________________
-
-----
---
---
મહા ઊપાદયાય શ્રી જસેવીજજી.
-
આ માહા પંડીત શ્રી જશેવીજી ઉપાધ્યાય સંવત ૧૭૧૦ માં કાશી નગરમાં રહી ઘણો વિદ્યાભ્યાસ કરીને શ્રી જૈનમાર્ગમાં નિપુણ થયા હ તા એકના રચેલા ઘણક ગ્રંથે ગાયનમાં તથા શ્લોકબંધ અને કાવ્ય સહિત છે આ મહા પંડીતે કોઈ રીતે ખેંચ તાણ કીધા વિના શ્રી છન વચનને અનુસાર ગ્રંથ રચેલા છે એમની બુદ્ધિ એટલી તો સરસ હતી કે અમે લોક દ્રષ્ટીએ ધારી લઈને છભાગે કરતા હતા તેમજ એમના રચેલા ગ્રંથે આ દુઃ સમકાળમાં બાળ જીવોને જૈનમાર્ગ ઓળખવા તથા પામવાને ઘણાજ ઉપયોગી થઈ પડ્યા છે એવું સાહેબે જે જે ગ્રંથ રચ્યા છે તેમાં માત્ર સીદ્ધાંતને અનુસારે જ રચ્યા છે. વળી તે સાધારણ બુધવાળાને પણ સમજણ પડે તેવા કેટલાંક વ્ર છે તેમાંના આ ગ્રંથમાં કિચીત એ મહા પંડીતના નામસ્મર ણરૂપ દાખલ કરીએ છીએ.
=
==
===
श्री मंधरस्वामीनी विनंति रुपे गाथा १२५नुं स्तवन,
-
-
ઢાઢ 2 fe, એક દીન દોશી દાડતી. એ દશી. સ્વામી શ્રી મંધર વિ. નતી, સાંભળ માહારી દેવર, તાહારી આણું હું શીર ધરૂ, આદરૂ તાહારી વરે, સ્વામી ૧ કુગુરૂની વાસના પાસમાં, હિણિ પરે જે પડ્યા લોકરે; તેહને શરણ તુજ વીણુ નહી, ટળવળે બાપડા ફકરે. સ્વામી - ૨ જ્ઞાન - રશન ચરણ ગુણ વિના, જે કરાવે ફળાચારરે; લુટીયાં તે જન દેખી, કીઈ કરે લોક પિકારરે. સ્વામી ૩ જેહ નવી ભવ તરચા નીરગુણી, હો કેળા પર તેહરો ઈમ અજાણ્યાં પડે કંદમાં, પાપ બંધી રહ્યા તેહરે સ્વામી જે કામો મુખાદિક અધીકનું, ઘરમનું કે નવી મુરિક કુરૂ તે રાષ્ટ્રિ