________________
'
(a)
જીતી લઈને તેનુ મન સમતા પામ્યુ તે નિરદાધિ પણ સમ્યક જે આત્મ અરૂપ તે નિરદાષ છે તેહને પામ્યા તેથ્રહ્મ જ્ઞાને રહેયો એમજાવુ. ૫ ૪૪ ॥ જે રૂડુ મળે હર્ષ ન કરે અને ભુરુ મસ થયે સેાકન કરે તે સ્થીર બુદ્ધી વાળા ચતુર માણી બ્રહ્મના જાણ તે બ્રહ્મ જ્ઞાના રહયા છે એમજાણવું ॥ ૪૫ હેડલી દશા વાળાને તો જે વિષમને વિષે સમ પણે જોવુ તે રાષનુ કારણ છે અને જે નિરાપક્ષી મુની તેને તે વિષમને સમ પણે જેવુ તે રાગ દ્વેષને ક્ષય કરનાર થાય છે. ૫
૪૬ ॥
રાગ દ્વેષના ક્ષયથી જ્ઞાની મુની વિષયની સુન્યતાપણાને પામે છે તેને કોઇ ભેદી શકે નહી કાઇ હણી શકે નહી કેમકે આત્મા આત્મ સ્વરૂપે માને
છે ॥ ૪૭ ! કેમકે તે જ્ઞાની પુરૂષ ગઇ વસ્તુને સભારે નહી અને અનાગત
વસ્તુને ઇચ્છે નહી શીત અને ઉંઘ્ન તથા સુખ અને દુ:ખ વળી માન અને અપમાન એ સર્વને સમ પણે માને છે. ૫ ૪૮ )
જે ક્રોધ રહીત તથા માત્ર માયાના ઉપદ્રવે રહીત અને લાભના સ્પર્ધા ૨હીત વેદાય રહિત અને ખેદ રહીત જે હોય તેને જીતેદ્રીય કહીએ {! ૪૮ ॥ તે આત્માએ કરી આત્માને રાધી રહ્યા. પોતાનાં કાર્ય કમનેબેદંતા કદાગ્રહથી વિરમ્યા સ્વભાવીક આચારને શેવતા. ૫ ૫૦ ॥
લોક સંજ્ઞાથી સુકાણા મીથ્યાત્વ આચારના ટાળનાર યેગ સ્થાનકે ઉલ શીત થયા છે એહવા જે ઊત્કૃષ્ટ ભાવે આત્માના સ્ત્રાશ્રીત થયા છે ના ૫૧ ૫ તથા શ્રાવત છે અને અજ્ઞાન ચુત માઠા અધ્યવસાય રૂપ જે રાસ તેથી વેગળા રહેલા અને ખાજ્ય શસ્ત્રથી રહીત દેખીતા પદાર્થને વિષે હૈ. રાગ્ય વાત વળી ખળ વીર્યને અણુ ગેપવનાર, ॥ પર ॥
અને ત્રણ ડડ રહીત જેણે ધ્યાન રૂપ અનીએ કરી પાપ રૂપ કાઇના સમુહને બાળ્યો છે જે સામે પ્રવાહે ચાલવું કરીને લેાકોતર ચરીત્રને ધરનાર ॥ ૫૩ II તથા વિષય સુખ પામીને તે સુખ દુર કરનાર તથા માયા કપટ અને ધ ડીકને અણુ કરતા થકો તે જ્ઞાન ચક્ષુને વિસ્વર કરતા અજ્ઞાન રૂપ ચક્ષુને બંધ કરતા શકો. ॥ ૫૪ ॥
વળી જે અધ્યાત્મ ભાવ રખતા થો પુર્વ ભાવને પામેલા અધ્યાત્મની ઠકુરાઇ ને ભાગવા થકી અન્ય પદાર્થને નથી જોતા. મા એ મેં ઉપર કહયા તે તપસાન માગ છે એ અધ્યાત્મ ગરધને વિષે અધ માણ પણ ભગવતે નિત ખાચારગના લેગાર એને કહ્યું છે.