SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૮: સાચે ઉપાય જરૂર વિસરી જાય પરંતુ આપણા અંતરમાં જીવન છે તેવા નેતાઓએ, આગેવાનોએ કે છૂપે છૂપ પણ વિરોધી પ્રત્યેને વ્યક્તિગત વડિલેએ પ્રજાને સહિષ્ણુતા અને ઔદાર્યને વિરોધી સૂર ગુ જ્યા કરે છે, એટલે બહારના સાચો પાઠ આપવા, વિરોધીઓ સાથે પણ બધા પ્રયને વધ રહે છે. વિચારોના મતભેદને સુવિવેકપૂર્વક સરલભાવે મિલન શરૂ કરવું. જ્યારે આપણે વ્યક્તિગત મતભેદમાં ફેરવી વાંચક એ અવળે અથ ન કરે કે” નાખીએ છીએ ત્યારે મોટાં ઘર્ષણે જન્મે છે. વિરોધીઓને પોતાનામાં સમાવી લેવા.વ્યક્તિએ વિરોધીઓને આપણી પ્રત્યેક વ્યક્તિગત ન્યાયી સિદ્ધાંતોની બાંધછોડ કરવી” પરંતુ વિધ આપણે ન ભૂલાવી શકીએ તેમાં આપણે કહેવાને મૂળ આશય એ છે કે, આપણા દરેકે આપણેજ દેષ જેવાને છે, પરને નિર્ણયોનો આગ્રહ; આપણું જાતને દાય, હરગિજ નહિ. સહિષ્ણુતા, નમ્રતા, દાક્ષિણ્ય આદિ ગુણોથી આપણે આપણું મંતવ્યમાં સાચા છીએ દુર ફેંકી, આપણને નીચે ન પટકે તેની તેવી આપણને સંપૂર્ણ શ્રદ્ધા હોય તો આપણે ચીવટમાં આપણે નિરંતર રહેવું. આપણા ગ્ય પ્રયાસ અટકાવી નિર્દોષ ચચાના યાદ રાખવું કે, વ્યકિતની ઉપરોકત ચીવટ દ્વાર શા માટે બંધ કરી દેવાં? અને હેજે શા વહેલાં કે. મોડાં પોતાના વિરોધીઓ વચ્ચેનું માટે હળવું-મળવું નહિ? અંતર અવશ્ય ફેડશે, અને વિરોધને દુર વ્યકિત જ્યારે સાચા રહે ઠરે છે, ત્યારે હટાવી, વિશ્વને વધુ ને વધુ સત્યની સંમુખ તેની પાસે બે અને બે ચાર જેવી નક્કર હકીકતો લઈ જશે. ખડી થાય છે, તે વેળા તે અપમાનથી મુંઝાતે જે વ્યક્તિ આત્મધમ ખીલવી સ્વમાં નથી કે કઈ પર રેષ કરતો નથી, પણ સ્થિર થવા ચાહના રાખે છે અને જે તે માટેજ સમભાવે રહેવા મળે છે. સત્ય ભણી ઢળી મળે છે તેને ત્યાં સમતા અને સરલતા વાસ કરે પડે છે અને વિરોધી પ્રત્યે ઉદાસીન બને છે. છે. માન-અપમાન તેને પીડતાં નથી. પરિણામે પરંતુ આપણે મમત્વ ભણી એટલા બધા તેનાં જ્ઞાનાવરણીય કમ ભેદાય છે. તેને સમ્યગ ઘસડાઈ રહ્યા છીએ કે આપણું આત્મધન જ્ઞાન ગુણ પ્રગટ થાય છે, રેય અને ઉપાદેયને હણાતું આપણી નરી આંખે દેખવા છતાં સુવિવેક જાગે છે. આપણે વિરોધ મિટાવતા નથી, પણ ઉલટો વરસાદથી ધરતી પર જેમ ઘાસ પુરી નિકળે વિરોધ વધારતા જઈએ છીએ, અને સત્ય છે, તેમ આત્મામાં સુવિવેક જાગતાં કુદરતી સમજવા છતાં સત્યને વિરોધ કરીએ છીએ. વિશ્વના દ્રવ્યનું સાચું જ્ઞાન નીકળે છે, પછી સત્ય સમજવા છતાં ન આચરાય તે ત્યાં મમત્વ ટકતું નથી. સંભવિત છે, પરંતુ સત્ય સમજવા છતાં સત્યને માટે જેને વિશ્વના ઘર્ષણો સાલે છે, તે ઈન્કાર અને સત્ય વિરૂદ્ધ ઉદ્ઘેષણ તે એક સર્વેએ વિરોધીઓ જોડે વિરોધ નહિ સેવતાં કરૂણ ઘટના છે. વિરોધીઓ પ્રત્યે પણ સદા અમીદ્રષ્ટિ વેરવી - એ એક બીના ટાંકવી ખાસ આવશ્યક અને સરલ ભાવે પ્રેમ વ્યક્ત કરે એટલે છે કે, જેના નેતૃત્વ હેઠળ કુળ, ગણ કે જૂથનું આપોઆપ ઘષણ અટકશે અને એકય સધાશે.
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy