડીમાં એટલી બધી ગિરદી હતી કે જાણે કંડીયારાં ઉભરાયાં ! બાફ્ પણ એટલી સખત લાગતી હતી, કે બસ પરસેવે નાહ્યાજ કચે ! સુદ ૨ + સવારના અમે સોનગઢ આવી ગયા. અહીં અમારે ઉતરી જવુ પડયું. કારણ, અમારી માડી ખૂબ મોડી હતી, શિહોરવાળી ગાડી પકડી શકાવાની મુદ્દલ સંભાવના ન હતી. ખરા ટાણેજ અમે રખડી પડ્યા. અમારા પેટમાં એક સરખા ધાસંક્રા પથ્થો, જાણે હવા બગડી ગ્રઇ હતી. આભલાના આંત્રણે જેમ તારા ઉભરાય એન્ર સ્ટેશન ઉપર યાત્રિકોની સંખ્યા ઉભરાતી હતી. એક એક પ્ર શ્રી પન્નાલાલે જ, મશાલી યાત્રિક મુંઝવણુમાં મુકાઇ ગયા હતા. ન સમજી શકાય તેવા વીલે માં એ બધા ઉભા હતા. સમય ઝડપથી પસાર થયે જતા હતા. અહીંથી મોટી તો મળતી હતી, પણ હજુ ટ્રેનમાંથી ઉતરીએ તે પહેલાં તો ચટ ભરાઇ ભરખને તે રવાના થઈ જતી હતી હજી સખ્યાબંધ યાત્રિકા ભાકી રહેતા હતા. ઠામ-ઠેકાણે પહોંચી જવાની સોતે સરખીજ તાલાવેલી લાગી હતી. શત્રુંજયમા પવિત્ર ગિરિરાજ દૂરથી દેખાતો હતો. મારી દૃષ્ટિ એના સાથે મળી હતી. એની સ્નેહાદ નાખે. મને વશ કરી લીધા હતા, શત્રુ'જયને કા)એ દ્રિના ઐરાવણુ હાથીની ઉપમા આપ્યા છે. પણ મને તા એ કાઇ ભરત યોગીરાજ જેવા લાગ્યા. માથે ઉગેલુ ધાસ એ એની જટા છે, યાત્રિકાને એસવા માટેના વિસામાએ એ ભિક્ષાપાત્રા જેવા છે, સૂર્યકુંડ એ એનુ કમાંડલ છે અને પવિત્ર રાયણનુ વૃક્ષ એના દડ છે, પદ્માસનવાળી એ એકા છે અને જાગે ભગવાન ઋષભદેવનુ નિરંતર ધ્યાન કરે છે ! દ્રોએ ખુશી થઈ એના મસ્તક ઉપર આરસના દેવાલયરૂપી જાણે શ્વેત પુષ્પાન્રા ઢગલે વાળ્યા છે ! શી અદ્ભૂત શાંભા ! ગમે તે રીતે સાંજ સુધીમાં 1 સિધ્ધગિરિ પદ્મચવું રહ્યું ! કાલ સવારમાં તે બહેનના હાથે પ્રભુને ઇક્ષ્રસથી અભિષેક થશે, મહિના સુધીના એના વ્રતનું પારણું થશે ! ત્યારે આપેલો કાલ નિષ્ણ જશે શું ? એક ક્ષણમાં કંઈ સેકડે, વિચાર મારા તૈયામાં આંટાફેરા કરવા લાગ્યા. હવે ? .. એટલામાં તે સામેથી કંઇક ભીમે સાદ આખ્યું, ત્રણે ગિરિરાજ મૌનપણે પોકારતા કહી રહ્યા હતા. ચાલ્યે આવ મારા લાલ ! ગુરાય છે. શાને? તારી તો રાહ જોતો હું અહીં પ્રલાંઠી વાળી મેડી છું. આવ, આપણે મળીએ અને મઝાની સુંદર વાવે કરીએ ! હુ' તો આશ્ચર્યમાં ગરક થઇ ગયા. મને ચૂપ જોઇ એણે આગળ ચલાવ્યું. તને ખૂબ તા હશે, ભૂતકાળમાં અહીં સંખ્યાાન ઝ Page #35 -------------------------------------------------------------------------- ________________ * ૧૫૦ : સમયની યાદ; પુરૂષા પધારતા હતા, એમના પવિત્ર અણુએથી માર એકેએક પત્થર પવિત્ર છે, ત્યાગ અને અનશનની એમની વાર્તામાં શરખતના હજાર−હજાર પ્યાલાએ કરતાંયે વધારે મીઠાસ હતી. આત્મમસ્તીભરી એમની તપશ્ચર્યાએ એટલી તેા ભવ્ય અને સુંદર હતી કે એની મહેાબ્બતની છાપ મારા હૈયામાંથી કાઇ કદી ભૂંસી શકે તેમ નથી. હું, આજે એવા મહાનુભાવે નથી રહ્યા, પણ એવા મહાનુભાવાની પવિત્ર ઝલક હજી નથી ગઇ. અનશન નથી રહ્યા પણ બાર બાર મહિના સુધી ચાલતા આકરા વરસીતાનાં સુંદર દસ્ય હજી પણ નજરે પડી રહ્યાં છે, તેય હજાર– હુન્નરની સંખ્યામાં ! મીઠા મીઠા ભાવમાં ! ચાલ્યેા આવ ! ત્હારા જેવા યાત્રાળુઓના સાદૃશ્ય વગર એક ક્ષણવાર પણ મને ચેન નથી. દેવાધિદેવના શ્રધ્ધાળુ ભકતા વિના મારા જીવનમાં જરાયે ઉમંગ. નથી, તમે યાત્રિકાએજ મારા દેહને ર'ગોની ભભકથી ભરી ખાગ ભાગ બનાવી દીધા છે, ધર્માત્માએના જીવનની મધુ સુગંધીથીજ મારૂ જીવન આટલું મ્હે’કી રહ્યું છે, યુગાદિનાથની જયની મીઠી મીઠી કલોલથીજ મારૂં હૈયું આટલું. પ્રવ્રુલ્લિત બની રહ્યું છે, સુપુત્રા ! તમને ભાળું છું તે મારી છાતી ગજ ગજ ઉંચી આવી રહી છે ! “ મારા લાલ ઝટ આવ !' “ હું આવું તો છું, પણ ઝટ કેવી રીતે આવું ? મારી પાસે તે કાંઇ મંત્ર કે વિધા થોડીજ છે, કે ઉડીને આવી શકુ? આ મેટર હતી 14 ઉપડી ગઇ'' મેં ગિરિરાજને નમન કરી કહ્યું. .. લેતુ “ પગપાળા આવ ! '' જાણે ગિરિરાજે મસ્તક ઉંચુ કરી જવાબ આપ્યા, “ પહેલાં તે બધા અહીં ચાલીનેજ આવતા. વાહનનું નામ સુધ્ધાં કે નહિ, એની શ્રધ્ધા અને ભક્તિ સ્હેજે ફલિત થતાં, પણ આ યુગના લેાકેા તો થોડા સુખની ચેષ્ટામાં લીન બની જવાથી હવે કાઇ ચાલીને આવતું જ નથી ! - ગિરિરાજે જરા ચાલીને આગળ ચલાવ્યું, એ તો ઠીક...પણ હવે આ લાકે તો અહીં આહારનિહાર બધુ જ કરે છે, ધણું સહન કરતા ખેઠો છું, પણ હવે આવી આશાતનાં તો મારાથી નહિ સહન ચાય, ભાઇ ! ’ ગિરિરાજ ઉડા વિચારમાં પડી ગયા. એ પછી કાંઇ પણ ખેલતા સંભળાયા નહિ. હૈયામાં દુ:ખ થવાથી અને લાગણીઓમાં છંદ પડવાથી જાણે એ મૌન બની એસી ગયા ! પણ પાંચમા આરાના જડ અને વક્ર લોકો એની આ દાદના ખ્યાલ કરશે ખરા ? મારા પ્રિય સાધર્મિક ધુઓને હું આ સ્થળેથી પગે લાગી–લાગીને કહું છું, કે તેઓ પોતાની આ સુ'વાળપને ભૂલી જાય. “ જ્યાં અસખ્ય ઉદ્ધારા, અસખ્ય પ્રતિમા અને અસંખ્ય ચૈત્યુ થયાં છે એવા પવિત્ર ગિરિરાજ ઉપરની આહાર–નિહારની અને એવી બીજી તમામ આશાતનાઓથી બચી જાય, કેવળ પેાતાની ખાતર અચી જાય, પણ એમને મારી આ દલીલ કે અંતરની ઝંખના ભરી આજીજી અસર કરશે ખરી? ગિરિરાજ ! અમને એક વખત માફ કર ! મે પગે ચાલીનેજ જવાના વિચાર કર્યો. હજી પાલીતાણા આઠથી દશ માઇલ દૂર હતું. ત્રણ કલાકના રન હતા. મારા ગામથી શ ંખેશ્વર તી અઠ્ઠાવીસ માઇલ દૂર છે, અમે મિત્રો દર