________________
(૧૫૯)
સવારના ફરી ઊનાં સૈન્ય તૈયાર થઇ રણસંગ્રામાં આવ્યાં. ત્યારે યુમના દાંતા જેવાં દૈદીપ્યમાન સમયે તાપેલા ઠુકરાના માર્ગે સફેાવની પડે, રાક્ષસેાના વીસ વાનરસેન્યને અકળાવ્યું. ત્યારે પેાતાનુ સૈન્ય દ્વીખરાઇ ગએવું જોયને ખીજા શરીરમાં પ્રેમનારા યાગિની પડે સુગ્રીવાદિક ભટ ૨૮ ક્ષમાના સેન્મમાં પેઠા, ગરૂડને જોઇને જેમ સર્પા નાસે. તેમ વાનરાઓને જો ઇને રાક્ષમા નાઠા ત્ય માં બેશીને તેના સંચાર વડે પૃથ્વી-પાવતા થકો રાવણ પોતે દાડયા, દાવાનલ જેવા રાવણને જોઇને વાનર સૈન્યમાં ના કોઇ ઉભા રહ્યા ત્યારે રામચંદ્ર પોતે યુદ્ધ કરવા સાલા, તે ને વારીને બિભીષણે રાવણને લગારવારમાં જઈને અટકાવ્યા ત્યારે તેને રા વણ કેહેવા લાગ્યા કે, રે ! રે ! બિભીષણ, તે ના આ કર આ સ ગ્રામમાં ગ્રાસની પઠે તુ મારા મુખમાં પડયા, પારધી જેમ તરાને ઠુકર ઉપર મેલે તે પ્રમાણે મારી ઉપર તને માકલવાના રામે સારા વિચારકર પોતાને રક્ષણ કરનારા પુરૂષને એ પાગ્યજ છે. હે વત્સ, હજી સુધી તા રા ઉપર મારી દયા છે, તુ આંહીથી જા, આજ હું સૈન્ય સહિત રામ લ ક્ષ્મણને મારૂ છુ. આ મરનારાના સખ્યાં પુર્ણ તુ થા નહી. પાળે પોતાને ઠેકાણે આવ, તારા વાંસા ઉપર મારૂં હાથ છે, ત્યારે તેને બિભીષણ કહેવા લાગ્યા કે, કાનૂના જેવા રામ, પોતેજ તારા ઉપર આવતા હતા, તે તુ મેં નિવારણ કરયું. હે રાવણ તને બેધ કરવા સારૂ યુદ્ધના મિષથી હું આંહી આવ્યો છું. હજી સીતાને મુક, સંતેષ કર; અને મારૂ વચન માન્ય કર. મેં મૃત્યુના ભય થકી અથવા રાજના લાભ થકી રામના આશ્રય કરા નથી. ફકત અપવાદના ભયથી આશ્રય કરચેા છે. ત્યારે તુ સીતા આપીને અપવાદ દુર કર. એટલે હું રામને મુકીને તારા આશ્રયે આવુ. ત્યારે રાવણ ક્રોધમાં આવીને ખેલવા લાગ્યા. કે હે દુર્બુદ્ધિ બિભીષણુ, હજી મને ભય બતાવે છે કે? મારૂ કેહેવું કેવળ ભાઇની હત્યાના ભયથી છે શિવાય ખી જી હેતુ નથી. એમ કહીને રાવણે ધનુષ્યના પ્રકાર કર. તેની સામે ખિભીત્રણે પણ તેવાજ જવાખ દેવાને ધનુષ્યના ટણકાર કરયા.
પછી તે બે ભાઇ યુદ્ધ કરવાને તયાર થયા. પરસ્પર એક ખીજા ઉપર શસ્ત્ર તથા અસની દ્રષ્ટી કરવા લાગા, તે વખતે ઈદ્રત, કુંભકરણ, તથા ખીન્ન રાક્ષમા સ્વામીની ભકતીએ કરી યમના ક્રિકરની પડે સા રામ અને કુંભકરણ, લક્ષ્મણ અને ઈત, તીલ અને સિંહુજાન, કુરકુ