Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 61
________________ ૫૪ જીવ સુવા ત્યાં પાપ ન લાગ્યા, ન મુવા ત્યાં લાગે પાપ જીવ આજ્ઞા સંભાળા જીણુ આજ્ઞા જીવા, જીન આજ્ઞામાં પાપ ન થાપેારે ર. તેરાપથી સપ્રદાય જ્યા વાની આજ્ઞા ત્યાં ધર્મ અને જ્યાં આજ્ઞા નહી ત્યાં અધર્મ માને છે. તીર્થકર ભગ-વીતરાગ દેવની જેમ આહાર સરખા ધી સાધુએને વહેંચી આપવે ને ખાવું આજ્ઞામાં છે તે સાધુ માટે ધર્મ છે પરંતુ કાઈ સાધુ કેાઈ દુષ્ટના આક્રમણ કરે તે વખતે તે સાધુની પક્ષ લઈ કાઈ પણ સાધુ માટે તે અત્યાચારી ને દંડ આપે, મારે વીગેરે મળપ્રકાશ કરે તે આજ્ઞા બહાર છે મના છે છે સાધુ એક શ્રાવકની વ્યાવચ્ચ કરે, કરાવે તે અનુમેદે તે પાપ છે કારણ કે પ્રભુ આજ્ઞા બહાર છે. (૩) પ્રભુએ જ્યાં માન રાખી ત્યાં પાપ ધર્મ પાપ મલે નહી જ્યાં પ્રભુએ હા અને ના બન્નેમાં પાપ સમજી ત્યાંજ મૌન ધારણ કરી છે દાખલા સ્વરૂપ કુવા ખાદાવવામાં કઇ માણુસ ભગવાને પુછે પ્રભુ કુવા ખાદાવવામાં મને પાપ થશે કે પુણ્ય પ્રભુએ આ પ્રશ્નના કોઈ જવાબ આપ્યા નહી પણ મૌન ધારણ કર્યું. અહીંયા કુવા ખાદાવવામાં જીવ હિંસા પુણ્ય કહે તેા ઝુ લાગે ને પાપ કહે તે કુવા ખેાદવતા બંધ થઈ જાય તે અંતરાય લાગે પાણી લેાકેા ન મળે તેથી અંતરાય ક લાગે અને મેહનીય કર્મના બંધ ખીજો અંતરાયના મધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88