ચૈત્ર માસની પૂર્ણિમા ઉપર હાંશભર્યાં ચાલીનેજ જઇએ છીએ, ત્યારે એકજ રાતમાં ત્યાં પહોંચી જએ છીએ ! રાત થાકી જાય પણ અમે થાક઼ીએજ નહિ ! સરખે સરખા મિત્રો હોવાથી મઝા પણ ખૂબ આવે. સુંદર મઝાની વાતો કરતા-કરતા ચાલ્યા જ એ, કયારેક ગીતોની રમઝટ લગાવીએ. પણ એ તે ખુન્નુમા અજવાળી રાત ! દૂધ જેવી શ્વેત મઝાની રાત ! અને અત્યારે ? અત્યારે તે આકાશના માંડવા સળગી ઉઠયા હતા. બાળીને ભસ્મશાત્ બનાવી દે એવે ગરમ ગરમ પર્વન ચોગરદમ ુકાઇ રહ્યો હતો. સૂર્ય મહારાજ પણ હઝાર હઝાર કિરણા પ્રસારી લાલચેાળ બની ભભૂકી રહ્યા હતા. અને છતાંય આલૂ વરસતા ભયંકર માં હુ પગપાળા આગળ વધ્યા; પણ ઘડી અધધડીમાંજ પરસેવામાં સ્નાન કરતા, રેખઝા નીતરતો બની ગયા. મુખ લાલ લાલ થઈ ગયું. છેવટ એક નાના વૃક્ષ પાસે ઉભો રહ્યો. વળી ચાલ્યે, અને વળી ઉભા રહ્યો! Page #36 -------------------------------------------------------------------------- ________________ દુરથી કાનજીસ્વામીને આશ્રમ દેખાતા હતા. સૌરાષ્ટ્રની ધરાપર નિયતિવાદની એક નવી અકલ્પ્ય આંધી ઉતરતી હતી. આગ, ખૂન, ચોરી, લૂંટ એ બધુંજ નિયત છે, થવાનું હોય તેજ થાય છે. સમય સમયને અને દરેક દ્રવ્યને કાર્યક્રમ નિયત છે, કાંઇજ ફેરફાર થઇ શકે નહિ. એવે આ નિયતિવાદને ભ્રામક સિધ્ધાંત છે. આ નિયતિવાદના પ્રચારથી પરિણામે મુદ્વ્યવહાર અને સદાચારને લાપ થવાજ સર્જાયા છે ! પુરુષાર્થીનું નામ માત્ર રહેવુ નથી ! સ્વામીજીને મળવાનું દીલ થતુ હતુ. મનમાં એમ પણ થતું હતુ` કે એમની સાથે જરા વાદ વિવાદેય કરી લઉં, પરિણામ ગમે તે આવે! પણ એમ કરતાં અચુક મોડું થાય, અને કાલ સૂર્યોદય પહેલાંતે સિદ્ધગિરિ હાજર થવુંજ રહ્યું ! વળી મા કુચ આગળ ચાલી. ઉકળાટ પણુ એટલે સખત થતા હતા. કે તબાહુ તેખાય. ધરતીમાંથી જાણે વરાળ ઉભરાયે જતી હતી. પગમાં ઝજેલા ઉઠી આવ્યા હતા. થોડીવાર વિસામા લેવા વિચાર કર્યાં. પણ હું થાકીને નીચે બેસું એ પહેલાં તે દુથી આવતી મેટરની ધરધરાટી મારા કાને અથડાવા લાગી. યાત્રિકાએ વગ લગાડી એક પેસ્યલ મેાટર કરી હતી, એમાં જગ્યા થઇ જવાથી હું બેસી ગયા. સાંભળે ! આ ઝરણાંઓને સુરીલા અવાજ, કવા માંઠાનાઠો લાગે છે ? જાણે પરમ મોંગલ તીર્થાધિરાજતે સંગીતથી રીઝવવા કાએ સા સા સરીએ સાથે છેડી છે ! જીએ ! જુઓ ! આ સુંદર નાની-મોટી ટેકરી, તમારા રક્ષણ માટેજ ચેક કરતી ઉભી નથી શું ? એને પ્રણામ કરી ! 1 આ આંબાના લીલાંછમ વૃક્ષો ઝુકાઝુકીને તમને નમી રહ્યાં છે ! પેલી સાનેરી દાડમડીએ હસી હસી દૂરથી પણ તમારા કા સત્કાર કરે છે ? શત્રુંજ્યના અમ્મર યાજ્કિા ! સૌરાષ્ટ્રની આ પૂણ્યધરા અમીઝુમી તમારૂં કેવુ સ્વાગત કરે છે ? તમે પણ નમી નમી એના આદરને મીઠે જવાબ આપો ! સૂર્ય મહારાજ પશ્ચિમની રેશમી શય્યામાં આળોટી જાય એ પહેલાં તે। અમે આયાય પાદલિપ્તની પ્રાચીન નગરીમાં ખૂશીથી પ્રવેશી ચુકયા હતા, કલ્યાણ; મે ૧૯પ૨ : ૧૫૧ અક્ષયતૃતિયાની સવારે તો બધુ મેાક સ્વપ્ન જેવુ લાગ્યું. શત્રુ ંજ્યની પવિત્ર ટેકરી પર અધે સુવણુ ઢળતું હતુ, ત્યારે એક વિશાળ મેઘનમાં હઝાર હઝાર તપસ્વીએ મીઠા ક્ષુરસુધી પારણા ઉજવી રહ્યા હતાં. એ સમયે માનવ મેદની કયાંયે સમાતી ન હતી. સૌના મે। હસું હસું થઇ રહ્યાં હતાં. આમ તે હૈયામાં માતે નથી તપસ્વીઓને કોઇ ક્ષુરસ અપ ણ કરે છે, તો કોઇ સાનેરી વીંઝણાથી વાયુ ઢળે છે, તે ક્રાઇ વળી કરી કરીને આ મહાતપરવીને સાતા પૂછી રહ્યા છે. કોઇને અહીંથી ઉડવુ તે ગમતું જ નથી. આતે વે! જલ્સા ? કલિયુગમાંયે આતે ધમ નો કેવા પ્રભાવ ? તપસ્વીઓને ઈક્ષુરસ આપી મેં પણ ખૂબ આનંદ અનુભવ્યા. ધન્ય વરસીતપના કરનારા નર-નારીએ. તમને ! ધન્ય તમારી અમૃત સરખી મીઠી ભાવનાઓને તમારા મહામૂલા તપની અમે વારવાર અનુમેન કરીએ છીએ ! તમારી ભાવનાઓને એવીજ રીતે પ્રણામ કરીએ છીએ ! ફઅયાતના નાશ માટે દેાષ રહિત ઉપાય લક્ષ્મી છાપ સત ઇસબગુલ વાપરા મળવાનાં સ્થળે. કચ્છી મેડીકલ સ્ટોર-પાલીતાણા મહારાજા મેડીકલ સ્ટાર્સ-ભાવનગર, ગાંધી રવજી દેવજી–જામનગર શાહ મેડીકલ સ્ટાર્સ રાજકોટ Page #37 -------------------------------------------------------------------------- ________________ ત્ર ણ મુ સા ફ ૨........ પૂ૦ મુનિરાજ શ્રી રૂચકવિજયજી મહારાજા એક નાજુક અને રમણીય શહેર છે, એ લૂંટારા અકળાયા, વિવિધરંગી રૂપક, મુસાફર શહેરની હારના ભાગમાં એક મોટું જંગલ બધું સમજી ગયે, તેણે લૂંટારાઓને એક પ્રહાર છે. એ જંગલમાં એક લાંબો ધોરી રસ્તો છે એ આપે કે લૂંટાર જમીન ભેગા. અને એ રસ્તામાં ઘણે દૂર ગયા પછી એક બસ, હવે આ નામને મુસાફર નિભયમેટું બિહામણું ભયસ્થાન આવે છે, એ તાથી આગળ વધે, અનુક્રમે નાજુક અને * ભયસ્થાનમાં બે બળવાન લૂટાર વસે છે. રમણીય શહેરમાં પહોંચી ગયો. યુદ્ધને શ્રમ, એક વખત, જેઓ હંમેશા સ્વાભાવિક રીતે માગને શ્રમ, શહેરમાં પોંએ અને આનંમુસાફરી કરી રહ્યા છે, તેવા જ-વ અને નામના દમાં ફેરવાઈ ગયું. “તા, સમો જુવો ત્રણ મુસાફરે, મુસાફરી કરતા કરતા જગલમાં શહેરમાં મુસાફર ઘણે સુખી બને. ધોરી રસ્તે દાખલ થયા અને આગળ વધવા શાસ્ત્રમાં નોંધાયેલું, વસ્તુને સમજવામાં લાગ્યા રસ્તે વધુ મોટો હોઈ તેને કાપતા તેમને પ્રેરકબળ આપતું, આ એક દ્રષ્ટાંત છે. આ સમય પણ ઠીકઠીક લાગે. અનુક્રમે તેઓ બિહા- બનાવ જગતની સપાટી પર બનો અસંભવિત મણ ભયસ્થાનની નજીકમાં આવી પહોંચ્યા. નથી. સમ્યકત્વની પ્રાપ્તિને સમજવામાં, આ ઠીકઠીક સમય સુધી ઘણો પંથ કાપીને દ્રષ્ટાંત ખૂબ પ્રેરકબળ આપે છે. આનીજેમ બીજા ભયસ્થાનની નજીકમાં આવી પહોંચેલા મુસા પણ દ્રષ્ટાંતે છે. “હિથિ વિચિ નgur, ફિરોના વાતાવરણને પામીને ભયસ્થાનમાંથી બે અહિં જંગલ તે સંસાર છે. મુસાફરો તે બળવાન લુંટાર શીધ્ર બહાર આવ્યા, મુસા- જેવો છે. લાઓ ધોરી રસ્તે તે કર્મની સ્થિતિ કરીને તેમને ભેટ થયે. ત્રણેય મુસાફરે છે. બિહામણું ભયસ્થાન તે રાગ દ્વેષનું અત્યંત એ તે લૂંટારાને જોયા. એટલામાં જ નામને જેર અને લુંટારા તે રાગ દ્વેષ છે. નાજુક અને મુસાફર કાયરતાના કારણે ત્યાંથી જ પાછો રમણીય શહેર તે સમ્યકત્વવળે, રસ્તાની વધુ મોટી લંબાઈ, જંગલની ભયા- ત્રણ મુસાફરમાંથી જ નામને મુસાફર, નકતા બિહામણા ભયસ્થાનની ભયંકરતા અને બે ભયસ્થાનને ઓળંગી લુંટારાઓને જેર કરી જેમ બળવાન લૂટારાને આકાર પામીને તેણે નકકી શહેરના સુખને પામે, તેમ સંસારી આત્માએ કહ્યું કે, આમાં આપણું કામ નહિ, આ રસ્તે રાગ-દ્વેષની નિબિડતાને તેડી રાગ-દ્વેષને જીતી આપણે લંઘી શકીએ નહિ, આમ તે અસલ સમ્યકત્વને પામી મુક્તિસુખને પામવું જોઈએ. સ્થાને પાછો વળે. ઇ માસ નિત્તો. | મુક્તિસુખને પામવામાં સમ્યકત્વ એ - a નામને મુસાફર કાયર ન હતા, તેણે આદિકારણ છે. સમ્યકત્વની હાજરી હોય તે જ લૂંટારાને યુધ્ધ આપ્યું, તેની સાથે ગુઝ જ્ઞાન, એ જ્ઞાન અને ચારિત્ર એ ચારિત્ર બને છે. પણ લૂંટારા બળવાન હોઈ તેની પરાક્રમશક્તિ સમ્યકત્વની ગેરહાજરીમાં જ્ઞાન અને ચારિત્ર બીનકામચલ બની લૂટારાએ તેને પકડી લીધો, તે પકડાયો. વા ના . ગમે તેટલાં ઉત્કટ કેટિનાં હોય તેય તે હવે રહ્યો ૪ નામનો મૂસાકર, ધંટારાએ મુક્તિસુખની ઇચ્છા ધરાવનાર આત્માએ તેનું તેને માપી લીધે, તેણે લુટારાને માપી લીધા, આદિ કારણ સમ્યક્ત્વ મેળવવા જ નામના મુસા. પરસ્પર યુદ્ધ અપાયું અને ખેલાયું. લૂંટારાઓએ ફરની જેમ રાગ-દ્વેષના નિબિડ જેરને તેડવા નવીન દાવપેચ લીધા, મુસાફરે તોડી નાંખ્યા, ઉત્સાહિત બનવું જોઈએ-એજ શુભાભિલાષા. Page #38 -------------------------------------------------------------------------- ________________ 'કલ્યાણ' બાલકિશોર વિભાગ બાલમિત્રો ! આપણે વિચારીએ ! વ્હાલા દાસ્તા ! કલ્યાણના ‘કથા-વાર્તા અંક’ તમે જોઇ લીધા હશે ? તમને એ અંક જરૂર ગમી ગયા હશે ? તમારામાંના ધણા દેસ્તોના પત્રો અમારા પર આવી રહ્યા છે, અમને ઘણાયે બાલમિત્રોએ અભિનદન આપ્યા છે, તમારા એ અભિનદન માટે અમે તમારા ઋણી છીએ. આમિત્રો ! બાલજગત' માટે કેટ-કેટલાયે લેખા અમારા પર આવી રહ્યા છે, કથા-વાર્તા અંક માટે માકલાવેલા લેખ હજુ પ્રસિદ્ધ થવા બાકી છે, આ 'કમાં એ લેખાને પહેલું સ્થાન મળ્યુ છે, એથી બાકીના લેખા રહી જવા પામ્યા છે, હવેથી નિયમીત રીતે તમારા લેખ પ્રસિદ્ધ કરતા રહીશું. તદુપરાંત ‘બાલજગત'ને વિવિધ વિષયોથી સમૃદ્ધ કરવા અમે નક્કી કર્યુ છે, તે રીતે આગામી અ કામાં અનેક ચિત્રો, કાર્ટુના તથા ઉપયોગી વિષયા પ્રગટ થતા રહેશે. 20 બાલજગત'ના નવા વિભાગ એ શુ કરે ?’ ના જવાબ તમે બધા ખાલમિત્રો તમારી સમજણુ મુજબ અમને મોકલી આપશે, આ વેળા અમારા પર અનેકના જવાએા આવ્યા છે, તે બધાયમાંથી જે પ્રસિધ્ધ કરવા જેવા છે, તે આગામી અંકમાં પ્રગટ થશે, તેમજ “પત્ર મિત્ર વિભાગ–ઉધાડી ખારી' માટે જે જે પત્રો મળ્યા છે, તે હવેથી નિયમીત પ્રગટ કરતા રહીશું. કથા-વાર્તા અંકમાં જેની કથા સારી હશે તેને પારતાષિકરૂપે પુરસ્કાર આપવાનું અમે જે નક્કી કર્યું છે, તેને અ ંગે આ અંકમાં કથાઓ પ્રગટ થયા પછી, વાચકોના વિચાર જાણીને અમે આગમી અંકમાં અમાશ નિણૅય જાહેર કરીશું', ગતાંકમાં પ્રદ્દિ થયેલી વાર્તાઓમાં પ્રૌઢ લેખકોમાં ભાઇ પન્નાલાલ મસાલીયાની વાર્તા સવશ્રેષ્ઠ પૂરવાર થઇ છે, તેજ રીતે બાલલેખકકિશારલેખકામાં ભાઇ કિારકાંત ગાંધીની વાર્તા ‘દક્ષે’પ્રશ’સ પાત્ર ઠરી છે, તેમજ ખાલજગતમાં ન્હાની વયના ભાઇ ગુણવંતકુમાર-માટુંગા વર્ષ ૧૧ ની વાર્તા ‘રાંક્યા પછીનું ડહાપણું' વયના પ્રમાણમાં ઉત્તેજનપાત્ર છે, તેમજ અન્ય ખાલલેખામાં શ્રી સુરજમલ જૈન-કલ્યાણુવાળા, વિનાદચંદ્ર નગીનદાસવેજલપુર, હેમચંદ વ્હેરા-કટારીયા, રજનીકાંત વેરા પુના, શ્રી ચંદ્રકળા હૅન-ખંભાત, આ બધા લેખકે એ પણ સારી મહેનત લઈ બાલજગત માટે સુંદર કથાઓ માલ આા છે, તેની વાર્તાએ પણ શ્રેષ્ઠ છે. પ્રિય બાલમિત્રા ! તમને ખબર હશે કે, ‘કલ્યાણુ’ આજે જે રીતે પ્રસિધ્ધ થઇ રહ્યું છે, તે પ્રઽિધ્ધિની પાછળ ‘કલ્યાણુ’તે દર વર્ષે સારી જેવી રકમનેા ખાડા રહે છે, સભ્યો તેમજ શુભેચ્છકોની આર્થિક સહાયથી ‘કલ્યાણ' દર બાર મહિને મહામુશ્કેલીએ સરભર થાય છે, આ સ્થિતિમાં ‘કલ્યાણુ’ના ૧૦૦૦ ગ્રાહકે। હાલ થાય તો તેને દરેક રીતે વિકાસ થાય, અત્યારે એની ગ્રાહક સંખ્યા જૈનસમાજના કોઇ પણ માસિક કરતાં વધુ છે, છતાં હજી એક હજાર ગ્રાહકની ટૅલ તમારી સમક્ષ અમે મૂકી છે, તમે ‘કલ્યાણ'ના ગ્રાહકો વધારતા રહેજો ! જે બાલદોસ્ત ‘કલ્યાણ'ના પાંચ ગ્રાહક કરી લાવશે, તેને શ. ૩)નાં પુસ્તક ખાલસાહિત્યનાં ભેટ તરીકે મળશે. ચાલા મિત્રો ! ત્યારે હવે ફરી પાછા આપણે મળીશુ, ત્યારે તમારા તરફના