SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ મે ૧૯૫૨ : ૧૫૯ ! તેના દીકરાએ મેજશેખમાં બધું ધન ગુમાવ્યું ભાવથી ગણવા લાગે. પિલા ધૂર્તબાવાને મડદું ઉઠતું ન તેની પાસે પૈસા ન હોવાથી તે જંગલમાં ગયા. ત્યાં તે લેવાથી શંકા ગઈ, તેથી તેણે શિવકુમારને પુછયું કે, ઉદાસ વદને બેઠા હતા. ત્યાં કોઈ એક ધૂર્ત બા તમે કંઇ ગણો છો. શિવકુમારે કહ્યું; ના, હું કઈ આવ્યો, અને કહ્યું કે, મંત્ર જાણતો નથી અને જાણ હેતે અહીં તું ઉદાસ કેમ બેઠા છે ? ત્યારે તેણે તેને પોતાની આવત શા માટે? બાવાને પિતાની જ ભૂલ લાગી, તેથી તેણે ફરીથી બધી હકીક્ત કહી સંભળાવી. આથી બાવાએ કહ્યું, અરે એમાં શું ? ચાલ મારી સાથે. હું તને જાપ જપવા માંડશે. આથી મડદું બેઠું થયું. શિવજોઈએ તેટલા રૂપિયા આપું. લક્ષ્મીની લાલચથી કુમાર નવકારમંત્ર ગણતા હતા. તેથી તે ન મરતાં પેલા બાવાને જ મારી નાખ્યો, આથી બા સોનાના શિવકુમાર તેની સાથે ગયે. તે તેને સ્મશાને લઈ ગયો, યા દેહવાગે થઈ ગયે. શિવકુમારે તે તેનું લીધું અને ત્યાં બાવાએ એક જાપ જપવા માંડયો. તે જાપને તેમાંથી તે મોટો પૈસાદાર થયા. તે ધર્મમાં સારા માર્ગે પ્રભાવ એ હતો કે, તે જાપથી મડદું બેઠું થાય પૈસા વાપરવા લાગ્યોઅને પોતે બધી ખરાબ ટેવો અને પાસે જે માણસ હોય તેને સેનાને બનાવી દે. છોડી દીધી. તેણે પિતાનું આત્મકલ્યાણ સાથું. તે દેહમાંથી ગમે તેટલું તેનું કાપે તે પણ ખૂટે નહી. આ રીતે જે ખરા ભાવથી નવકારમંત્રનું સ્મરણ આ બાવાએ શિવકુમારના દેહને સેનાનો દેહ કરે છે, તેને કંઇ દુ:ખ થતું નથી, અને નજીકમાં કે હે રા અ થત બનાવી વૈભવશાળી થવા માટે યુક્તિ રચી. શિવકુમારે મોટો ભય હોય તે પણ દૂર થઈ જાય છે. માટે મડદાંને જાપના પ્રભાવથી ઉંચું-નીચું થતું જોયું એટલે સૌએ શ્રી નવકારમંત્ર દરજ ગણો જ જોઈએ. તેને ભય લાગ્યો. તેને નવકારમંત્ર યાદ આવતાં તે એકદમ – શ્રી બાબુલાબ રતિલાલ દેશી ટો નવરસ ગ્રંથાવલીના સુંદર પ્રકાશન થી જેની અનેક પત્રોએ તેમજ વિદ્વા- . જેમાં સંસાર જીવનની અનેક સમશ્યાઓ પર હું એ મુક્તકંઠે પ્રશંસા કરી છે તેને છુપાએલી છે તે : છું ત્યાગવીર શાલીભદ્ર ! ગરીબીનું ગૌરવ : લેખક : લેખકઃ શાંતિકુમાર જય ભટ્ટ M. A. ચંદુલાલ એમ. શાહ સંપાદક : મુંબઈ સમાચાર (સાપ્તાહિક) ૐ મૂલ્ય રૂા. ૪-૦-૦ ટપાલખર્ચ જુદું ક મૂલ્યરૂ. ૪-૮-૦ [ ટપાલ ખર્ચ જુ૬.] > > > > > > > > એકજ મહામોભા નવકારમંત્ર જેને અગ્નિમાંથી બચાવી લીધા છે : નું જીવન સમજાવતી સુંદર સંસ્કારી નવલકથા લેખક : ચંદુલાલ એમ. શાહ મુલ્ય રૂા. ૪-૮-૦ > > > > > >: લખે : > > > > > નવરસ ગ્રંથાવલિ, ઃ ૨૦, કીકાસ્ટ્રીટ, મુંબઈ. ૨ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય A મેઘરાજ જૈન પુસ્તક ભંડાર ગાંધીરોડ, ફુવારા સામે, અમદાવાદ, A કીક સ્ટ્રીટ, ગેડીજીની ચાલી, મુંબઈ ૨ દર રવાણી એન્ડ કંપની - સેમચંદ ડી. શાહ, પાલીતાણા. ફી બાબુગેનુ રોડ, કાલબાદેવી રોડ, મુંબઈ ૨ થી
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy