________________
છે, એક અરૂપી, બીજ અચેતન, ત્રીજો અકીય, થશે અવગાહના દાન ગુણ, હવે કાળ દ્રવ્યના ચાર ગુણ કહે છે; એક અરૂપી; બીજો અચેતન, ત્રીજો અને કીય, જે નવા પુરાણું વર્તનાં લક્ષણ, હવૈ પુદગળ દ્રવ્યના ચાર ગુણ કહે છે. પહેલો રૂપી; બીજો અચેતન, ત્રીજો સક્રિીય, એ મીલણ વીખરણ રૂપ પુ. રણું ગલન ગુણ, હવે જીવ દ્રવ્યના ચાર ગુણ કહે છે. એક અનંત જ્ઞાન, બીજે અનંત દર્શન. ત્રીજે અનંત ચારીત્ર, યે અનંત વીર્ય એ છ દ્રવ્યના ગુણ કહ્યા તે નિત્ય ધ્રુવ છે.
હવે છ દ્રવ્યના પર્યાય કહે છે, તેમાં ધર્મસ્તીકાયના થાર પર્યાય છે; એક બંધ, બીજો દેશ; ત્રીજો પ્રદેશ, એથે અગુરૂ લધુ. અને અધર્મસ્તીકાયના ચાર પર્યાય છે, એક અંધ, બીજે દશ, ત્રીજો પ્રશ, જે અગુરૂ લધુ; વળી પુદગળ દ્રવ્યના ચાર પર્યાય છે એક હરણ, બીજે ગંધ, ત્રીજો રસ, ચોથે સ્પર્શ અગુરુ લઘુ સહીત, તથા આઝાસ્તીકાયના ચાર પાય; એક ખંધ; બીજે દેશ, ત્રીજે પ્રદેશ અગુરૂ લઘુ, તથા કાળ દ્રવ્યના ચાર પર્યાય. તેમાં એક આ તીત કાળ, બીજો અનાગત કાળ, ત્રીજે વર્તમાન કાળ, ચે અગુરૂ લઘુ અને છવ દ્રવ્યના ચાર પાય; તેમાં એક અવ્યાબાધ, બીજે અનવગાહ. ત્રીજો અમુર્તીકચોથે અગુરૂ લઘુ એ છ દ્રવ્યના પર્યાય કહ્યા.
હવે છ દ્રવ્યના ગુણ પર્યાય સાધર્મપણ કહે છે, અગરુ લઘુ પર્યાય - દ્રવ્યમાં સરીખે છે, અને અરૂપી ગુણ પાંચ દ્રવ્યમાં છે, એક પુદગળ દ્રવ્યમાં નથી, તથા અચેતન ગુણ પાંચ દ્રવ્યમાં છે. એક છવ દ્રવ્યમાં નથી, અને સક્રીય ગુણ છવ તથા પુદગળ એ દ્રવ્યમાં છે. બાકી ચાર દ્રવ્યમાં નથી, તથા ચલણ સહાય ગુણ એક ધમાસ્તીકામાં છે, બીજા પાંચ દ્રવ્યમાં નથી.તથા અવગાહના ગુણ તે એક આકાશ દ્રવ્યમાં છે, બીજા પાંચમાં નથી, અને વર્તના ગુણ તે એક કાળ દ્રવ્યાં છે. બીજા પાંચ દ્રવ્યમાં નથી, તેમ જ મીલન વીખરણ ગુણ પુદગળમાં છે, બીજા દ્રવ્યમાં નથી, તથા જ્ઞાન ચેતના ગુણ તે એક જીવ દ્રવ્યમાં છે, પણ બીજા દ્રવ્યમાં નથી, એ મુળ ગુ ણ કોઈ દ્રવ્યના કોઈ દ્રવ્યમાં મીલે નહી; એક ધર્મ, બીજે અધર્મ, ત્રીજ આકાશ; એ ત્રણ દ્રવ્યના ત્રણ ગુણ તથા ચાર પર્યાય સરીખા છે; અને I: ત્રણ ગુણ કરી તે કાળ દ્રવ્ય પણ એ સમાન છે. - હવે વળી અગીયાર બેલે કરી છ દ્રવ્યના ગુણ જાણવા ને ગાથા કહે છે પરિણામ છવ મુત્તા, સસાએગ ખીત કિરીઆ નિર્ચ કારણ
~
-