ગ્રાહકોની નામાવિલ અમને પહોંચાડજો, કેમ પહોંચાડશેને ? માલબંધુએ ! કલ્યાણુ-બાલજગત' માં સુંદર વાર્તા, પ્રવાસકથા કે ચરિત્ર તેમજ સારાં સારાં ધાર્મિકનૈતિક વાયે! તમારી મેળે સપાદિત કરીને મોકલવા, અમે એને અવશ્ય સ્થાન આપીશું. ગતાંકના બાલજગત'માં લગ્નની ભેટ જેવી નીતિકથા જે લીલાવતી સી. શાહે લખેલી હતી, તે સુંદર હતી. આવી વાર્તા તેમજ શ્રી અરૂણા આર. શાહના ‘સુવાસિત કુ ુમેા’ના વાકયા મનનીય તથા સચાટ હતા, તેમજ જયસુખ પી. શાહે મોકલેલ ‘પાટણથી જેસલમેર' વાળેા પ્રવાસલેખ પણ સારા હતા, આવા વિવિધ વિષય પરના લેખા (બાલજગત' માટે જરૂર મેાકલાવી આપશે. Page #39 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ મે ૧૯૫૨ : ૧૫૫ : આલજગત’ માં ગયા અંકમાં જે બાલજગત'ને અવસરે નિરંજનને શું કરવું ઉચિત છે? તમે આ સ્પિબ્લેક હતું, તે ચિત્ર ભાવનગર-સ્ફોટનિવાસી ભાઈ તિમાં કદાચ મૂકાઈ ગયા હો તો તમે શું કરો ? . હર્ષદ કે. શાહ દાઠાવાળાએ મોકલેલું છે, તેમજ ફૂલપાંખડીઓમાં બાલજગત’ છૂપાયું છે, તે ચિત્ર પણ તેમણે મેકલાવ્યું છે, તે સિવાય શાંતિલાલ દોશીના ત્યાગ કરો તે ચિત્રો હતા. તમે પણ સારા ચિત્રો અવસરે અમને ૧ ત્યાગ કરો તે અભિમાનને જ ત્યાગ કરજે. જરૂર મેકલી આપજે, કેમ ખરું ને ? લો, દોસ્ત ૨ ત્યાગ કરો તે માયા અને મમતાને ત્યાગ કરજો. ત્યારે હવે આપણે આવતા મહિને ફરી મળીશું, ૩ ત્યાગ કરો તે ખરાબ સંગતનો ત્યાગ કરજો. ઠીક ત્યારે બેલો જય જૈનશાસનમ. ૪ ત્યાગ કરો તે રાત્રિભોજનને જ ત્યાગ કરજો. ૫ ત્યાગ કરો તે અભક્ષ્ય-અનંતકાયને ત્યાગ કરજે, એ શું કરે ? ૬ ત્યાગ કરો તે લોકનિંદાને ત્યાગ કજો. ૭ ત્યાગ કરે તે વૈરભાવને ત્યાગ કરજો. નિરંજનના પિતા ડાહ્યાભાઈ આમ બધી વાતે ૮ ત્યાગ કરે તે આડંબરને ત્યાગ કરજે. વ્યવહારૂ છે. પણ ધર્મની વાતોમાં એમને મૂળથી જ ૯ ત્યાગ કરો તે એકાંતનો ત્યાગ કરજે. રસ નથી. દેરાસરે કે ઉપાશ્રયે જવું એમને બિલકુલ ૧૦ ત્યાગ કરે તે મોહદ્દષ્ટિનો ત્યાગ કરજે. ગમતું નથી. નિરંજનને સ્વભાવ મૂલથી ધર્મી છે. ૧૧ ત્યાગ કરે તે એ.ટી પ્રશંસાનો ત્યાગ કરજો. દેરાસર કે ઉપાશ્રયે જેવા એ હંમેશા આતુર રહે છે, ( ૧૨ અને છેવટે ત્યાગ કરે તે સંસારને જ ત્યાગ કરજો. પણ બાપાના સ્વભાવ આગળ એ ઘણીવેળા નમતું મૂકે છે. નિરંજનની મા, તેના મોટા ભાઈઓ આ શ્રી ૨સીકબાળા લાલજી શાહ, બધાઓને સામાન્ય રીતે ધર્મ કે ધર્મક્રિયાઓ પ્રત્યે રસ ઓછો છે. ઘરમાંથી એક નિરૂ વારંવાર દેરે કે ઉપાશ્રયે જા–આવ કરે છે, એ ડ હ્યાભાઈને બિલકુલ પસંદ પ્રતિજ્ઞા પાલન નથી. અવસરે અવસરે તેઓ નિરૂને ટોક્યા કરે છે. પણ એક ગામમાં જિનદત્ત નામે એક ગરીબ શ્રાવક નિરંજન તે એની પ્રવૃત્તિઓમાં ઓ-પ રહે છે રહેતું હતું. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેઓની સ્થિતિ એક દિવસ નિરૂના પિતાનો હરિફ અને જેના ઘણીજ ગરીબ હોવાથી નોકરી કરીને પોતાનું ગુજરાન કટ બની સાથે ડાહ્યાભાઈને વર ચાલ્યું આવે છે. તે ચલાવતા હતા. એક દિવસ જિનદત્ત જિનેશ્વરદેવની ત્રિભોવનભાઈએ પિતાની પોળના દેરાસરમાં ધાર્મિક પૂજા કરીને ગુરૂમહારાજ વ્યાખ્યાન આપતા હતા, મહોત્સવ યે છે, શાંતિસ્નાત્ર છે. તે મહે- ત્યાં વ્યાખ્યાન સાંભળવા ગયે. ગુરૂ મહારાજે જિનસવમાં નિરંજન દરરોજ દેરાસરે પૂજા ભાવનામાં દત્તને કહ્યું કે, “આજ તું કઈપણ પ્રતિજ્ઞા લે ! ત્યારે જાય છે. ડાહ્યાભાઈથી એ સહન થતું નથી. એ જિનદત્ત આપ્યા વગરનું ન લેવાની પ્રતિજ્ઞા લીધી. ધૃવાકુવા થયા કરે છે. એમાં છેલ્લા દિવસે એક દિવસે જિનદત્ત કાંઈક કામસર બહાર ગયે. શાંતિસ્નાત્ર છે. આજુ-બાજાના સંબંધીઓને સ્વામિ- ત્યાંથી પાછા વળતા રસ્તામાં તેણે એક સોનામહેવાત્સલ્યનું નોતરું છે. આ ખબર ડાહ્યાભાઈને મલ્યા રોથી ભરેલો કળશ જોયો. જાણે તેની પરીક્ષા લેવા જ તેમણે ભડાકો કર્યો, ને નિરંજનને ચેકનું કહી દીધું; આ બનાવ ન બન્યું હોય ? જિનદત્ત તે કળશ હાથમાં જો ખબરદાર! પૂજામાં શાંતિસ્નાત્ર કે જમણમાં લીધે કે તરત જ તેને ગુરૂમહારાજ પાસે લીધેલી | ? મારા ઘરમાં તને પગ મૂકવા નહિ દઉ. પ્રતિજ્ઞા યાદ આવી. એટલે કળશ“જ્યાં પડયા હતા મારો દીકરો થઈને મારી સાત પેઢીના દુશ્મનને ત્યાં ત્યાં મુકી પિતાના રસ્તે ચાલતે થયો વાહ ? કેવું જઇને તારે જઈને તારે મારું નાક કાપવું છે ?' આ પ્રતિજ્ઞા ૫.લન કેટલી અડગતા, સાંજે તે ઘેર ગયે.. Page #40 -------------------------------------------------------------------------- ________________ " ૧૫૬ : બાલ જગત; જમીને રાતના સૂઈ ગયો, સૂતા સૂતા તે વાત પિતાની જીવી ડોશી શાન્તિ અને લલિતાની વાત સાંભઆને કહી. બીએ તે વાતને અનુમોદન આપ્યું. ળીને કહેતા કે, “હા, ઘરેણું અને રૂપિયા બધું છે, તે વખતે એવું બન્યું કે, જિનદત્તના ઘેરે ચાર પણ ચાકરી કરે તેને બધું આપી જવાની છું. માટે ચોરે ચેરી કરવા આવેલા હતા. તેઓએ તેની એ 0 . ચાકરી કરશે તે ભાખરી પામશે ચાક વાત સાંભળી વિચાર કર્યો છે. આ ગરીબને ત્યાં જ હવે ડલ્લાની આશાએ દીકરો અને દીકરાની વહુ શું મળવાનું હતું ?ચાલોને તે કળશ લઇએ એમ ચિંતવી જીવી ડોશીની ખૂબ ચાકરી કરવા લાગ્યાં, કુદરતને તેઓ જ્યાં કળશ પડયો હતો ત્યાં ગયો, પણ તેમના ભાગ્યમાં કરવું અને થોડાં વર્ષો પછી જીવી ડોશીના દેહમાંથી ન હોય તે ભલે કયાંથી ? જ્યાં તેમાં હાથ નાંખે જીવ નીકળી ગયો, થોડા દિવસ પછી જીવી ડોશીના કે, વિછીઓના ઢગલાં! આથી એક અટક્યાલા કહેવા પ્રમાણે પેલી માટલી કાઢવામાં આવી, માટલીનું રે કહ્યું. આ કળશ લઈ તે વાણિયાની ઉપર મોટું ઉઘાડીને શાન્તિએ એક કોથળા ઉપર ઢગલો નાંખો. આથી બધા ચોરે જિનદત્તના છાપરા૫ર ચઢી કર્યો, શક્તિનું મોટું પડી ગયું, માટલીમાં ઘરેણા “લે વાણિયા તારૂં ધન” એમ કહી ચોરો ચાલતા નહતા કે નહોતા રૂપિયા, પણ અંદરથી તે પત્થર નીકળ્યા પત્થર. પિતાની સારી રીતે ચાકરી કરાવવા થયા. અંદર ઝણ, ઝણ, અવાજ કરતી સેનામહેરો જિનદત્તનાં ઘરમાં પડી. ખરેખર ભાગ્યશાળીને ભૂત નિર્ધાન ડોશીએ આ ચતુરાઈ કરી હતી, ખરેખર સ્વાર્થ એ આંધળે છે. રળે છે. તે આનું નામ! જવાનમા ફુલચ દજી કલ્યાણ. શ્રી કિશોરકાંત બસુખલાલ ગાંધી લીંબડી, • જીવી ડેશીની ચતુરાઈ. સવારને નાતે. જીવી ડોશીએ ગામમાં વાત વહેતી કરી હતી કે, જયંતિભાઈ પગે ચાલતા થઈ ગયા. મગનભાઈ (પિતાના ધણી) સારી મૂડી મકીને મરી જયંતિભાઈને ઘેર મોટર હતી. ધંધે ઠીક ચાલતે; ગયા છે. તેથી ગામનાં લોકો માનતા કે. જવી દેશી • પણ નરમ તબીયત હોવાથી હમણું ધંધાપાણી મંદ પાસે ડલ્લો છે, તેમના દીકરા શાંતિએ તથા તેની વહ હતા, એક દિવસ ડોકટરે જયંતિભાઈને કહ્યું: “આમ લલિતાએ તે ડલ્લો મેળવવા માટે ઘણા પ્રયત્ન કર્યા પથારીમાં પડયા રહે છે, એના કરતાં શક્તિનાં પણ તે બધા નિષ્ફળ નિવડયાં. ઇજેકશનોનો કેસ છે, તે લઈ લો, તે તમે છેડા ટ્વિસમાં પગે ચાલતા થઈ જશે. ને ડોકટરના કહેવાથી શાંતિ છવી ડોશીને ઘણીવાર કહેતે-બા, જે જયંતિલાલે ઈજેકશન લેવા ચાલુ કર્યા, ૬ મહિનામાં કાંઈ હેય તે કહી ને, તમારા ગયા પછી શેધતાં જયંતિલાલને ફાયદો થયો કે નહિ ? એ જાણવા હું બહુ તકલીફ પડશે.” જયંતિલાલને મળ્યો, મેં તેમને પૂછયું: “કેમ જયંતિજીવી ડોશી કહેતા-“મારે રેયા, તારે તે બધું ભાઈ ! ઈજેકશનોથી ફાયદો થયો કે નહિ ? હવે તે અત્યારથી જ લઈ લેવું છે ? અત્યારથી દેખાડી દઉં તે પગમાં શક્તિ આવી ગઈ ને ?” જવાબમાં જયંતિભાઈ તમે મારી ચાકરી જ ન કરો, મૂઆ પછી બધું ચીડાઈને બેલ્યા, “ભાઈસાબ ! ડોકટરોથી તેબા ! હું ગોતી લેજો. ખરેખર હવે તે પગે ચાલતે થઈ ગયો છું, દવા- આ રીતે જીવી ડોશી મગનું નામ પાડે અને દરેકશન વગેરેના બીલ ભરવામાં મારી મોટર વેચી રાત્રે ઉઠી માટલીમાં કંઈક ખખડાવે. નાંખવી પડી, એટલે વગર કહ્યું હવે હું પગેજ ચાલું છું. રાત્રે લલિતા શાન્તિને જગાડીને કહે, “સાંભળે છે કે ? ડેશી ઘરેણું અને રૂપિયા ખખડાવે છે” Page #41 -------------------------------------------------------------------------- ________________ liા * : 1 ': , . . ! : - ૬ કુસંગતનું રે છે || કે તું ખોર ઉતારજે. એવામાં દ્રઢપ્રયારીની ધાં આ હું એક હતે રાખે. એકવાર એ વનમાં મા કરવા એક જણે તયારે થએલી ખીર જોઈ તેણે તે બીકે માટે છે. ત્યાં રાજે એક વૃક્ષની નીચે આરામ લેધા ઉપાડી. છોકરાઓ કળશ લાગ્યા. એટલામાં તે માટે બેઠે. એ વૃક્ષ ઉપર એક કાગડે અને એ બ્રાહ્મણે આ તે બ્રાહ્મણે ખૂબ મથે ભરાય. તેથી હંસ બેઠા હતા. એ બન્નેની ત્રિી હતાં. કાગડાને ભેગળ ભોરી. બંને જણે ધ મારામારી થઈ સ્વભાવે કામ કરવા હાથાં એ માટે સ્વરે કાર એલામાં દ્રઢપ્રહારી આવ્યું. અને બ્રાહ્મણનું ધં કરવા લા અને રાજાના માથા ઉપર ચરકે જુદું કરી નાખ્યું; ફળીયામાં ભલા, ગાયથી આ મે રાજાએ કાગડા પર ગુસ્સે થઇને તેના પર બાણ જેવા , તેથી તે ગાય દ્રઢપ્રહારીના તે દેn છોડયું. કાગડે ચાલાક હવાથી ઉડી ગયા અને લારી, ચોથાં દ્રઢ હારી ગhથને પણ મારી નાખી. બાણ હસને વાગ્યું. તેથી હસ રજાની, પાસેજ ભૂમિ પર બ્રાહ્મણની ધાથી આ ને જોવાયું, તેથી તે અંગાળાને પડે. રાજાએ તેને ધળ વર્ણવાળા જોઇને કહ્યું “આ રસાદ વરસાવવા લાગી. પહંદીમાનું મૂલ્ય અને ગડાં પણ ઘળા હોય છે , તે વખત કસ બ શ્રીનું ધડ જુદં કૃરી નાંખ્યું | ગર્ભવતી : મલે કાગડો નથી, પણ રજ હંસ છું. આ નીચના થઈ હડી પડે. શ્રી અને બાળક બને . શ્રેયાં સંગતથી હું આમરણંદેશાને પામ્યું છેતેથી આ હત્યા થઈ ત્યાં તે પ્રહરી ૐ લગાર બની ગયો મારા મિત્રો નીચેની સંગત ન કરવી, એ લોકોથી મારે હાથે આજે ચાર હા તે આગથી ચાલે સદ્દા દૂર જ રહેવું, નહિં તે આ હંસની જેમ તમારી અને એર વન આવ્યું. ધનમાં તેણે એક મુનિમહ રાજે દેશ દેશે - જોયાં, અને તેમના ચરણે પડી, અદ્ભવ કદર્ભ રવા = શ્રી અરૂણ રે. શહું લાગ્યાં. મુનિ મહારાજે હું મહાનુભાવ! શાંત થા વંદન કરવાનું બંધ કૃરણ થી ટપારીએ કહ્યું દ મુનિમહારાજ ! મારે હાથે આજેચંદર હત્યા થઈ છે; એમ હું મહાપાપ છું, મારે માટે જેગતમાં ધામ થી ૬ એક છે મણ હતા. તેને દુધરે નામને છાજે એનિમહારાજે કુંવ્યું હતું સમગીરું અને હતા. તે અવગુણને ભર હતું, તે સારી કર સંથી તારા સર્વ પાપનાશ થશે, ક્ષણે તેણે હત, સારી કંરા પર ભેગા કરતા અને તેમાંથી શસ્ત્ર મુકીને તરતું, દક્ષી બાકી કેરી અને તેજ તે જુગાર રમતા જુગારમાં તે પુષ્કળ માં હારવાથી ધખતે એ કે યાં સુધી રે હે તે મે, ચોરી કરવા લાગે રાજાને આ વાતમી આવે ત્યાં સુધી એ કે પાણી લેવો નહિં. ત્યારપછી ખબર પડવાથી તેને ગધેડા પર બેસાડી ગામ બહારે તે ગામ બહાર પણ ધ્યાન ધરીને ઊમ છે. ધાંયા કંદી મૂક