SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ર ણ મુ સા ફ ૨........ પૂ૦ મુનિરાજ શ્રી રૂચકવિજયજી મહારાજા એક નાજુક અને રમણીય શહેર છે, એ લૂંટારા અકળાયા, વિવિધરંગી રૂપક, મુસાફર શહેરની હારના ભાગમાં એક મોટું જંગલ બધું સમજી ગયે, તેણે લૂંટારાઓને એક પ્રહાર છે. એ જંગલમાં એક લાંબો ધોરી રસ્તો છે એ આપે કે લૂંટાર જમીન ભેગા. અને એ રસ્તામાં ઘણે દૂર ગયા પછી એક બસ, હવે આ નામને મુસાફર નિભયમેટું બિહામણું ભયસ્થાન આવે છે, એ તાથી આગળ વધે, અનુક્રમે નાજુક અને * ભયસ્થાનમાં બે બળવાન લૂટાર વસે છે. રમણીય શહેરમાં પહોંચી ગયો. યુદ્ધને શ્રમ, એક વખત, જેઓ હંમેશા સ્વાભાવિક રીતે માગને શ્રમ, શહેરમાં પોંએ અને આનંમુસાફરી કરી રહ્યા છે, તેવા જ-વ અને નામના દમાં ફેરવાઈ ગયું. “તા, સમો જુવો ત્રણ મુસાફરે, મુસાફરી કરતા કરતા જગલમાં શહેરમાં મુસાફર ઘણે સુખી બને. ધોરી રસ્તે દાખલ થયા અને આગળ વધવા શાસ્ત્રમાં નોંધાયેલું, વસ્તુને સમજવામાં લાગ્યા રસ્તે વધુ મોટો હોઈ તેને કાપતા તેમને પ્રેરકબળ આપતું, આ એક દ્રષ્ટાંત છે. આ સમય પણ ઠીકઠીક લાગે. અનુક્રમે તેઓ બિહા- બનાવ જગતની સપાટી પર બનો અસંભવિત મણ ભયસ્થાનની નજીકમાં આવી પહોંચ્યા. નથી. સમ્યકત્વની પ્રાપ્તિને સમજવામાં, આ ઠીકઠીક સમય સુધી ઘણો પંથ કાપીને દ્રષ્ટાંત ખૂબ પ્રેરકબળ આપે છે. આનીજેમ બીજા ભયસ્થાનની નજીકમાં આવી પહોંચેલા મુસા પણ દ્રષ્ટાંતે છે. “હિથિ વિચિ નgur, ફિરોના વાતાવરણને પામીને ભયસ્થાનમાંથી બે અહિં જંગલ તે સંસાર છે. મુસાફરો તે બળવાન લુંટાર શીધ્ર બહાર આવ્યા, મુસા- જેવો છે. લાઓ ધોરી રસ્તે તે કર્મની સ્થિતિ કરીને તેમને ભેટ થયે. ત્રણેય મુસાફરે છે. બિહામણું ભયસ્થાન તે રાગ દ્વેષનું અત્યંત એ તે લૂંટારાને જોયા. એટલામાં જ નામને જેર અને લુંટારા તે રાગ દ્વેષ છે. નાજુક અને મુસાફર કાયરતાના કારણે ત્યાંથી જ પાછો રમણીય શહેર તે સમ્યકત્વવળે, રસ્તાની વધુ મોટી લંબાઈ, જંગલની ભયા- ત્રણ મુસાફરમાંથી જ નામને મુસાફર, નકતા બિહામણા ભયસ્થાનની ભયંકરતા અને બે ભયસ્થાનને ઓળંગી લુંટારાઓને જેર કરી જેમ બળવાન લૂટારાને આકાર પામીને તેણે નકકી શહેરના સુખને પામે, તેમ સંસારી આત્માએ કહ્યું કે, આમાં આપણું કામ નહિ, આ રસ્તે રાગ-દ્વેષની નિબિડતાને તેડી રાગ-દ્વેષને જીતી આપણે લંઘી શકીએ નહિ, આમ તે અસલ સમ્યકત્વને પામી મુક્તિસુખને પામવું જોઈએ. સ્થાને પાછો વળે. ઇ માસ નિત્તો. | મુક્તિસુખને પામવામાં સમ્યકત્વ એ - a નામને મુસાફર કાયર ન હતા, તેણે આદિકારણ છે. સમ્યકત્વની હાજરી હોય તે જ લૂંટારાને યુધ્ધ આપ્યું, તેની સાથે ગુઝ જ્ઞાન, એ જ્ઞાન અને ચારિત્ર એ ચારિત્ર બને છે. પણ લૂંટારા બળવાન હોઈ તેની પરાક્રમશક્તિ સમ્યકત્વની ગેરહાજરીમાં જ્ઞાન અને ચારિત્ર બીનકામચલ બની લૂટારાએ તેને પકડી લીધો, તે પકડાયો. વા ના . ગમે તેટલાં ઉત્કટ કેટિનાં હોય તેય તે હવે રહ્યો ૪ નામનો મૂસાકર, ધંટારાએ મુક્તિસુખની ઇચ્છા ધરાવનાર આત્માએ તેનું તેને માપી લીધે, તેણે લુટારાને માપી લીધા, આદિ કારણ સમ્યક્ત્વ મેળવવા જ નામના મુસા. પરસ્પર યુદ્ધ અપાયું અને ખેલાયું. લૂંટારાઓએ ફરની જેમ રાગ-દ્વેષના નિબિડ જેરને તેડવા નવીન દાવપેચ લીધા, મુસાફરે તોડી નાંખ્યા, ઉત્સાહિત બનવું જોઈએ-એજ શુભાભિલાષા.
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy