Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 26
________________ ક ૧૪૦ : શાંતિની શોધમાં આપવા વારે (વલણ ચુકવવાને વાર) આ લાખેને ધૂમાડે કરી દેવામાં આવે છે, છતાં ત્યારે છ આની, આઠ આનીની વાત કરે છે, બોલશેકે, “ભાઈ શાન્તિથી કયાંય ઠરી બેસવા ભલા પિસે તે કેટલે યાર! આવા માલેતુજારે ઠામેય નથી.” ભલા આવા માણસને શાન્તિનું ને પૂછશે કે, તમારે પૂરેપૂરી શાન્તિ છે? તમે નામ બોલવાને પણ શું અધિકાર છે ખરો? રાત્રે બરાબર છ-આઠ કલાક ઊંઘે છે? તે તે અન્ન, પાણી કે કપડાં વિના નથી ચાલતું શું કહેશે? એ માની શકાય? પરંતુ ચા, પાન, બીડી, ' અરે ઝાઝાવાળાને ઝાઝી પંચાત. છતાં સીગારેટ, નાટક-સીનેમા, રેશ, મેચ વિગેરે આજે તે પૈસા, પિસા ને પૈસાનીજ વાત. સ્વાર્થ વિના ન ચાલી શકે એ મનાય જ કેમ? સિવાયની વાતજ નહિ. કપડુ પણ શરીરને ઢાંકવા જોઈએ છે, નહિ કે આવી કેવળ સ્વાર્થ અને પુદગલ શરીરને શૃંગાર કરવા ! બે બેતી, બે પહેરણ સંબંધીની વાતે પૂછનારાઓને ખબર નથી કે કે એકટપી કે ફેટ. આજે તે બુટ જોઈશે આ વાતમાં શું છે? બસ શું કમાયે? અને વીસનાં ! કે પચીસનાં. બેતી ઝીણી મસરાઈ. પછી પૂછશે, શરીરને સારું છે ને? ભલા શરીર ઝડ રૂપીઆ પંદરની એક વાળી મળેતે ચોદસારૂં ન હતતે એ હરી-ફરી કેમ શકત ? વાળી કેમ પહેરાય ? પરણ-કોટ રેશમી સાચા સ્નેહી હેતે આત્મહિતની જ વાતે ડાયકલીનીંગ કરાવેલા હેય ટેપી તો કાશ્મીરી પૂ. આત્મહિતમાંજ સાચી શાતિ સમાયેલી ભરતની. ભલા આટઆટલે ખર્ચ એક પુદગલ છે. સાચી શાતિ પૈસામાં નથી કે પિસા તરફ માટે કેમ કરવું જોઈએ? આટલે બધે મેહ રાખે છે, વિચારે ! આવી બધી વસ્તુઓને બેટા ગેરવ્યાજબી શાલિભદ્ર જેવા મહાપુરુષ જેને ઘેર જેની ખર્ચ ન કરતાં જીવનને તેવી સ્વછંદતાથી સાહાબી જેવા મહારાજા શ્રેણિક આવ્યા હતા, બચાવતે શાન્તિ તમારી તરફ દોડતી આવશે. જેને દેવતાઓ કરેડ સેનેયા દરેજ અપતા હિન્દમાં ભૂખમરાની બુમ પડે છે. તે લાવનાહતા, એવા પણ પિતાને આ બધા વૈભવ રાતે આપણે સ્વચ્છંદી જ છીએને? પછી વિલાસમાં અશાન્તિ છે, એવું જણાતાં ક્ષણ બૂમ પાડવી શા માટે? ભૂખમર, અશાન્તિ માત્રમાં આવા રાજવૈભવ જેવી સાહ્યબીને ટાળવાનું તમારા હાથમાં છે. તરછેડી ત્યાગી ચાલી નીકળ્યા શા માટે? આજે વકીલે વધ્યા ને વૈદ્યો વધ્યા અને નીરવ શાન્તિની શોધમાં ! મજબુત મને બળ- હજુ વધે છે. વાળા અપારદ્ધિ સિદ્ધિવાળા એકાકીપણે ચાલી જે ભણતા હશે તે મેટ્રીક આગળ ગયા હશે, નીકળ્યા, એનું શું કારણ? એકજ શાન્તિ. તેમને પૂછશે કે કઈ લાઈન લેવાને આઈડીઆ છે - આજે વૈભવને છેડવાની વાતને દુર જ તે શું કહેશે? વકીલની કે ડોકટરની. આમ રહી, કારણ આજે તે એ વૈભવ જોવા પણ વકીલ તેમજ ડોકટરોના વધવા છતાં કંઈ નથી મળતું, પણ વૈભવ મેળવવા માટે કેટલીયે ગુન્ડાઓ કે રેગ ઓછા થયા છે ? દેવાદેડ થાય છે! તેતે વૈદ્ય કે વકીલની પાછળ ને પાછી આગળ અને વગર જરૂરીયાતની ચીજે પાછળ ધપવા માંડ્યા છે. વેદ્ય દરદ વધારવા મળે છે

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46