Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 20
________________ : ૧૩૪ : અવંતીપકમાલ; રંગરાગની તૃષ્ણા બહુ વધી છે માટે, આજના દુઃખની પડે. મને અહિં જરાયે ચેન નહિ પડે, કયાં એ જે કોઈ જડ હોય છે તે પાપસ્થાનકોની ગુલામી છે. નલીનીગુલ્મ વિમાનનાં સુખ અને કયાં આ ગટરીયા | મુનિરાજ રોજ નવા નવા સુત્રને સ્વાધ્યાય કરતા સુખ. હોય છે. એક વખત સંધ્યાનો સમય છે, સૂર્ય મુનિરાજનાં દર્શનની સાથે જ આત્મામાં પરિવર્તન પશ્ચિમમાં ડુબતે હોય છે. પંખીઓ પોતાના માળાઓ થાય છે, અને અવંતીકુમાળની સંસાર પ્રત્યેની તરફ પાછા ફરે છે. મધુર શીતળ પવન વાય છે. આસ્થા ઉઠી જાય છે. મુનિને સાચે માર્ગ બતાવવા મલના સાતમા માળે અવંતીસુકમાળ ઝરૂખામાં બેઠા પ્રાર્થના કરે છે. ' છે, તે જ સમયે મુનિરાજ મધુર સ્વરે સ્વાધ્યાય કરતા મુનિરાજ: હે બાળ, નલીનીનાં સુખ સંયમથી હોય છે. નલીનીગુભ વિમાનની સઝાય ચાલતી મળે છે, અને અનુત્તર વિમાનના સુખ પણ સંયમથી ન હતી. તે સૂત્રનું પારાયણ કરતા હતા. તેમાં આટલા મળે છે, પણ તે સુખ તે ક્ષણિક છે, ઝાંઝવાનાનીર જેવા ખૂણા, અમક થાંભલા, તેની ઉંચાઈ-પહોળાઈ અને છે, અધૂરાં છે. સંયમથી તે મોક્ષનું અક્ષય સુખ પણ તેના ઝરૂખા વગેરેનું વર્ણન થતું હતું. મેળવી શકાય છે. સંસારના વિષયનાં સુખ એટલે - અવંતીસુકુમાળ વર્ણન સાંભળતાં જ ચમકી તરસ્યાને ખારા પાણીનાં સુખ, તે ડબલ તરસ લગાડ્યા ઉ, અને લાગ્યું કે આવું મેં કયાંક જોયું છે. વિના રહે નહિ. તેના કરતાં મોક્ષના પરમસુખને તરત જ વર્તમાન જીવન ભૂલ્યો અને જાતિસ્મરણય મેળવ કે જેથી સંસારના-ચઉગતીના ભવભમ્રણમાંથી જ્ઞાન થયું. તેજ નલીનીગુલ્મ વિમાન કે જ્યાંથી તે દૂર થવાય. અસંખ્ય વર્ષના સુખ ભોગવીને આવેલ છે. તે તેને અવંતી-તે બસપ્રભુ મને ચારિત્ર આપે. સાક્ષાત દેખાય છે, અને તરત જ નીચે ઉતરી મુનિ- હવે હું થઈ ગયું છું. હવે રણમાં દેવું મારે રાજને પૂછવા જાય છે. મુનિરાજ પાસે જઈ વંદન માટે સહેલું છે. એવું સંયમનું શરણ આપે કે કરી બેસે છે અને પૂછે છે. મને આપ નહિ એળ- કર્મની સામે ભીષણ લડાઈ કરી, ભવજલને પાર ઉતરું. ખતા હે, પણ હું ભદ્રા માતાનો પુત્ર છું, અને જગતનાં સુખ બેકાર છે, મુફલીસ છે, કાયમ મજુરી એક ખાસ વાત જાણવા ઇચ્છું છું. કરાવી ઘણું તેલ કઢાવી ચાર આપે, અને જેમ મુનિરાજ-ખુશીથી પૂછો, ગભરાશો નહિ. બળદીઓ ખુશ થાય છે, તેવી જ આપણી સ્થિતિ છે. અવંતી–આપે જે નલીનીગુલ્મ વિમાનનું વર્ણન આપણને કાળી મજુરી કરાવે, અને પુણ્ય થોડું કર્યું. તે આપે ક્યાંથી જાણ્યું ? , સુખ આપે એટલે આપણે રાજી થઈએ છીએ. મુનિરાજ–આ બધું શાસ્ત્રમાં ભલું પડયું છે. મુનિરાજ-ઘરે પૂછતે ખરે, માતાની રજા લેવી તેથી અમે જાણીએ છીએ. જરૂરી છે. પ્રભુ, નલીની ગુમમાંથી તે હું તરતજ ઉપર આવે છે અને મા પાસે જાય છે અહિં આવું છું, તમે જે વર્ણન કરે છે તેવું જ માતાના ચરણમાં વંદન કરીને વિનંતિ કરે છે, અને ત્યાં છે, અને મને પણ એમ લાગે છે, કે તમે પછી કહે છે, કે હે માતાજી! મને અનુમતિ આપે કે ત્યાંથી જ આવે છે, પણ પ્રભુ, ત્યાં હવે જવાય આયંસુહસ્તી મહારાજ પાસે મારે માનવજન્મ સફળ કેવી રીતે તે મને બતાવો, ત્યાં તે છે રત્ન અને. કરૂં. માયાના પાંજરામાં પુરાએલા મને આ બંધન મેતીના ઝઘઝગાટ, દેવાંગનાઓનાં નૃત્ય, નાટક, ચેટક, ગમતાં નથી, મને રજા આપે અને મારા આત્મઅને ગીત-સંગીત સાગર. ચંદ્રને પણ ભૂલાવે કલ્યાણના માર્ગને સરળ બનાવો.” તેવી શિતળતા, નથી ત્યાં ગંદી કાયા, રોગ, શોક વિરાગીના આત્માની પહેલી વાણીને પડઘો અને મજુરી ભર્યું જીવન. અહિં તે ખીચડીને સ્વાદ કુટુંબમાં કે પડે. કુ સારો કે જેવો અવાજ લેવો હોય તે પણ હાથ બગાડ પડે, મેં બગાડવું કરે એ તે પડ મળે, પણ કુટુંબમાં અવળે પડે છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46