SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કલયાણ મે ૧૯૫૨ : ૧૨૩ : તે ભારરૂપ છે, આપની સેવામાં રહીને જંગલમાં લક્ષ્મણભાઈ ભરત! માતા કે કયીને તારા રહેવાનું હોય છે એ મારે માટે રાજમહેલ જેવું છે. જવાથી ખૂબજ આઘાત લાગશે એને તને ખ્યાલ આપને આત્મા જ્યારે સંસારથી વિરક્ત બને છે. છે ને ? તારા જેવા સુવિનીત પુત્રે માતાજીની લાગણી તે હવે સંસારમાં આપને રાખવાનો આગ્રહ અમે સમજવી જોઈએ, માતાજીની અનુજ્ઞા મેળવી એમની , ન જ કરી શકીએ, આપની શિક્ષા અમારા હિતને પ્રસન્નતા જળવાઈ રહે તેમ કરવું જોઈએ, પૂજય માટે છે, તે અમે સદભાવપૂર્વક શિરોધાર્ય કરીએ પિતાજીનું મન સંસાર પરથી ઉઠી ગયું છે. એમને છીએ. આત્મા આજે સંયમ સ્વીકારવા તલપાપડ બને છે, ભરત-પિતાજી! આપની સાથેજ સંચમમાગ એમનું હૃદય વા જેવું દૃઢ છે, એઓ કઈ રીતે સ્વીકારવાને મારું મન તલપાપડ છે. આપના વિના રોકાઈ શકે તેમ નથી. પિતાજીના જવાથી અમારા સંસારમાં હું નહિ રહી શકું, સંસાર જ્યારે આપને પર જે ભાર તૂટી પડશે, તેને એ છે કરવા તું અમારી ભયરૂ૫ લાગે છે, તે એ ભયરૂપ સંસારમાં મને સાથે રહે એવી અમારી ઇચ્છા છે. તારા વિરહથી નિરાધાર મૂકીને આ૫ કેમ ચાલ્યા જાવ છો. અમને કેટ કેટલો આધાત લાગશે. એને તારે વિચાર કરે જોઈએ. મહારાજા-પ્રિય ભરત ! આમ આગ્રહ ન કરીએ. (વિશેષ ભાગ આગામી અંકે, . તારી માતાને તારા વિના બધું અકારું લાગશે, મારી ગેરહાજરીમાં માતાની સેવામાં રહેવાની તારી ફરજ છે, માટે આ વિષે હવે બહુ આગ્રહ ન કરવો ? जिनमदिराके उपयोगी રામચંદ્ર-ભાઈ ભરત ! પિતાજી જે કાંઈ કહે છે તે બરાબર છે, માતા કૈકેયીને તારા જવાથી કેટલો થો તથ, હાથી, દવલા, જાફી, grટ્ટ, આધાત લાગે એ તને ખબર છે ? સંયમના માર્ગે न भंडार पेटी, शास्त्रोक्त पदति अनुसार तीन प्रतिमाजी स्थापन करनेका सिंहासन, लकજવાની તારી ભાવના ખરેખર અત્યુત્તમ છે. પિતાજીના પગલે-પગલે એમની સેવા કરવા તું જાય, એમાં ના डेका कातरकाम बनाके उसके पर सोने-चांदी के કહેવી એ અમારે માટે શરમરૂપ છે, પણ માતાજીને પત () રાવજે. કેટ-કેટલું દુ:ખ થશે, તે તારી સમજ બહાર ઓછું વંત્રી જીજ કર તંત્રપાત સિછે? એક બાજુ પિતાજી જાય. અને એક બાજુ તું મને જ રિવર વનાવજે. ગ્રી ગરા ચાલ્યો જાય, આ સ્થિતિમાં માતાજીને માટે અને ૩ ચણ રે અમારા માટે તારો વિયોગ અસહ્ય બનશે ! ર સુકાન રે મ જામ ભરત-વડિલબંધુ ! આપના જેવા સુવિનીત પુત્ર વના મેલ સાતે છે. બેઠા છે, ત્યાં મારા માતા કૈકેયીને હેજ પણ ઓછું આવવાનું હોયજ શાનું ? મારા કરતાં માતાજીની શ્રી યા મી. * સેવા આપ ખૂબજ સદ્દભાવ, સ્નેહ તથા સમર્પિતપણે मिस्त्री ब्रिजलाल रामनाथ કરે છે, એટલે માતા કેકેયીને આઘાત લાગવાનું કાંઈ કારણ નથી, પિતાજીના માર્ગે જવાની આપ मुा. पालीताणा [साराष्ट्र મને સંમતિ આપ ! આપ જેવા બંધને ત્યજીને . –મીંટને ગરર દે જેવા મન ના પાડે છે, પણ બીજી બા જા પિતાજી તો હર્ષ - પૂઠે સંયમના કલ્યાણકર માર્ગે જવા હૃદય અતિ મા તે હૈ. આતુર બન્યું છે.
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy