SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭. ભાગ્યવિધાયક ભામાશાહ. થાણુ આપણે કમજે થવાથી મને લાગે છે કે હવે આપણા વિજય જ થશે. કેમ, તમારી શી માન્યતા છે ? 29 ભામાશાહે પેાતાના અભિપ્રાય આપતાં કહ્યું. “ મહારાણા ! આપની ધારણા સત્ય છે; કારણ કે શરૂઆતમાં જીત થવી, એ ભવિષ્યમાં મળનારા મોટા વિજયનું શુભ શુકન છે અને તેથી હવે આપણા વિજય જ થશે, એ નિ:સ ંદેહ વાત છે. જેવી આપની માન્યતા છે, તેવીજ મારી પણ માન્યતા છે; પરંતુ તે સાથે મારા અભિપ્રાય એવા છે કે માપણે હવે જેમ અને તેમ જલઢીથી માગલાનાં ખીજા થાણાંએ ઉપર ચડાઇ લઇ જવાની અગત્ય છે. "" “ મારા અભિપ્રાય પણ એવાજ છે અને તેથી હું તથા તમે ઉભય આપણી પાસેનાં સૈન્ય સાથે એકદમ દેલવાડાના કિલ્લા ઉપર ચડાઇ લઇને જઇએ; કારણ કે એ કિલ્લામાં શાહુમાજમાં પોતાનાં થાડા જ સૈન્ય સાથે પડેલા છે અને તેથી એ કિલ્લો આપણા કબજામાં સહજમાં આવા શકશે. સિપાહુસાલાર ખાનખાના ક્યાં છે, તેના પત્તો આપણને હજી મળ્યા નથી અને જો કદાચ મળશે, તા પણ તેનાં વિશાળ સૈન્ય સામે થવાની આપણામાં હજી શક્તિ નથી અને તેથી પ્રથમ શાહુબાજખાંને દબાવી દેવા, એજ આપણા માટે ચૈાગ્ય છે.” પ્રતાપસિહે ભામામાહના અભિપ્રાયને અનુમાદન આપતાં પોતાના વિચારા કહી બતાવ્યા. આપે કી બતાવેલા વિચારશ ત્ય છે. એ પ્રમાણે વવાથી દેલવાડાના કિલ્લાને હસ્તગત કરવાની સાથે કામલમેરના કિલ્લાને પણ આપણે તુરતમાંજ હસ્તગત કરી શકશુ અને આ બન્ને કિલ્લાએ એટલા ખધા મજણત છે કે તેના કમજો મેળવ્યા પછી આપણે માગલાની સાથે ઘણીજ સરલતાથી યુદ્ધને ચાલુ રાખી શકવાને શક્તિમાન થઈ શકશું ” ભમાશાહે પ્રતાપસિંહના વિચારા સાથે સમત થતાં કહ્યું. “ અને આપણાં સૈન્યની ખીજી ટુકડીઓને મોગલાનાં ખીજા થાણાંએ ઉપર હુમલા લઇ જવાની અને અરસપરસ સહાય આપવાની સૂચના આપી દઈએ. ” પ્રતાપસિંહું એમ કહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy