Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 177
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવત [ ર૭૧ લેખમાં સં. ૧૦૩ નો ઉલ્લેખ છે. આ સંવત ખાસ કરીને બૌદ્ધ ગ્રંથમાં વપરાયો છે. ___ कनिष्कसंवत्-नने शानवशी शाही नि २३ ४२५ छे. मथुरानी रेन મૂર્તિઓની ગાદીમાં આ સંવત મળે છે, જેને સમય વિક્રમ પૂર્વેને મનાય છે. शकसंवत्-पी.नि. स. १०५ भने ५ महिना तथा वि. स.१३५ मने पांच महिना જતાં શકસંવત્ શરુ થયો છે. પ્રચલિત પંચાગમાં વિ. સં. અને શક સં. નું અંતર ૧૩૫ વર્ષનું લેવાય છે. ६. पाहि कणिष्कस्य सं. ७ -(मथुराना शिक्षासमा ). अ. वि. स. शाल क्षराट स. ८. स. पू. १५८ म अने अनि स.न. स. ७८ (वि. स. १३५)मां भू . -(प्रा. म. प. मा. ४ पृ. १०६) એક વિદ્વાન કનિષ્કથી શાકનો અને રમેશચંદ્ર મજુમદાર કનિષ્કથી સૈકુટક સં. ને आर भान छ. -(लारतीय प्रायीन सिपिभात। ५. १७२-१७३) ७. सेसं पुण पणतीससयं विक्कमकालम्मि पविट्ठ टीका-शेषं पंचत्रिशदधिकं शतं १३५ विक्रमकाले प्रविष्टम् । विक्रमादित्यांङ्गिकृतसंवत्सरात् शाकसंवत्सरं यावद्ः कालः स विक्रमकालः । स च पूर्वोक्तयुक्त्या १३५ वर्षमानः । श्री वीरनिवृतेवर्षेः षड्भिः पंचोत्तरैः शतैः । शाकसंवत्सरस्यैषा प्रवृतिर्भरतेऽभवत् ॥ इत्थय पणहिय छसएसु ६०५ सागसंवच्छ रुपत्ति। टीका-अत्र च ६०५ वर्षेषु शाकसंवत्सरोत्पत्तिः ॥ -( मा. भेत्तुंगभूरिकृत, पियारपि) छहिं वास सएहिं पंचहिं वासेहिं पंचममासेहिं । मम निव्वाणंगयस्स उ उप्पज्जिस्सइ सगो राया। -(महावीरचरियं ) पणछस्सय ६०५ वरिसं पणमासजुदं गमइ वीरनिव्वुइदो संगराजो। टीका-श्रीवीरनाथनिवृत्तेः सकाशात् पञ्चोत्तरषट्छतवर्षाणि पंचमासयुतानि गत्वा पश्चात् विक्रमाङ्कशकराजोऽजायत-(त्रिलोकसार श्लोक-८४८). દિગમ્બર ગ્રંથમાં બીજા પણ ૩ શક રાજાઓને પરિચય મળે છે– वीरजिणं सिद्धिगदे चउसदइगिसट्ठि ४६१ वासपरिमाणे । कालम्मि अदिक्ते उप्पण्णो एत्थ सगराओ ॥ अहवा वीरे सिद्धे सहस्स णवंकम्मि सतसयब्भहिए । पणसीदिम्मि ९७८५ अतीदे पणमासे सगणिओ जादो ॥ चोइस सहस्स सतसय तिणवदि १४७९३ वासकालविच्छेदे । वीरेसरसिद्धिदो उप्पण्णो सगणिओ अहवा ॥ (दि.आ.यतिवृषभकृत-तिलोयपनत्ति) અહીં જે ૪૬૧ વર્ષે શક બતાવ્યો છે તે ગર્દભીલ-દર્પણને ઉશ્કેદ કરવા માટે આવેલ શાહિ રાજા છે. તેણે આ સાલમાં સૌરાષ્ટ્રમાં પગ મૂક્યો હશે અને પ્રથમ શક રાજ્યની સ્થાપના કરી હશે. વી. સં. ૯૭૮૫ અને ૧૪૭૯૩ માં શક બતાવ્યા છે જે ભવિષ્યમાં થનાર શક રાજાઓનું સૂચન છે એમ સમજવું. ૮ શકસંવમાં એક વર્ષને ફેરફાર પણ જોવાય છે – ____ ज्या शकवर्षास शकाचे १८१८ वर्ष म्हंटले आहे त्यास तामील तेलंनी आणि म्हैसुरांतील कानडी लिपीत छापलेल्या काही पंचांगांत १८१९ वे वर्ष म्हंटले आहे ।-( भारतीय ज्योतिषशास्त्रचा इतिहास, पृ. ३७२). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244