________________
(03)
તે ાચણ જોઇને પરીક્ષા કરે અને પંડીત તા જ્ઞાન તત્વ દેખી પરીક્ષક ૨૫ ૩૭ ! લોકને વિષે કોઇની નીંઘા કરીએ નહી પાપીને વિષે આટી સં સારની સ્થીતી ચીંતનીયે જે ગુણુ મુક્ત પુરૂષ હોય તેની પુજા કરીયે તથા જે મૂલ્ખ ગુણી હાય તેના ઉપર રાગ ધરીએ ॥ ૩૮ ૫
તથા આગમના નીશ્ચય કરી લેાક સન્ના છોડીને વિવેકનુ સાર જે શ્રધા તેને વિષે ચોગીશ્વરે સદાય ઉમ કરવા. ૫ ૩૮ ૪ ખાળ કાળ થકી ૫ ણ આલાપે કરીને હીતની વાત લેવી ક્રુરજન ઉપર દ્વેષ ન કરવા સત્ય છે લવુ પારકી માસાને પાસ સરીખી જાણવી ॥ ૪૦
કોઇ વખાણે તે ગર્વ ન કરવા કોઇ નિદૈ તો કોપ ન કરવા ધર્માચાર્ય ની સેવા કરવી તત્વને જાણવાની ઇચ્છા રાખવી ॥ ૪૧ ॥ પવિત્રપણું સ્થીર તાપણુ અને નિષ્કપટપણુ આદરવુ તથા વૈરાગ્ય ધરવુ અને મનને વશ કરી રાખવુ. તથા સંસારના ષ દેખવા વર્ષી રહને વીનાથીપણે ચીંતવવુ ૫જરા
•
પ્રભુ ઉપર ભક્કિ ધરવી પશુ પંડકાદી રાશ રહીત દેશ જે .સ્થાનક તે સેવવું સમકીત દીશામાં સ્થીર રહેવુ પ્રમાદરૂપ દુશમનના વિશ્વાસ ન કર ॥ ॥ ૪૩ ॥ ધ્યેય રૂપ જે આત્મખાધ તેમાં રહેવુ સઘળે સ્થળે આગમ સિ ધાંતને આગળ કરવું કુવિકલ્પ છાંડવા જે મારગે વૃદ્ધ ચાલે તે મારગે ચા
લવુ. ૫ ૪૪ ૫
તત્વને પ્રગટ કરવું જ્ઞાનરૂપ આનંદભેર રહેવુ જ્ઞાનવતને હીતકારી થ ઇને રહેવુ એ અનુભવવત જીવોના ત્રકાર છે.
ઇતિ વીમા અનુભવા અધીકાર સમાપ્ત.
હવે એકવીસમા સજ્જન સ્તુતિ અધિકાર કહે છે.
ચંદ્ર વીકાશી મળતા ફુલનો સમુહ ચંદ્રમા કપુર એ સરખા ઉજવુ ૭ જેના ગુણ છે તથા જે મનુષ્યના સ્રીતને વિષે મલીનતા પછુટાળીને નિ ૨મળતા ઉજવળતા પણાને વિસ્તારે છે એવા જે સજ્જન પુરૂષો તે મારા ઉ. પર પ્રસન્ન મને સદૈવ રહે જો જેણે પોતાના અર્થ ગાણ કરવા છે. અને ક ની મુખ્ય પણે પર ઊપગારની શુદ્ધી છે અહવા સજ્જન ને માહેરા ઉપર