________________
" છેજો તેં અમારે નિરબળ છે પુ આચાર પણ અમે પાન શકતા નથી પણ મોટા મુનીની ભક્તિ કરીને તેની પદવીન પામશું છે ૨૯ પડી પણું જયણા કપટ રહીત થશે તો તે શુભ બંધકારી છે પણ આત્મ ભાવની જે વહેચાણ તે અજ્ઞાનને ટાળનાર છે ૩૦ છે
સિધાંતના અમે પક્ષી છું તેના અંગ જે શાસ તેને શક્તિ પ્રમાણે આ મારે પરીચય છે માટે પરમ આલંબન ભુત એ જે સમકીત પક્ષ તે અમારે ફડે છે છે ૩૧ શુધ બાખવુ વિધી શાસ્ત્રનો રાગ કરવો શુધ માર્ગનું સ્થાપન કરવ વિધી માર્ગની ઈચ્છા રાખવી અવીધી ટાળવી અને સિધાંતની ભક્તિ કરવી એ અમારો સિધાંત છે. જે ૩૨ છે.
અધ્યાત્મની ભાવના કરીને ઉજવળ એવી જે ચીત વૃતી તેણે કરી ને ઉચીત કાર્ય કરવું તથ હતકારી કરણી કરવી પુર્ણ કિયાના વિલાસને એ ભીલાષ ધરવે એ અમારે આત્માની શુધીકારક છે એક અંતઃકરણની ઉજવળ તે જે શુધી કરવી તે અને બીજે આણથી માંડી અંત પર્યત પુર્ણ શુભ કીયા કરવાની મળીલાષ એ બે વાના આત્માની શુદ્ધી કરનાર છે જે ૩૩ છે તો થા એક કરવા યોગ્ય આરબતે શાક્ય આરંભ અને બીજા શુદ્ધ પક્ષ એ બે વાનાં શુભાનુ બંધી છે એ છે જેને પ્રારંભ કાળે સમર્થ છે એમાં જેની શક્તિ ઉઘમ અને શુદ્ધ પરૂપકપણે છે તેને તે હીતકારી માને અને એથી વિપરજાસ જે છે તેને અડીતકારી માને એવી રીતે અનુભવ જ્ઞાનને મળવા Rો એ પંથ છે એથી મીથ્યાત્વ ટળે છે ૩૪
- જેને અનુભવને નિમય નથી અને માર્ગના જે ચારીત્રથી જ છે તથા બાજ્ય છીયાની આચરણ છે તેથી લોકમાં ઉગ્ર વિહારી થઈ આચારનો ગર્વ ધરે છે તેને જ્ઞાની ન કહીયે છે ૩૫ બાજ્ય કણીવાળા જે મુરખ લેક
તે તેને બાજ્ય કયાવત દેખી મીતી ઘરે તે તો જેમ કોઈક વાણીયે બાછે. નીયાણુનો વ્યાપાર કરતે ખીલે તેની ૫ જાણવા માટે સવા વીના II, તુ કાંઇ કમાણ નથી. છ ૩૬ , , , , , , ,
માટે જે બાળ વય તે વેલ ઈન પરીક્ષા કરતાં મારી