Book Title: Jain Tattvashodhak Granth
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ 2) J * પરમ પુનિત સકળ ગુણાલંકૃત પરમ ધર્મનિષ્ઠ શેઠાણી બાઈ હેમકુંવરબાઈ. મહૂમ શેઠ રામજી માધવજીની વિધવા ભાર્યા. એ - મુંબઈ આપની શ્રી જૈનધર્મ પ્રત્યે એક નિષ્ઠાની વૃત્તિ અને અત્યંત આસ્થા, આપનો જીવ દયાપ્રતિપાળક મિણે જન સ્વભાવ, આપની અત્યુત્તમ સખાવતથી અનેક વિ, અવાચક ગાયના જીવની થતી હિંસાનું બચવું, આ પનું ધર્મકાર્યમાં અગ્રેસરપણું, આપની દયાળુ વૃત્તિથી માં ચાલતા ધર્મદા દવાખાનાને લીધે અનેક જીવોપર થતો હતો " ઉપકાર, આપની સદ્ધર્મનિષ્ઠવૃત્તિ તથા આપનું ધર્મ મને પરાયણપણું, અને આપની તથા આપના શ્રેયસ્કર બં ઉં શેઠ મૂળચંદભાઈ કરશનજીની તથા આપના ચિર છે જીવી ર હરકીશનદાસની અમારા ઉપરની પરોપકાર તરીકેની અમિદષ્ટિ એ વિગેરે શુભ ગુણોથી આ પુ . સ્તકમાં આપનું નામ અમર રહેવા આ શુભકારી છે અને માતગ્રંથ પ્રીતિપૂર્વક આપને અર્પણ કરીએ છીએ, થી અને આ જેનતત્વધક ગ્રંથના પવિત્ર પાઠથી, જે પુ રૂ - જે ય પાઠકને પ્રાપ્ત થાય, તેને એક ભાગ આપને હ મેશાં પ્રાપ્ત થાય, એવી ઈચ્છા રાખું છું. તથાસ્તુ! આપના પાકાંક્ષી છે. શા ત્રિભવનદાસ રૂગનાથદાસ, શા છોટાલાલ મોતીચંદ. S . * ' ' * ૯ છે *r 60) ( ) - . જ * • • * . .

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 179