ગામ બહાર તેણે ભક્તિનાં ઝુપડા જેવાં પસાર થતી કે તેના ઉપર પાથરે ઇંટે કે જે સંથા તે ધણોજ આનંદ થયો. તે ભલે સાથે ત્યાં આમ ગળા સુધી પથરી અને ધં. આવી. આથી ચોરી કરવા લાગ્યું. તેને પ્રહાર કે લિસ ખાલી પાસે પાન રૂપીવાં લાગે. આવી અસહ્ય વેદની જ ન હતો. તેથી તેં ઢહારી કાચ તે તેની માસ થઈ એયિ ધ્યાન ધરાને સહન કુરી પછી Bળી લંઈ કેશવલા નગરે સૂટ પાંડવા ગયે બધા ને ખુબ પીં કે પિતારી છે તે સારા સંત છે જુદી જુદી જગ્યાએ લૂંટવા ગયાં. એક જણ બ્રાહણને સૈયા કે તેમની ચરણે પડછે. અમે મારી માત ઘર લેવા ગયો. તે પૂર્વની સિં હતું તે બાભણ ગ્યા શરિપછીથી દોહાણી એક ઠેકાણેથી બાળ Bરીબ હતે. તે બહ્મણ ભીખ માણીને ખીર બનવંવાને કણે ફરે છે, હુ આણિ અને જાતિ છે સામાને લાવ્યા હતા. જ્યારે તેની બ્રા ખાર બનાવવાની અને અનેક માર્ગોનાં જયંતને સુધરે છે. વર્ટ યાર કરંતી હતી. તે વખતે તે બ્રાહ્મણે તેની અને તે અંર્તે તેઓ સદ્ગતિન પ ર દ " Page #42 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮: બાલ જગત ન્યાયને પૈસો તે વાંચીને તરત જ મગજમાંથી કાઢી મૂકે છે અને હેળક નામને એક શેઠ હતો. તેને ચાર દીકરા પિતાના કામમાંજ લાગુ પડેલા હોય છે, તે બાબત હતા. ચારે પરણેલા. નાના દીકરાની વહુ ઘણી બુદ્ધિ. સંપૂર્ણ રીતે વિચાર કરતાં આપણને જણાશે કે, ખરી શાલી હતી. તેને જૈનધર્મ ઉપર શ્રદ્ધા હતી. ભૂલ તે મા–બાપની જ છે, કારણ કે, કેટલાક મા-બાપ A શેઠની દુકાને ખોટા વજન, માપ રાખે. વધારે પિતાના બાળકોમાં નાનપણથી જ આવી કુટેવને પ્રવેશ વજનથી લે, અને ઓછા વજનથી આપે. આ કરે છે તેથી આગળ જતાં બાળકો ખરાબ ધંધા ધ છે નાની પુત્રવધૂને પસંદ ન પડશે. શેઠને બોલાવી કરતા શીખે છે, જલસા કરવા માટે ચેરી કરતાં કહ્યું કે તમે આ ખાટો બંધ કરીને નરકનું આયુષ્ય શીખે છે, મા-બાપની ફરજ છે કે, બાળકને સુધાકેમ બાંધે છે ? શેઠે કહ્યું, ટે ધંધે ન કરીએ તે રવા અને સારું જ્ઞાન આપવું. તેથી આગળ જતાં તે ચાલે જ નહીં આ દુનિયાજ એવી છે. પુત્રવધુએ કહ્યું તમે સાસારાં કામ કરી શકે, પણ આ તે તેને બદલે ફક્ત ૬ મહીના તે સત્યનો વેપાર કરી જુઓ. હમણાં તેઓમાં કુટેવ પ્રવેશ કરે છે. કરતાં વધુ ન મળે તે નીતિને વેપાર કરજો. મને લાગે છે કે, જ્ઞાન એ આકાશ છે અને શેઠને પુત્રવધૂની વાત ગમી ગઈ. અને છ મહિના પુસ્તકો એ તેમાં રહેલા ચળકતા તારાઓ છે. જ્ઞાન નીતિપૂર્વકને વેપાર કીધે. છ મહિનામાં પહેલા કરતાં એ સમુદ્ર છે અને પુસ્તકો એ લાભ લઈ શકાય તેવા બમણું ન થયો, સત્યથી કમાવેલા ધનને કોઈ લઈ વહાણે છે. જ્ઞાન એ સૂર્ય છે અને પુસ્તકો એ પણ ન જાય. આની ખાત્રી કરવા શેઠે તેનું સોનું આપણા ઘરમાં આવી શકે તેવો પ્રકાશ છે. જ્ઞાન એ લઈ તેના ઉપર લોખંડ બીડાવી તેના ઉપર પિતાનું. સોનાની ખાણ છે અને પુસ્તક એ તેમાંથી બનાવેલા નામ છાપી આમતેમ દુકાનમાં રખડતે મુકો, સાથે કીંમતી દાગીનાઓ છે. જ્ઞાન એ મોટામાં મોટી કીંમતી ખેટાઈથી કમાવેલું સોનું પણ આમતેમ મુકયું. તે નટો છે અને પુસ્તકો એ આપણે ઘરમાં આવી બોટાથી માને છે તે છેહ S શકે તેવા ચલણી સીકકાઓ છે, જ્ઞાન એ પૃથ્વી છે, સત્યથી કમાયેલું ત્યાંને ત્યાંજ પડયું રહ્યું. પુસ્તક એ રહેવા લાયક મકાને છે. ત્યાર પછી શેઠ સત્યને ધંધે કરી પૈસા ખુબ પુસ્તકો વાંચવાથી જે આનંદ થાય છે તે ખુબ કમાયા અને જૈનધર્મ પૂરી રીતે પાલવા લાગ્યા આનંદ આ જગતમાં બીજા કોઈપણ કામમાં નથી મળતું માટે મારા પ્યારા બાળમિત્રો! તમે પણ સત્યથી બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં છે." શ્રી હરખચંદ ચંદરીઆ-કેન્યા: ઇસ્ટ આફ્રિકા – શ્રી સુરજમલ જૈન નવકારમંત્રને પ્રભાવ સારાં પુસ્તકનાં વાંચનને પ્રભાવ. એક શેઠ હતા. તેને એક શિવકુમાર નામને દીકરી સારાં પુસ્તક એટલે શું? એ આપણે નથી હતો. તેને ખરાબ મિત્રની સબત થઈ હતી તેથી , સમજતા, જે સમજતા હોઈએ તે આપણી હાલત તે બગડયો. તે ધીમે ધીમે જુગાર રમવા મંડળે અને આવી ન હોય. તેને તેની સાથે બીજી પણ ઘણી ખોટી ટેવ પડી. જે આપણે સારા પુસ્તક એટલે શું એ સમ- તેનો બાપ તેને સુધારવા ઘણું પ્રયત્ન કરતે. પણ જતા હોઈએ અગર તે જાણતા હોઈએ તે કદિ પણ તે સુધરતે નહી. તેનો બાપ મરણ પથારીએ હતા, આપણે દારૂ, સીગારેટ, હા, પીકચર જોવા, હોટલોમાં ત્યારે તેણે તેના દીકરાને બોલાવ્યો, અને કહ્યું કે, તું મેજ ભાણવી એ કંઈ પણ કરતા નહિ. બધી ખરાબ ટેવ છોડી દે, અને જ્યારે સંકટ આવી આપણું લોકો ઘણુંખરા સારાં પુસ્તક વાંચી પડે ત્યારે નવકારમંત્રનું સ્મરણ કરજે, જેથી તારું જાય છે. પણ તેનો ઉપયોગ કંઇ નથી કરતા, તેઓ દુ:ખ દૂર થઈ જશે. આટલું કહીને તે મરણ પામે. વેપાર કરજો. Page #43 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ મે ૧૯૫૨ : ૧૫૯ ! તેના દીકરાએ મેજશેખમાં બધું ધન ગુમાવ્યું ભાવથી ગણવા લાગે. પિલા ધૂર્તબાવાને મડદું ઉઠતું ન તેની પાસે પૈસા ન હોવાથી તે જંગલમાં ગયા. ત્યાં તે લેવાથી શંકા ગઈ, તેથી તેણે શિવકુમારને પુછયું કે, ઉદાસ વદને બેઠા હતા. ત્યાં કોઈ એક ધૂર્ત બા તમે કંઇ ગણો છો. શિવકુમારે કહ્યું; ના, હું કઈ આવ્યો, અને કહ્યું કે, મંત્ર જાણતો નથી અને જાણ હેતે અહીં તું ઉદાસ કેમ બેઠા છે ? ત્યારે તેણે તેને પોતાની આવત શા માટે? બાવાને