SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ મે ૧૯૫૨ : ૧૫૫ : આલજગત’ માં ગયા અંકમાં જે બાલજગત'ને અવસરે નિરંજનને શું કરવું ઉચિત છે? તમે આ સ્પિબ્લેક હતું, તે ચિત્ર ભાવનગર-સ્ફોટનિવાસી ભાઈ તિમાં કદાચ મૂકાઈ ગયા હો તો તમે શું કરો ? . હર્ષદ કે. શાહ દાઠાવાળાએ મોકલેલું છે, તેમજ ફૂલપાંખડીઓમાં બાલજગત’ છૂપાયું છે, તે ચિત્ર પણ તેમણે મેકલાવ્યું છે, તે સિવાય શાંતિલાલ દોશીના ત્યાગ કરો તે ચિત્રો હતા. તમે પણ સારા ચિત્રો અવસરે અમને ૧ ત્યાગ કરો તે અભિમાનને જ ત્યાગ કરજે. જરૂર મેકલી આપજે, કેમ ખરું ને ? લો, દોસ્ત ૨ ત્યાગ કરો તે માયા અને મમતાને ત્યાગ કરજો. ત્યારે હવે આપણે આવતા મહિને ફરી મળીશું, ૩ ત્યાગ કરો તે ખરાબ સંગતનો ત્યાગ કરજો. ઠીક ત્યારે બેલો જય જૈનશાસનમ. ૪ ત્યાગ કરો તે રાત્રિભોજનને જ ત્યાગ કરજો. ૫ ત્યાગ કરો તે અભક્ષ્ય-અનંતકાયને ત્યાગ કરજે, એ શું કરે ? ૬ ત્યાગ કરો તે લોકનિંદાને ત્યાગ કજો. ૭ ત્યાગ કરે તે વૈરભાવને ત્યાગ કરજો. નિરંજનના પિતા ડાહ્યાભાઈ આમ બધી વાતે ૮ ત્યાગ કરે તે આડંબરને ત્યાગ કરજે. વ્યવહારૂ છે. પણ ધર્મની વાતોમાં એમને મૂળથી જ ૯ ત્યાગ કરો તે એકાંતનો ત્યાગ કરજે. રસ નથી. દેરાસરે કે ઉપાશ્રયે જવું એમને બિલકુલ ૧૦ ત્યાગ કરે તે મોહદ્દષ્ટિનો ત્યાગ કરજે. ગમતું નથી. નિરંજનને સ્વભાવ મૂલથી ધર્મી છે. ૧૧ ત્યાગ કરે તે એ.ટી પ્રશંસાનો ત્યાગ કરજો. દેરાસર કે ઉપાશ્રયે જેવા એ હંમેશા આતુર રહે છે, ( ૧૨ અને છેવટે ત્યાગ કરે તે સંસારને જ ત્યાગ કરજો. પણ બાપાના સ્વભાવ આગળ એ ઘણીવેળા નમતું મૂકે છે. નિરંજનની મા, તેના મોટા ભાઈઓ આ શ્રી ૨સીકબાળા લાલજી શાહ, બધાઓને સામાન્ય રીતે ધર્મ કે ધર્મક્રિયાઓ પ્રત્યે રસ ઓછો છે. ઘરમાંથી એક નિરૂ વારંવાર દેરે કે ઉપાશ્રયે જા–આવ કરે છે, એ ડ હ્યાભાઈને બિલકુલ પસંદ પ્રતિજ્ઞા પાલન નથી. અવસરે અવસરે તેઓ નિરૂને ટોક્યા કરે છે. પણ એક ગામમાં જિનદત્ત નામે એક ગરીબ શ્રાવક નિરંજન તે એની પ્રવૃત્તિઓમાં ઓ-પ રહે છે રહેતું હતું. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેઓની સ્થિતિ એક દિવસ નિરૂના પિતાનો હરિફ અને જેના ઘણીજ ગરીબ હોવાથી નોકરી કરીને પોતાનું ગુજરાન કટ બની સાથે ડાહ્યાભાઈને વર ચાલ્યું આવે છે. તે ચલાવતા હતા. એક દિવસ જિનદત્ત જિનેશ્વરદેવની ત્રિભોવનભાઈએ પિતાની પોળના દેરાસરમાં ધાર્મિક પૂજા કરીને ગુરૂમહારાજ વ્યાખ્યાન આપતા હતા, મહોત્સવ યે છે, શાંતિસ્નાત્ર છે. તે મહે- ત્યાં વ્યાખ્યાન સાંભળવા ગયે. ગુરૂ મહારાજે જિનસવમાં નિરંજન દરરોજ દેરાસરે પૂજા ભાવનામાં દત્તને કહ્યું કે, “આજ તું કઈપણ પ્રતિજ્ઞા લે ! ત્યારે જાય છે. ડાહ્યાભાઈથી એ સહન થતું નથી. એ જિનદત્ત આપ્યા વગરનું ન લેવાની પ્રતિજ્ઞા લીધી. ધૃવાકુવા થયા કરે છે. એમાં છેલ્લા દિવસે એક દિવસે જિનદત્ત કાંઈક કામસર બહાર ગયે. શાંતિસ્નાત્ર છે. આજુ-બાજાના સંબંધીઓને સ્વામિ- ત્યાંથી પાછા વળતા રસ્તામાં તેણે એક સોનામહેવાત્સલ્યનું નોતરું છે. આ ખબર ડાહ્યાભાઈને મલ્યા રોથી ભરેલો કળશ જોયો. જાણે તેની પરીક્ષા લેવા જ તેમણે ભડાકો કર્યો, ને નિરંજનને ચેકનું કહી દીધું; આ બનાવ ન બન્યું હોય ? જિનદત્ત તે કળશ હાથમાં જો ખબરદાર! પૂજામાં શાંતિસ્નાત્ર કે જમણમાં લીધે કે તરત જ તેને ગુરૂમહારાજ પાસે લીધેલી | ? મારા ઘરમાં તને પગ મૂકવા નહિ દઉ. પ્રતિજ્ઞા યાદ આવી. એટલે કળશ“જ્યાં પડયા હતા મારો દીકરો થઈને મારી સાત પેઢીના દુશ્મનને ત્યાં ત્યાં મુકી પિતાના રસ્તે ચાલતે થયો વાહ ? કેવું જઇને તારે જઈને તારે મારું નાક કાપવું છે ?' આ પ્રતિજ્ઞા ૫.લન કેટલી અડગતા, સાંજે તે ઘેર ગયે..
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy