Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 241
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - ૩૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ ૫. ૨૬૭ લીંટી ૨૮માં બાર રાશિ ના બદલે એક રાશિ વાંચવું. પૃ. ૨૬૮ કુટનોટ 4ની ત્રીજી લીંટીમાં “જાં ' ને બદલે “વોટ્ટર' વાંચવું. પૃ. ૨૬૮ લીટી માં “ચત્ર' ના બદલે ચિત્ર' વાંચવું. પૃ. , લીંટી ૨૩માં વાવેતર' ના બદલે વાગત' વાંચવું. પૃ. ૨૭૧ લીટી ૨૦માં નિવાઈ' ના બદલે “નિરવા” વાંચવું. પૃ. ૨૭૨ લીંટો ૨૦માં “અસલી સન' ના બદલે “અમલી સન વાંચવું. પૃ. ,, ૧૧મી કુટનાટના છેડે “ો ના બદલે “ઘ' વાંચવું. પૃ. ૨૭૩ લીટી ૧માં તથા લીંટી ૯માં મોરમ” ના બદલે ‘મારામ” વાંચવું. પૃ. , મારિસંવત્ ના લખાણ પછી નીચે મુજબ એક પેરેગ્રાફ વધારવો– - મટિશવંત આ સંવત્ જેસલમેરના ભાટી રાજાઓએ વિ.સં.૧૮૦ થી શરૂ કર્યો. પૃ. ૨૭૩ લીંટી ૨૪માં “ઐ. શુ. માં ના બદલે “ચ. શુ. ૧ થી” વાંચવું. પૃ. ૨૭૪ લીટી ૧૧માં “મીનમ ના બદલે “મીનમ ૧૪' વાંચવું. 9. , લીંટી ૨૮માં “૧૯૬૮ ના ભાદરવા” ના બદલે “૧૯૭૮ ને ભાદરવા” વાંચવું. પૃ. ૨૭૯ લીંટી ૩૦ માં “અશોકના” ના બદલે “આ શકોના વાંચવું. પૃ. ૨૮૧ લીંટી ૨માં “ચંદ્રપ્રભાવિજ્યજી' ના બદલે “ચંદ્રપ્રભસાગરજી વાંચવું. ب - t - - - - ક્ષમા–પ્રાર્થના અને વિનંતી “શ્રી જૈન સત્ય પ્રકાશ અને આ વિશેષાંક, લેખ મેળવવામાં થયેલ વિલંબના કારણે તેમજ ધારી ઝડપથી તેનું મુદ્રણકામ કરી શકવાની મુશ્કેલીના કારણે, વધુ પડતા વિલંબથી બહાર પડે છે તે માટે, તથા આ વિશેષાંકના કામમાં રોકાયેલ હોવાથી પત્રાદિનો વખતસર ઉત્તર ન આપી શકાયું હોય તો તે માટે તેમજ આ વિશેષાંકના મુદ્રમાં સરતચૂકથી જે કંઈ ભૂલ રહી જવા પામી હોય તે માટે અમે વાચકોની ક્ષમા માગીએ છીએ. અને આ વિશેષાંક વાંચીને પિતાનો અભિપ્રાય લખી મોકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. તા. ૧-૪-૪૪ –-વ્યવસ્થાપક, મુદ્રક-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ કોસડ, પિ. બે. નં. ૬-ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:–ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટારોડ-અમદાવાદ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244