Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 265
________________ ૨૫૭. ભાગ્યવિધાયક ભામાશાહ. થાણુ આપણે કમજે થવાથી મને લાગે છે કે હવે આપણા વિજય જ થશે. કેમ, તમારી શી માન્યતા છે ? 29 ભામાશાહે પેાતાના અભિપ્રાય આપતાં કહ્યું. “ મહારાણા ! આપની ધારણા સત્ય છે; કારણ કે શરૂઆતમાં જીત થવી, એ ભવિષ્યમાં મળનારા મોટા વિજયનું શુભ શુકન છે અને તેથી હવે આપણા વિજય જ થશે, એ નિ:સ ંદેહ વાત છે. જેવી આપની માન્યતા છે, તેવીજ મારી પણ માન્યતા છે; પરંતુ તે સાથે મારા અભિપ્રાય એવા છે કે માપણે હવે જેમ અને તેમ જલઢીથી માગલાનાં ખીજા થાણાંએ ઉપર ચડાઇ લઇ જવાની અગત્ય છે. "" “ મારા અભિપ્રાય પણ એવાજ છે અને તેથી હું તથા તમે ઉભય આપણી પાસેનાં સૈન્ય સાથે એકદમ દેલવાડાના કિલ્લા ઉપર ચડાઇ લઇને જઇએ; કારણ કે એ કિલ્લામાં શાહુમાજમાં પોતાનાં થાડા જ સૈન્ય સાથે પડેલા છે અને તેથી એ કિલ્લો આપણા કબજામાં સહજમાં આવા શકશે. સિપાહુસાલાર ખાનખાના ક્યાં છે, તેના પત્તો આપણને હજી મળ્યા નથી અને જો કદાચ મળશે, તા પણ તેનાં વિશાળ સૈન્ય સામે થવાની આપણામાં હજી શક્તિ નથી અને તેથી પ્રથમ શાહુબાજખાંને દબાવી દેવા, એજ આપણા માટે ચૈાગ્ય છે.” પ્રતાપસિહે ભામામાહના અભિપ્રાયને અનુમાદન આપતાં પોતાના વિચારા કહી બતાવ્યા. આપે કી બતાવેલા વિચારશ ત્ય છે. એ પ્રમાણે વવાથી દેલવાડાના કિલ્લાને હસ્તગત કરવાની સાથે કામલમેરના કિલ્લાને પણ આપણે તુરતમાંજ હસ્તગત કરી શકશુ અને આ બન્ને કિલ્લાએ એટલા ખધા મજણત છે કે તેના કમજો મેળવ્યા પછી આપણે માગલાની સાથે ઘણીજ સરલતાથી યુદ્ધને ચાલુ રાખી શકવાને શક્તિમાન થઈ શકશું ” ભમાશાહે પ્રતાપસિંહના વિચારા સાથે સમત થતાં કહ્યું. “ અને આપણાં સૈન્યની ખીજી ટુકડીઓને મોગલાનાં ખીજા થાણાંએ ઉપર હુમલા લઇ જવાની અને અરસપરસ સહાય આપવાની સૂચના આપી દઈએ. ” પ્રતાપસિંહું એમ કહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290