SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૨ : રામ વનવાસ; દશરથ-પ્રિયે ! આત્મકલ્યાણના સમયને હવે કેકેચી-સ્વામીનાથ ! અમને મૂકીને આ૫ આમ કશીજ વાર નથી, આ શરીરને વિશ્વાસ છે હાઇ ચાલ્યા જશો, તે આ સંસારમાં અમારો આધાર શકે? સમુદ્રના તરંગ જેવા ચંચળ શરીરધારા શ્રી કોણ? આપની પાછળ ભરત પણ પિતાના પગલે જિનેશ્વર ભગવંતના સંયમમાર્ગની આરાધના કરી ચાલવા ઉસુક બન્યો છેહવે અમારા માટે સંસાર લેવી એજ હવે મારા માટે ઉચિત છે, રામને અયે- એ ખરેખર સ્મશાન જેવોજ થઈ જશે. ધ્યાના રાજસિંહાસન પર અભિષેક કરી, સંસાર ત્યાગ વક કરી, સંસાર ત્યાગ દશરથ મહારાજા-તમારે આ વિચાર કર દારથ મહારા કરવાને હવે હું તૈયાર થઈશ, તમારા જેવાએ મને વાન હોય નહિ. રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુદ્ઘ મારા માર્ગમાં સહાયક બનવું જોઈએ, આ સિવાય જેવા સવિનીત પુત્રો તમારા પડ્યા બોલને ઝીલી લેવા તમારા તરફથી અન્ય કઈ અપેક્ષા હું રાખી શકું ? સદા સજ્જ છે, તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કૌશલ્યા- જેવી આપ સ્વામીનાથની ઈછા. કરવા જેવું નથી, આત્મહિતના માર્ગમાં તમારે સહાય કરવી જોઈએ જે નિવિદને હું મારું આત્મકલ્યાણ પ્રવેશ ૨ જે. સાધી શકું. રામચંદ્ર-પિતાજી ! જ્યારે આપની ભાવના (દશરથ મહારાજાનું મન સંસાર પરથી વિરક્ત સંસારને ત્યજી સંયમમાર્ગને સ્વીકાર કરવાને પ્રબલબન્યું છે. શરીરની ક્ષણભંગુરતા નજરે જોયા બાદ પણે જાગી છે, તે અમે આપના માર્ગનું કલ્યાણ શ્રી પરમેશ્વરી પ્રવજ્યા સ્વીકારવાને તેઓ ઉત્સુક ઈચ્છી રહ્યા છીએ, આપની ચરણરજસમા મને આપ બન્યા છે, આ કારણે શ્રી રામચંદ્રજીના શિર પર અયોધ્યાને રાજમુકુટ મૂકવાને તેઓ ઈડ છે, રાજ જે કાંઈ આદેશ હેય તે કૃપા કરી ફરમાવશો. કુલ તથા અધિકારી મંડળને બોલાવી મહારાજા મહારાજા-પ્રિય રામ ! સંસારના ભોગ એ પરિ. પિતાની ભાવના વ્યક્ત કરે છે. ) ણામે રોગરૂપ છે, એમ સમજીને આપણા પૂર્વજો યૌવનવયે સંસાર ત્યજી વિરક્ત બની સંયમના પંથે દશરથ-મારૂં મન સંસાર પરથી હવે ઉઠી ગયું છે, હકુવંશ મારા પૂર્વજો માથા પર ધેળા પ્રયાણ કરતા હતા, મારા પિતા અરણ્ય મહા રાજાએ બાલ્યાવયના મારા વડિલબંધુ અનંતરથની વાળ દેખાય તે પહેલાં સંસાર ત્યજી સંયમને સ્વી. સાથે દીક્ષા ગ્રહણ કરી હતી, હું અત્યાર સુધી સંસાકારતા, હું તે હજુ સુધી સંસારમાં પડી રહ્યો છું. રમાં મેહવશ બની રહ્યો. હવે પ્રભુના કલ્યાણકર ત્યાગમારી ભાવના હવે જલદી સંયમ સ્વીકારવાની છે, ધર્મને સ્વીકારવા માટે આત્મા ઉકંઠિત થયો છે, માટે રામને અધ્યાના સિંહાસન પર બેસાડી હું, અયોધ્યાના સમગ્ર રાજ્યભાર આજથી હું તને તેં દીક્ષા લેવા ઈચ્છું છું. છું, થોડા દિવસોમાં રાજ્યમંત્રીઓ તને રાજ્યાભિષેકનું મંત્રીમંડળ-સ્વામીનાથ ! આપ જ્યારે સંયમ તિલક કરશે, ધર્મના પાલનપૂર્વક રાજ્યને તું સાચસ્વીકારવા ઉત્સુક બન્યા છે, તે આપને કલ્યાણકર વ! તારી માતાઓની સાથે ખૂબજ સદભાવપૂર્વક માર્ગમાં સહાયક થવા અમે આપની આજ્ઞાને શિરે- વજે! તારા ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘને સન્માનધાર્યા કરીએ છીએ. ખરેખર યુવરાજ રામચંદ્ર પૂર્વક રાખજે! સહુના પ્રત્યે વિનય, વિવેક તથા આપના સ્થાનને દરેક રીતે શોભાવશે. ઔચિત્ય જાળવીને રહેજે! તારા જેવા વિવેકશીલ ભરત-પિતાજી! આપ જ્યારે સંસાર ત્યજી પુત્રને આથી વધારે અન્ય કશું કહેવા જેવું નથી, ત્યાગના પંથે વિચરવાની અભિલાષા રાખો છો, તે તું સમજુ છો માટે તારા પ્રત્યેના સ્નેહવાત્સલ્ય તથા હું આપની પાછળ આપના માર્ગે આવવાને ઇચ્છું છું. પ્રેમથી આ કહેવાય છે. આપના વિના આ સંસાર મારે માટે શૂન્ય જેવા રામચંદ્ર-(ગદ્ગદ્ સ્વરે) પિતાજી ! આપના છે, આપના વિના આ સંસારમાં મારું કોણ? જેવા શિરછત્રની સેવાવિહેણું રાજપાટ એ મારે મના
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy