Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra Author(s): Jawahirlal Maharaj Publisher: Mahavir Jain Gyanoday Society View full book textPage 6
________________ વિષયસંક્ષેપ [ વ્યાખ્યાનની સંક્ષિપ્ત વિષયોંધ] [ દ્વિતીય ભાગ ] વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજી ભાદરવા સુદી ૧ બુધવાર પ્રાર્થના, આદીશ્વર ભગવાન. આત્મા અને પરમાત્માનું એકીકરણ. તેફાનની ગતિ બદલાવે. ભારત અને તેના ૯૮ ભાઈઓની રાજ્યલિસા. ઋષભદ્દેવ ભગવાનને ઉપદેશ. સંયમને પ્રભાવ. આત્મજ્ઞાન. પરમતિ સ્વરૂપે પરમાત્મા. આત્માની અમરતા, અનાથી મુનિ. નિર્ચન્જ પ્રવચનની વિશેષતા. ત્રસ અને સ્થાવરને “નાથ” કેણુ બની શકે ? અનાથી મુનિને અમોઘ ઉપદેશ. દ્વાદશાંગી વાણીને સાર. આત્મા જ સુખ-દુઃખને કર્તા તથા હર્તા. આત્મા જ મિત્ર કે શત્રુ. પુણ્ય અને પાપ પ્રકૃતિ. સુદર્શન. વિષમકાલ. સાધુઓનું કર્તવ્ય. સત્યને જય અને અસત્યને ક્ષય. પાપ પાપરૂપે જ પ્રગટશે. પ્રજાપ્રિય સુર્શન. દાનવીરનાં લક્ષણો. ત્રણ પ્રકારનાં લન. છૂપું દાન. રાણા ભીમસિંહની દાનવીરતા. (૩૬૩-૧૭૨) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજ ભાદરવા સુદી ૨. ગુરુવાર - પ્રાર્થના. અજિતનાથ ભગવાન. પરમાત્માના નામની શક્તિ. ભગવાનનું ગુણનિષ્પન્ન નામ. નમ્રતા ધારણ કરે. પાપને પાપ સમજી તેને દૂર કરે. મિથાદષ્ટિ. આત્મધન. અન્તર્મુખી પ્રાર્થના કરે. અનાથી મુનિ. આત્મા વૈતરણી નદી સમાન કેમ છે? સુખદુઃખનું તંત્ર આત્માના હાથમાં. આત્માની સનાથતા શામાં છે? આત્મશોધ. આત્મપ્રતીતિ. આત્મય. આત્માને જાગ્રત કરે. (શીલવતને સ્વીકાર અને તેની મંગલસ્કૃતિ.) સુદરને. મહાપુરુષને પુણ્યપ્રભાવ. સુદર્શનનું બહુમાન. સ્વરાજ્યના પ્રશ્નને ઉદ્દભવ. મૌન અને ધર્મની રક્ષા. વ્યક્તિને સ્વાતંત્ર અને સમાજ સ્વાતંત્ર ધર્મમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું સ્થાન. સમાજ ક્ષા.(૩૭ર-૩૮૦) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજ ભાદરવા સુદી ૩ શુક્રવાર પ્રાથના. સંભવનાથ ભગવાન. પરમાત્માની ભક્તિમાં દંભાદિને ત્યાગ. આત્મસમર્પણ પિતાની અપૂર્ણતાને સ્વીકાર કરવો એ કાંઈ ઓછો ઉપદ્મર નથી એ વિષે એક ઝરણું દષ્ટાંત. ગુણોને આદર. વિવેકજ્ઞાન પ્રાપ્યા. અનાથા સુનિ. સંસારમાં સુખ અને દુખ એ બે સ્થિતિ છે. કામધેનું અને નંદનવને અર્થ, આત્માને લીધે જ દ્ધિસિદિ સુખદાયક છે. આત્મા અમર છે. એના માટે રાવું-નૂકવું ઉચિત ન હૃદયી રુદ્ધ આવતું અટકી શક્યું નથી. પ્રથારૂપે રુદન કરવું કે ફૂટવું અનુચિત છે. સુદર્શન, સત્યધર્મને મર્મ. વ્યક્તિ સ્વાતંત્ર્યને નામે સ્વચ્છતા સેવવી અનુચિત છે. સત્યમૂર્તિ હરિનું સત્યપાલત સંધુ સમક્ષ પ્રતિજ્ઞા લેવાને ઉદેશ. શેઠની મૌનઢતા. શેઠને શૂળીએ ચડાવવાને હુકમ. (૩૮૦-૩૮૮)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 364