________________
ક્રોધ, માન, માયા, લોભથી જુદું ખેલતા નથી, સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) એવી કાઇ પણ ચીત્ર આપ્યા વિના ગ્રહણ કરતા નથી, દેવ, મનુષ્ય, તિય ચ સમ્બન્ધિ મૈથુન મન, વચન અને કાયાથી સેવતા નથી, તથા કાદવમાં ઉત્પન્ન થયેલ અને જળથી વૃદ્ધિ પામેલ જેમ કમળ, કાદવ અને જળથી અલિપ્ત રહે છે તેમ કામભોગોથી ઉત્પન્ન થઇ વૃદ્ધિ પામી કામભેગોથી અલિપ્ત રહે તથા લેલુપતા વિનાના મુધ જીવી અનાર, ધન વિનાના તેમજ ગૃહસ્થના પરિચયથી દૂર રહે તે બ્રાહ્મણ કહેવાય છે.
જેમણે માતાપિતાના સમ્બન્ધ ત્યાગ કર્યો છે. સમ્બન્ધિજનેાના મેહથી દૂર છે, અને ત્યાગ કરેલા બેગમાં આસકત થતા નથી તે બ્રાહ્મણ કહેવાય છે.
ઉપર મુજબ કહેલા ગુણોવાળા જ દિગેન્દ્ર છે, અને સંસાર સમુદ્ર પાર પામાને સમર્થ છે.
કેવળ માથુ મુંડાવાથી શ્રમણ, કાર કહેવાથી બ્રાહ્મણ, જંગલમાં રહેવાથી મુનિ, કુસ આદિના વસ્ત્ર ધારણ કરવાથી તાપસ (તપસ્વી) થઇ શકાતું નથી, પરંતુ સમભાવથી શ્રમણ, બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપ કરવાથી તપસ્વી કહેવાય છે.
ન વાં પ્ર કા શ ના
આ ધર્મ મેં મારી બુદ્ધિતા કહ્યો નથી. પણ હેમલ પ્રક્રિયા [સટિપ્પન] પૂ. ઉપા. વિનય
સજ્ઞ, રાગ-દ્વેષ વિનાના જિનેશ્વર દેવાએ કલ્યો છે.
વિજયજી વિરચિત વ્યાકરણના સુંદર ગ્રંથ ક્રર્મો -૩૦, પૃ′ ૪૮૦ કીંમત રૂા. ૧-૦ઉપદેશ પ્રામા ભા.-૩ પૂ. આ. વિજયક્ષસી સૂરિજી વિરચિત વ્યાખ્યાન ઉપચેાગી ગ કર્મા ૩૫ કીંમત રૂ।. ૧૦-૦-૦ ઉપદેશ પ્રાસાદ ભા.-૪-૬૫ર પ્રમાણે ૧-૦-૦ ભગવાન આદિનાથ, લે. પૂ. મુનિ શ્રી નિરંજન વિજયજી મહારાજ. સચિત્ર. ૪૦ ચિત્ર સાથે સુંદર થાનક છે. કીંમત રૂા. ૨૮-૦ હામીયાપેથીક ચિકિત્સાસાર ભા. ૧૨. હશે. ડો. ત્રિકમલાલ અમથાલાલ હેમીયાપેથીક રંગે સારામાં સારી રીતે સ્પષ્ટતા કરવામાં આÀલ છે અને સામાન્ય દરદીને પણ સુગમતા પડે તેમ છે. કીંમત રૂા ૫-૦-૦
વધુ માટે બૃહત્ સચિપત્ર મગાવે ! જશવંતલાલ ગિરધરલાલ શાહ. ૧૨૩૮, રૂપાસુરચંદી પાળ-અમદાવાદ.
આ પ્રમાણે જયદ્રેષ મુનિની વાણી સાંભળી, વિજયઘેષ બ્રાહ્મણને સશય દૂર થયા, અને વાતચીતથી પેતાના લઘુ અધવની એળખાણ પડે છે. પ્રશ્ન થયેલા વિજયશ્વેષ હાથ જોડીને જયદ્વેષ મુનિને કહેવા લાગ્યા. હે ભગવન આપે શ્ર!હ્મણપણાનું યથાસ્થિત સ્વરૂપ બતાવ્યું. આપજ સાચા યજ્ઞને કરવાવાળા, વેદેના જ્ઞાતા. જ્યેષને જાણનાર, અને ધના પારગામી છે. હે પરમાત્તમ ભિક્ષુ આપ પોતાના તથા બીજા અનેક આત્માઓને ઉદાર કરવા માટે સમર્થ છે, હવે આપ મારા ઉપર કૃપા લાવી ભિક્ષાને ગ્રહણ કરે.’
કલ્યાણ; મે ૧૯૫૨ : ૧૨૯ :
જે જીવે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આફ્રિ વિષયામાં લાગી રહે છે, તે જવા દુષ્ટ કર્મો બાંધે છે, અને જે જીવે વિષયાને ત્યાગ કરે છે, તે જવે કર્મોને ખપાવે છે, જે માટીનેા ભીતેા અમે સુકા ગોળા ભીંત ઉપર ફેંકવાથી ભીને ચૂંટી જાય છે, અને સુકા નીચે પડે છે . તેમ વિષયાધીન જીવે ભીના ગાળાની જેમ સમારમાં ફસાઇ રહે છે. વિષયાથી વિમુખ બનેલા જીવા સંસારમાંથી ખરી પડે છે અર્થાત્ શાશ્વત સુખના સ્થાનભૂત મેક્ષને ૫મે છે.
આ પ્રમાણે જયઘેષ મુનિના ઉપદેશથી વૈરાગ્યને પામેલા વિજયચેષ ઃ હ્મણે દીક્ષા અંગીકાર કરી. એ જીવા ભદ્રિક પ્રકૃતિવાળા હોય છે, તે છવા સન્માને જલદી પામી શકે છે.
જયઘોષ મુનિ કહેવા લાગ્યા કે, મારે ભિક્ષાનુ પ્રયાજન નથી, પણ તમે શીઘ્ર દીક્ષાને ગ્રહણ કરે, જેથી ભવના આવત્તરૂપ સ`સાર ચક્રમાં ભમે નહિ.
તપ, સંયમમાં રત બનેલા જયશ્ચેષ મુનિ અતૈ વિજયીષમુનિ સઘળા ક્રમે'ને ખપાવી, કેવળજ્ઞાન પામી. પુનરાવૃત્તિ શૂન્ય, સ` પ્રધાન, શાશ્ર્વત અભ્યા ખાધ મેાક્ષગતિને પામ્યા.