Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ રામાયણનાં પવિત્ર પાત્રો પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસુરીશ્વરજી મ. રામાયણનાં એકેએક પાત્રને જોવા બેસીએ તે ખરેખર આ દેશની સંસ્કૃતિ તે પ્રત્યેક પત્રમાં જીવંત થતી જોઈ શકાય છે. એ બધાં પાત્રોને વિષે પૂ. આચાર્ય દેવશ્રીએ જે જાહેર પ્રવચને આપેલાં તેમાંથી સંકલિત કરીને આ વિભાગ તૈયાર કરવામાં આવ્યું છે. આજકાલ સુખ-શાન્તિ ભોગવી શકાય છે અને એ શાંતિ આ જમાનામાં ન રહે એનો અર્થ. રહ્યો નથી, માટે જ અનેક દુ:ખમાં સુખે જીવવું છે કે, તે કાળે જે ભણતર હતું તે આજ નથી ને ? . એજ ખરી માનવતા છે, એ ત્યારે જ શીખાય, જ્યારે રામે તે પિતાની વાત સાંભળી આનંદ અનુભવ્યું, મહારાજા દશરથ જેવા મહાપુરૂષનું ચિત્ર નજર સમક્ષ અને કૈકેયીમાતાએ ભરત માટે રાજ માગ્યું એ સારૂ હેય. મહાસામ્રાજ્ય જેમણે ચલાવ્યું અને મૂકવાની- કર્યું એમ કહ્યું. આ પ્રસંગ આજે બને તે વેળાએ આટલું મોટું રાજ્ય કેમ મૂકાય એ ધાંધલ મચ્યા વિના રહે ! આજના સમયમાં કેકેવી' વિચાર સરખો જેને ન આવે, અને કેકેવીને વ્રત્ત- શું બોલે તેની કલ્પના આવે છે? રામાયણમાં સંસ્કૃનિષેધ વિના તેમણે વચન માગવાનું કહ્યું. કૈકેયીને તિને શું આદશ હ તે એના પાપાત્રે લાવે વિશ્વાસ હતેા. કે પતિ રોકાશે નહિ, તમારા પર તમારા છે. રાવણને પણ લાવે છે અને એ રાવણું તમારા ઘરનાનો આ વિશ્રવાસ ખરે ? તમારા વચન પર કરતાં પણ ખરાબ હતે એમ માનવું પણ દુનિયાનો વ્યવહાર ચાલે ! કેકેયીએ વચન લેતાં દશરથ ભૂલ ભરેલું છે. રામાયણનાં પાત્રો વિષય કે કવાયના રાજા પાસે સહી નહોતી કરાવી, આજે એ ચાલે ? ગુલામ નહેતા રામ પાટવી હતા, પણ રાજ્યના હક્કો અને ન ચ લે તે એમ નથી લાગતું કે માનવતા વિષે એમને કદિ કલ્પના આવી હતી. કેમકે પિતાની સડી ગઈ છે ? વ્યવહાર વચને ચાલે કે દસ્તાવેજો ? ચરણસેવામાં વૈભવ અને રાજ્ય કરતાં તેમને મન વધુ પણ આજે દસ્તાવેજેયે વ્યવહાર નથી ચાલતે. સુખ હતું. રામનું એય હતું. પોતાના તરફથી પિતાને દસ્તાવેજ લખતી વેળા કાયદાની બારીકી જેવાય છે આનંદ મળ્યા કરે. હું પુછું કે ઘર કેનું તમારું કે અને એ કાયદાની બારીકીએજ હળી સળગાવી છે. તમારા મા-બાપનું! આર્ય સંસ્કૃતિ એ શું છે એ કૈકેયીએ ભારત માટે રાજગાદી માંગણી એમાં હેતુ એ કે, સમજો ! જ્યારથી લેભાગુ અને લબાડાએ આર્યસંસ્કભરત જાય નહિ. દશરથે રાજ આપ્યું. તમને થશે તિની વાત કરવા માંડી છે. ત્યારથી આર્યસંસ્કૃતિ કે છોડવું હતું એટલે આપ્યું, પણ ન છોડવું હેત હીણ બની ગઈ. આજે તે પુત્ર કહેશે મા-બાપના દેવ ને ભાગત તેયે આપત ! પિતાને મળેલી ચીજ કહેવામાં વાંધે શું ? માત્ર ન કહેવાય દોષ એને બીજાને ઉપયોગી હોય, એનાથી શાંતિ થતી હોય અને એની બાયડીને. તે તમે આપો ખરા ! - શ્રી રામચંદ્રજીની ઈચ્છા હતી કે પોતાના જ્ય ઉપર રામને હક હતા. દશરથ મહા- કારણે મા-બાપને દુઃખ ન થાય. રામે દશરથનું વચન રાજા એ સમજતા હતા છતાં તેમને વિશ્વાસ હતો આવકાર્યું, અને કેકેયીને શેર લેહી ચઢયું. કેયી કે હું ગમે તેને રાજ આપી દઉં અને રામ હક્ક ઓરમાન માતા હતી, પણ રામને મન એ ભેદ કરતે આવે તે અસંભવિત છે. મહારાજા દશરથે હતે. દશરથને અનેક સ્ત્રી હતી. પણ તેમને સંસાર ચલાવેલ હતું, અને એ સુંદર જીવનની પરસ્પરનો વર્તાવ, તેમના બાળકોને એકબીજા તરફ અસર સહુ ઉપર હતી. રામને દશરથ મહારાજાએ વર્તાવ, એ એક જીવન જીવવાની કળા હતી, સંસ્કૃત્તિ બોલાવી બધી વાત કરી અને સામ્રાજ્ય છોડી સંયમ હતી. રામે કહ્યું કે, આપે મને પૂછયું તે મહેરબાની લેવાને પોતાનો નિર્ણય જણાવ્યો. તેમજ કૈકેયીએ પણ મને દુઃખ થયું કે લોકોમાં હું અવિનયી કહેવાશે માંગેલા વચનની હકીકત પણ કહી. આ જમાનામાં કે દશરથને પણ રામને પણ પૂછવું પડયું હતું. ' આવું બન્યું હોય તે શાંતિ રહે ? ન રહે. કેમ પિતાને આવું પૂછવું પડે એ પુત્રને અવિનય ગણાય. આ જમાને શિક્ષીત નથી. વધુ શિક્ષીત છે ને ? ઘરની બધી ચીજ મા બાપની હાજરીમાં કેની

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46