Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai
View full book text
________________
આણંદરામ વિક
સમરણ કર કરી છનક તે શવ ભય દુખ હરણાં બે jરાછત સુખ સંપતી બહુ કરણા છે. છેક ૨ |
અથ શી ગાડી પારસ્વ ઇન સ્તવન કયા કરો ને ગેડીપાસ નેશ્વર કુમ સાહબ અંતરજામી; ઊંચે ઊં ચે ગીરીપર પ્રભુજી બિરાજે આશપાશ ગ્યાની ધ્યાની ૧ મિલ વરણ પ્રભુ અગિયા બિરાજે; સુરતકી જાઉ બલીહારી એ કૃ૦ ૨ . બહે બાજુબંધ બેરખા વિજે, કુંડળકી છબી હે ન્યારી | કૃ૦ છે ૩ In હુત હુઢત પ્રભુજી મેં પાયે, પુરણ પદવી અબ પાઈ છે કૃ૦ કે ૪ | નાથ નિરંજન નામ તુમારે, ૫ચંદ પદવી પાઈ. આ ૫ પ્ર
-
4
-
અથ શ્રી કેસરીયા નાથનું સ્તવન કેસરીયાક દરસ કરણ આયે, મનમેરો અતી ફુલસા કે - કણી. નાભી નરેસર વસ્ત્ર પ્રકાસક, શ્રીમરૂદેવા જાય; વૃષભ લંછનધર ચરણ કમલમે, મન મધુકર લપટાયા. કે. ૧. સુધા પરિસહ સહકે સ્વામી, કેવળ પદવી પાયો; હેત ધરી માતાને દી; દીન દયાળ કહાયમ. ૨, ફુલ ભાળ ફળ દઇ સાહીબ, ઊંબર રોગ ગમાયા, ત્રીકરણ સુધ કરે પુજા કરતાં, લંકેસર સુખ પાયો. કે. ૩. કળજુગમે એ અનુપમ તીરથ સુર નર મુની જન ધ્યાયા; પરચા પુરે ચિંતા સુરે, નામ સદા સુખ દા. કે. ૪, કીરતા મોટી સુનકે આયા, મનમેં હરખ ભરાયો મોહની મુરતી નયણે નીરખી, હૃદય કમળ વિકસાયો, કે. 5. ઉગણીસે ચાર ફાગણ માસે, સુદી બારશ ગુણ ગાયા, સંઘ પ્રતાપે પ્રભુભેટયા દિન દિન હરખ સુહા, કેટ મ ૬,
અને
-. અથ શ્રી શાંતી ના તાલન. સુવિહીત સાતી છણંદ ભાગીરે, રાજિત રત્નપુરી વઠલાગી, પ્રભુ સમ દમ ગુણની રોગી સખીરી જેમ અગવહીવ ગીર: જિન દરશશુ

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646