Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 18
________________ : ૧૩૨ : રામાયણનાં પવિત્ર યાત્ર ગણાય? તમારા ધંરમાં ક કાયદો ? રાજને કાયદો છે? વતા ધન-ભોગનો ત્યાગ માગે છે. આજે ભાગ– તમારે ઘરમાં રાજ શા માટે ઘાલવું પડે ? આજે લાલસા વધી છે. પહેલાંના મહાપુરૂષોની ભેગ-લાલસા કોઇ મા-બાપને કાંઈ પૂછીએ તો કહેશે ‘ભાઈ’ને મરી ગઈ હતી, અને ભોગ પુણ્ય વધુ હતું. આજે પૂછવું પડશે. પ્રજા સારી રીતે જીવન જીવે તે રાજ ભોગનું પુન્ય ઓછું અને ભેગની ભૂખ વધુ છે. વચમાં ન આવી શકે. આ દેશના સંસ્કાર જીવનમાં દશરથ મહારાજા ભરતનો રાજ્યાભિષેક કરવા ઉતારવા મહાપુરૂષના દષ્ટાંતે નજર સામે રાખવા માંગતા હતા, પણ ભારતનો તે સામે વાંધો હતે. તે જોઈએ, કે પિતા પ્રસન્ન થઈ ભલે બધું આપે પણ તે દશરથ સાથેજ જવા તૈયાર હતા. કેકેયી મેહ પુત્રને માંગવાને હક નથી. પુત્ર સમજે કે માબાપે પરવશ હતાં પણ પુત્રમોહ પરવશ નહતા. રામે જન્મ આપી ઉપકાર કર્યો છે. આ રીતે ઘર ચાલતું ભરતને કહ્યું હતું કે, તને રાજગાદીને ગર્વ નથી પણ હોય તે બરાબર ચાલે. પિતાના વચનની સફળતા ખાતર એ લેવી જોઈએ. - આજે વડિલ જેવું કાંઈ રહ્યું છે ખરું? પહેલા પિતા-માતા-વડીલભાઈ બધાની સમ્મતિ હોય તે એ યુગ હતું કે, પુત્ર માતાપિતાના ચરણેની સેવા- પછી ભરતને રાજગાદી લેવામાં વાંધો હતે ? આવી માંજ સુધી સંપત્તિ માનતે. આપણે એ યુગ તક તમને મળે તે ? પણ ભરત તે રામચંદ્રજીના આજે લાવે છે, જ્યારે માતાપિતા તરફથી આભાની ચરણોમાં ઢળી પડયા હતા. અને કહ્યું કે, હું ગાદી ઉન્નતિ જકાતી હોય એવી વાતે થતી તજ પુત્ર લઉં તે આ બાપને દીકરો અને તમારા ભાઈ ન વિરોધ કરતા. આજે કમાવાને અશક્ત બનેલા ગણાઉં. ભરત રાજ લેવાની ના પાડતા હતા તે શું માબાપને દિકરા અને વહુની આજ્ઞામાં રહેવું પડે છે, રાજ સારૂં નહતું ? રામને લાગ્યું કે મારી હાજરી પણ આમાં છોકરાઓને કેવળ દોષ નથી, આ બધાય હશે ત્યાં સુધી ભરત ગાદી નહિ લે, એટલે રામે મા-બાપ ણ જવાબદાર છે. તમે કઈ દિવસ દીક- જંગલમાં જવાનો નિર્ણય કર્યો. રાને અનીતિ ન કરવાનું શિક્ષણ આપ્યું ? આજે તે આજે માનવી જેટલી નીતિની વાત બોલે છે, શિક્ષણ ઠગાય નહિ એ માટે અપાય છે. પણ કોઈને તેટલી તેને હૈયે હોય છે ખરી ! રામચંદ્રજીનાં હૈયે ન ઠગે તે માટે નહિ. અને હોઠે નીતિની વાત હતી. રામે જંગલમાં જવાને - ભેગ પુણ્ય છું અને ભૂખ વધુ: નિર્ણય કર્યો, અને ભરત મુકતકંઠે રોયા. દશરયને કેકેયીએ ભારત માટે રાજ માંગ્યું, ત્યારે લક્ષ્મણની ચક્કર આવ્યા. કેયીને આશાને સંચાર થયે પણ માતા કાંઈ ન બેલી અને રામની માતાએ પણ દશરથને લાગ્યું કે, વનના દુઃખ રામ કેમ સહી કેવી સામે દાંત ન કચકચાવ્યા, આ ત્યાગ કાને શકશે. રામને લાગ્યું કે વચન પાળવું હોય તે વખાણ ? રામને કે બધાંને ? પટ્ટરાણીપદે રામનાં સ્નેહના મેહમાં ખેંચાવું ન જોઈએ, એ ચાલી માતા હતા. રાજગાદીના હક્કદાર રામ હતા, છતાં નીકળ્યા, રામે કૌશલ્યા પાસે જઈ હકીક્ત કહી. રામને કૌશલ્યા કાંઈ બોલ્યા નાહ, કેમકે તેમના સંસારને વનવાસ જતા સાંભળીને માતા કૌશલ્યા ક્ષણભર પાયે મજબુત હતે. તમારો સંસારને પાયે મૂછ પામ્યા; રામે માતાને સમજાવ્યું કે, “તું મારો એવો મજબૂત કરે છે કેયીએ ભારત માટે રાજ પિતાની ધર્મ ની છે, તે કાયર સ્ત્રીને ઉચિત આ માયું. અને અયોધ્યા ઉંચીનીચી થઈ ગઈ. દશરથના છે ? વીરની પત્ની વીર જોઈએ. રામ સિંહને રાજ્યમાં રાજ લેવાને નહિ, રાજ ન લેવાનો કર્યો દીકરો છે એને વનને ભય છે ? રડતી–ધ્રુજતી ઉભા થયા હતા. તેઓ માનતા કે રાજ માનવ માટે માતાએ રામને રજા આપી. આમાં કોને મહાન તરણા જેવું હલક અને ધન કરતા માનવ જીવન માનવા દશરથ મહારાજાને. રામચંદ્રને, ભરતને. કીશકિંમતી હતું. તમે માનવતા માટે બન્નેના ભેગ આપી ત્યાને ? બધાજ મહાન હતા. શકે ખરા? આજે તમારી પાસે માનવતા શું માંગે રામ આ રીતે વનવાસ જવા તૈયાર થયા તેમણે છે? આજે આખે દેશ આપત્તિમાં છે, અને માન- સીતાને પૂછવું નહોતું. મને લાગે છે, તમારો આ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46