પિતાની જ ભૂલ લાગી, તેથી તેણે ફરીથી બધી હકીક્ત કહી સંભળાવી. આથી બાવાએ કહ્યું, અરે એમાં શું ? ચાલ મારી સાથે. હું તને જાપ જપવા માંડશે. આથી મડદું બેઠું થયું. શિવજોઈએ તેટલા રૂપિયા આપું. લક્ષ્મીની લાલચથી કુમાર નવકારમંત્ર ગણતા હતા. તેથી તે ન મરતાં પેલા બાવાને જ મારી નાખ્યો, આથી બા સોનાના શિવકુમાર તેની સાથે ગયે. તે તેને સ્મશાને લઈ ગયો, યા દેહવાગે થઈ ગયે. શિવકુમારે તે તેનું લીધું અને ત્યાં બાવાએ એક જાપ જપવા માંડયો. તે જાપને તેમાંથી તે મોટો પૈસાદાર થયા. તે ધર્મમાં સારા માર્ગે પ્રભાવ એ હતો કે, તે જાપથી મડદું બેઠું થાય પૈસા વાપરવા લાગ્યોઅને પોતે બધી ખરાબ ટેવો અને પાસે જે માણસ હોય તેને સેનાને બનાવી દે. છોડી દીધી. તેણે પિતાનું આત્મકલ્યાણ સાથું. તે દેહમાંથી ગમે તેટલું તેનું કાપે તે પણ ખૂટે નહી. આ રીતે જે ખરા ભાવથી નવકારમંત્રનું સ્મરણ આ બાવાએ શિવકુમારના દેહને સેનાનો દેહ કરે છે, તેને કંઇ દુ:ખ થતું નથી, અને નજીકમાં કે હે રા અ થત બનાવી વૈભવશાળી થવા માટે યુક્તિ રચી. શિવકુમારે મોટો ભય હોય તે પણ દૂર થઈ જાય છે. માટે મડદાંને જાપના પ્રભાવથી ઉંચું-નીચું થતું જોયું એટલે સૌએ શ્રી નવકારમંત્ર દરજ ગણો જ જોઈએ. તેને ભય લાગ્યો. તેને નવકારમંત્ર યાદ આવતાં તે એકદમ – શ્રી બાબુલાબ રતિલાલ દેશી ટો નવરસ ગ્રંથાવલીના સુંદર પ્રકાશન થી જેની અનેક પત્રોએ તેમજ વિદ્વા- . જેમાં સંસાર જીવનની અનેક સમશ્યાઓ પર હું એ મુક્તકંઠે પ્રશંસા કરી છે તેને છુપાએલી છે તે : છું ત્યાગવીર શાલીભદ્ર ! ગરીબીનું ગૌરવ : લેખક : લેખકઃ શાંતિકુમાર જય ભટ્ટ M. A. ચંદુલાલ એમ. શાહ સંપાદક : મુંબઈ સમાચાર (સાપ્તાહિક) ૐ મૂલ્ય રૂા. ૪-૦-૦ ટપાલખર્ચ જુદું ક મૂલ્યરૂ. ૪-૮-૦ [ ટપાલ ખર્ચ જુ૬.] > > > > > > > > એકજ મહામોભા નવકારમંત્ર જેને અગ્નિમાંથી બચાવી લીધા છે : નું જીવન સમજાવતી સુંદર સંસ્કારી નવલકથા લેખક : ચંદુલાલ એમ. શાહ મુલ્ય રૂા. ૪-૮-૦ > > > > > >: લખે : > > > > > નવરસ ગ્રંથાવલિ, ઃ ૨૦, કીકાસ્ટ્રીટ, મુંબઈ. ૨ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય A મેઘરાજ જૈન પુસ્તક ભંડાર ગાંધીરોડ, ફુવારા સામે, અમદાવાદ, A કીક સ્ટ્રીટ, ગેડીજીની ચાલી, મુંબઈ ૨ દર રવાણી એન્ડ કંપની - સેમચંદ ડી. શાહ, પાલીતાણા. ફી બાબુગેનુ રોડ, કાલબાદેવી રોડ, મુંબઈ ૨ થી Page #44 -------------------------------------------------------------------------- ________________ હો શા થી મેં મુ મંડળ 9, ૦,૭,૦° છે ? ૧૦ o e easo 8 o o * *૧૦ ક.વ. દ નામ ગામ ' : * * , મુંબઈથી દીક્ષાથી મંડળના બધુઓ મેતશીખર, કલ્યાણક ભૂમિઆ, મારવાડની પંચતીથી વગેરેની યાત્રી કેરી ચૈત્ર સુદ ૬ મા રજે અને આ સિદ્ધગિરિજીની યાત્રા કરવા પધારેલા જેઓના નામ નીચે મુજબ છે. ઉંમરે વ્યવહારિક અભ્યાસ ૧ શ્રી ઇન્દ્રવદન કાંતિલાલ પ્રત પશી ૨ શ્રી હીરાલાલ અંબાલાલ ! ખ ભાત ૩ શ્રી જયંતિલાલ ચીમનલાલ ૪ શ્રી કેશરીચંદ સંપકલાલ સુરત : || ૫ શ્રી મણીલાલ કુંવરજી ! નળીયા (કચ્છ). ૬ શ્રી દામજીભાઈ કુંવરજી ! ! નળ (કચ્છ) 9 શ્રી જયંતિલાલ વડનગરવાળા ! !! }} વડનગર મેટ્રીક 2 એક ભાઈનું નામ વગેરે મેળવવું બાકી રહી ગયું છે. આ - આટલી નાની ઉંમરમાં ભગવતિ પ્રજ્યા આ મીકાર કરવાના હેઇ પાલીતાણા શ્રી જૈન સંધ તથા અમદાવાદનિવાસી દ્ધિવર્ય શ્રીયુત, ભગુભાઈ ચુનીલાલ સુતરીયાના પ્રમુખપણ નીચે મોતીશા શેઠની ધમકી શાળામાં તા. ૧-૪પર ના રોજ રાતના સાડા આઠ વાગે સત્કાર-અભિનંદનનો મેળાવડો યોજવામાં આવ્યું હતું. જુદા જુદા વકતાઓએ દીલથી બંધુઓને અર્વાદ અને અભિનંદન પાડ્યાં હતાં. દીક્ષાથી બધું શ્રીયુત ઇન્દ્રવદન કાંતિલાલભાઈએ છાભરી શેલથી દાક્ષાનું મહત્વ અને અમે શાથી દીક્ષા લેવા તૈયાર થયા અને અમારા ગુરૂ મુહારાજને શું આ દેશ છે અને અમારા ઉપર કેટલે ઉપકાર છે વિગેરે હકીકત રોચક, અને એકધારી લિયે, રજુ કરી હતી. છે ' ! ! | દીક્ષાથી બધુ મણીલાલભાઇએ પણ મીઠી ભાષામાં દરેક દીક્ષાથી બધુની ઓળખાણ, ગામ ઠામાં અભ્યાસ વગેરે હકીકત સાથે રજૂ કરી હતી. - છેવટે પ્રમુખ સાહેબ તથા નગરશેઠ શ્રી, વનમાળીદાસ બહેચરદાસે અતરનાં અભિનંદન અને આશીવ પાઠવ્યા હતા હાર-તેરાને વિધિ થયા બાદ હર્ષના વાતાવરણ વચ્ચે સભા વિસર્જન થઈ હતી. Page #45 -------------------------------------------------------------------------- ________________ સભ્યોની નામાવલિ માસિક સમાચા૨ પૂ. મુનિરાજશ્રી સુબુદ્ધિવિજયજી મહારાજ શ્રી સુરતના હરિહર પુસ્તકાલય તરફથી પ્રકાશિત થયેલ તથા પૂ. મુનિરાજ શ્રી મહિમાવિ જયજી મહાજશ્રીની “સાહિત્ય પાઠાવલિ' નામના પાઠય પુસ્તકમાં જૈન શુભપ્રેરણાથી થયેલા સભ્યોનાં નામો. ધર્મનાં સિદ્ધાંતોની ઠઠ્ઠા-મશ્કરી કરતો પેટમાં દેડકારા. ૫૧] શેઠ શ્રી ધર્મવરલાલ ગુલ બચંદ પુના. વાળે. વાણીયા’ એ પાડે ઠીક-ઠીક ચર્ચા જગાવી છે, રી. ૨૫ શ્રી ગીરધરલાલ અમચ દ સાવરકુંડલા ભાઈ શ્રી જયભિખૂ જેવા પ્રખર સાક્ષરે ચર્ચા પત્રો રૂા. ૨) શ્રી અમરચદ કુંવરજી સાવ કુડલા અને લેખ લખી સૌ કોઈનું ધ્યાન દોર્યું છે, એ તે રૂા. ૧૧ શ્રી મુળચંદ વેલાઇ સાલાપુર (પ્રકાશકે એ પાઠ નવી આવૃતિમાં ૨૬ કરવા પણ રૂા. ૧૧) શ્રી જયંતિલાલ વીર. ૬ તળાજા જણાવ્યું છે, તેથી હવે વિશેષ લખવાનું કાઈ રૂા. ૧૧) શ્રી મણીલાલ ગોપાલજી મહુવા દર રહેતુ નથી. રૂા. ૧૧) શ્રી બાબુલાલ રતીલાલ અહમદનગર પૂ. શ્રી સિદ્ધક્ષેત્રની પવિત્ર છાયામાં દૂર દૂર દેરોમાંથી પ'ન્યાસ શ્રી પ્રવીણવિ, યજી મહારાજ- વરસીતપનાં પ રણાં કરવા સેંકડે બાવિકા આરો શ્રીના શિષ્યન પુ મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજ ની શુભપ્રેરણાથી હતો, ૧૦ ૦ ૦ લગભગ પારણાં કરનાર તપૂરવી જોઇ-- રૂા. ૧૧] શેઠ જીવણલાલ એ ધડદામ મુ અઈ ૨ . હેના હતાં અને પંદરથી ૧૭ હજાર યાત્રાઈ ભાઈરૂા. ૧૧ શ્રી ત્રિકમલાલ નાથાલાલ પુના ૧ હેના હતાં. રૂા. ૧૧ નૂતન વસ્ત્ર બ ડારે અમદાવાદ ધર્માદા ટ્રસ્ટ એકટ અમલમાં આવી ગયો છે. રૂા. ૧ ૧૧ શ્રી દેવજીભાઈ દામજી ખેાના મુંબઈ પણું તે અંગે શ્રી સંસ્કૃતિ રક્ષક સભા તરફથી ટેસ્ટ ની કેશવલાલ દીપચંદ સાંગલી કેસ કરવા વિચારણા ચાલી રહી છે, એકટ ધાર્મિક રા, ૧૧] શાહ ભુપતરાય નારણ 9 ખંભાત હકકામાં ડખલગીરી કરે છે તે કોઈ રીતે વ્યાજબી નય. ર. ૧૧ શ્રી જી. કે. શાહ મદ્રાસ શ્રી કરસનું અધિવેશન મુ બઈ ખાતે વજન ૨. ૧૧શાહ અમૃતલ લ રથ દ શાહપુર, મહીનાની ૧૩-૧૪-૧૫ તારીખે શરાશે. પ્રજાનાં રૂા. ૧૧] શાહ નાગરદાસ પાનાચ દ ધંધુકા ચક્રો ગતિમાન થયાં છે પણું જૈન જનતા પૂછે કે, - રી | શ્રી કુલચ 2' જે રીરાજમાદ પૂ. મુનિરાજ અધિવેશના ભરીને શું કરવાનું ? શ્રી જયંકીતિવિજયજી મહારાજશ્રીની | શેઠ શ્રી કરતુરભાઈ લાલભાઈ દુકાળ રાહત ગે શુભપ્રેરણાથી સૈારાષ્ટ્રના પ્રવાસે પધાર્યા હતા. રૂા. ૧૧) સીમલાવત ભ મ દ વૃદ્ધિચદજી આશપુર | શ્રી અગમ મંદિરના ગગનચું બો દેવાલય ઉપર રા, ૧T] શ્રી શામજીભાઈ પાંચારીઆ મુંબઈ ૯. સુવર્ણ કળશ વૈશાખ વદિ ૬ ના રાજ ચઢાવવાના રૂા. ૧૧) શ્રી શીવજીભાઈ ખેતરતી મુબઈ ૯ હાઇ તે અંગે અષ્ટાલ્વિકા મહોત્સવ શરૂ થયા છે. રા. ૧૧) શ્રી વિજય પેકીંગ કાં. મુબઈ - શ્રી યશોવિજયજી જેનું ગુરૂકુળના વાર્ષિ કે કતલ રૂા. ૧૧) શ્રી ચતુરભાઈ પરસોત્તમદાસ પાદરા વૈશાખ શુદિ ૪ ના રોજ અમદાવાદ નિવાસી કોડ છે રૂા. ૧] શ્રી કપુર) ૪ અક્કસ સુરેન્દ્રનગર ચંદુલાલ જેશીંગભાઈના પ્રમુખરથાને ૬૪ જવામાં રૂા. ૧૧ શ્રી પ્રવીણચંદ્ર વ રચ'દ અમદાવાદ આવ્યા હતા. - શ્રી શતચંદ્ર સેવા સમાજ ના રજત સમારક અક શ્રી સિદ્ધોત્ર જૈન શ્રાવિકાશ્રમને વાર્ષિક દર સવા પ્રસિદ્ધ થનાર છે, તેમાં આપના ખારા અ'કને કલકત્તા નિવાસી શેઠ શ્રી છોટુમલ જી સુરાણુ ના પ્રમુખ દિપાવશે છે, પોતાના ધંધાની જાહેરાત માટે વેપારી સ્થાને ઉજવવામાં આવ્યા હતા. બાઈએ એ પત્ર મૂલકાર આ સરનામે કરવે. શ્રી આમાદ જૈનશાળાના શિક્ષક શ્રી એન. બી. શાહની શાંતિચંદ્ર સેવા સમાજ નું ત્રી, શાહ શાંતિલાલ ભરૂચની જૈનશાળામાં ફરીથી નિમણુંક થતાં ૨૬-૪-૫૮ વગાભાઈ કે. ૮૨૧ પીરની પાળ, અમદાવાદ. 1 ના રોજ એક મેં માવડો યોજવામાં આવ્યા હુતા. Page #46 -------------------------------------------------------------------------- ________________ Reg No. 4925 = . હ = n કે પાઠશાળા અને પ્રભાવના ઉપયોગી સુંદર અને સસ્તાં પ્રકાશને પાઠશાળા ઉપયોગી H | : પ્રભાવના ઉપયોગી : સામાયિક સૂત્ર મૂળ ૪–૨ના શનવીસી. - 8-10 *g સામાયિક સૂત્ર-હિન્દી . સુધારસ સ્તવનાવલિ બે પ્રતિક્રમણ્યું સૂત્ર મૂળ -8-9 | નૂતન સ્તવનાવલિ બે પ્રતિક્રમણ મૂળ-હિન્દી તન સ્તવન સ બોધિની પંચ પ્રતિક્રમણ મૂળ અતસમયની આરાધના-માટી 0-5-0 પંચ પ્રતિક્રમણ મૂળ-હિન્દી અંતસમયની આધિના-નાની ヒーマーの બે પ્રતિક્રમણ સાથે. 1-12-4 | રત્નાકર પચ્ચીસી 0-2- પંચ પ્રતિક્રમણ સાથે 8-12-2 | નેમનાથના હૈ કિ પંચ પ્રતિક્રમણ સાથે -હિન્દી 2-0 | શત્રુ જય ઉદ્ધાર 0- 2 - 8 વિધિસહિત એ પ્રતિક્રમણા ૦-૧ર ચૌદ નિયમની બુક 0-2-0 વિધિ સહિત પંચ પ્રતિકમણી-હિન્દી 2- - 01 રક્ષયનીધિ તપની વિધિ ઇ-૩ - 0 વિધિ સહિત પુચ પ્રતિક્રમણ [ગુ] 2-8- 0 આઠ દષ્ટિની સુજ ઝાય સાથે 0-1- ચાર પ્રકરણ સાથે 1-6- સમકત સડસડ બે લનો સજઝાય સાથે 8-40 જીવવિચાર સાથે 0-12-0 જેસલમેરને ચમત્કાર દંડક-સંગ્રહણી સાથે 2-4-| દેવપાલ કથા ફર્મગ્રંથ સાથ ભા. 1 લે હ-૧૨-૯ આમ ભાવના સંગ્રહ કર્મ ગ્રંથ સાથે ભા. 2 જે +--9 | સમી સામાની સ્થા પ્રકરણુ માળા મંત્રી*વર કુ૯૫ક કથા નિસ સ્વાધ્યાય સ્તોત્રાદિ સંગ્રહ {થાપનાજી . તત્વાર્થાધિગમ સૂત્ર [અર્થ સહિત]. ૩--છે અક્ષયતૃતીયા કયા 0-2-9 સાધુ સા Mii આવક ક્રિયાના સૂત્રે 01 0 40 વિમલ ન્યાત નિત્યને ધ ન (ાણુ યાત્રાની વિધિ સંસ્કૃત 1 લી બુક ગુણુ સાર કથા 0-6-8 સંસ્કૃત 2 જી બુક 3- 6 - 2 | હરિબલ મછીની કથા પ્રાકૃત વિજ્ઞાન પાઠે માળા ૦૨યવિજયની કથા સંવાદ સ ગ્રહ 1- - | જ્ઞાન પંચમી કથા વિવિધ પૂજા સંગ્રહ ૩-૧ર-૯ અખાત્રીજના હિત મા. સ્નાઝપૂજા ---- 9 | સંસ્કૃતચૈત્યવંદન ચેવાસી નવરમર - ગુજરાતી 0-2* 0 | પ્રભાત - જરી નવરમરણ-હિન્દી * 2 | અમાનદ સ્તવના વાલે ગ લી મે ગૃહ. 1-- નવકાર પાઠાવલિ - - 0 ગરબાવાળી 1-0-0 | શત્રુ જય દિગદર્શન 6 0 0 શપચાસ ઉપરાંતના માલ મંગાવનારને સવા છ ટકા કમીશન કાપી આપશુ'. 29 સામચ દ ડી. શાહ જીવનનિવાસ સામે—પાલીતાણા. [ સે. રાષ્ટ્ર ] ? 1 Ki 8 . 8 t દ-૨ - 2 $ S ધ - 2 ‘મુદ્રકઃ કીરચંદ જગજીવન રોડ, કલ્યાણુ પ્રિન્ટીંગ પ્રેસ:- પાલીતાણા,